________________
૧
મૂળ જૈન ધર્મ
જૈન ધર્મના પાયે! સત્ય ઉપર રચાયલે છે. સમ્યગ્દર્શનથી જ સાચા ધમ પમાય છે અને સાચ! દેવ-ગુરુ-ધર્માંની શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે. એટલે સત્ય એજ ધર્મ છે. અને જે કંઈ સત્યથી જેટલું વેગળું તેટલું તે સત્ય ધર્માંની રુદ્ઘનું છે એમ જ સમજવું જોઇ એ.
ભગવાન મહાવીરે પ્રરૂપેલા જૈનધમ એક જ છે. તેમાં કાંટ કે સપ્રયા નથી. આજે જૈન ધર્મોમાં અનેક સંપ્રદાયા છે. તે દરેક સંપ્રદાય પાતને સાચા જૈન ધર્માંન! અનુયાયી માને છે અને તેએ માને છે. તેને જ તેઓ મૂળ સાચા જૈન ધ ગણે છે. પરંતુ બધાય સંપ્રદાયે! સાચા હોય એમ તા બની શકે જ નવે. કારણું કે બધ! સાચા હાય તેા પછી જુદાપણું ડ્રાય જ િ
પરંતુ સંપ્રદાયે મેજુદ છે અને જુદાપણું પણ છે તે તેા વાસ્તવિક સત્ય હકીકત છે. એટલે દરેક સંપ્રદાય કાઈ ને કાઈ રીતે મૂળ સત્ય શુદ્ધ જૈન ધર્માંથી અમુક અંશે વેગળે છે, જુદા ઇં એ નક્કો થાય છે.
મૂળ શુદ્ર જૈન ધર્મથી જેટલું વળાપણુ તેટલે અંશે ભગવાનની પ્રરૂપણા વિરુદ્ઘનું માટે મિથ્યાત્વ ગણાય અને મધ્યા એ જૈન ધર્માંમાં મેટામાં મેટું પાપ ગણાય છે. એ પાપથી બચવા ઇચ્છનારે શુદ્ધ જૈન ધમ નવા, સમજવા, પાળવે, અનુસરવા જોઇ અ. તેથી જૈન નામ ધારી દરેક શ્રાવકે મૂળ શુદ્ધ જૈનધર્મ શું છે તે અવશ્ય નથવું જોઈ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com