________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૩૦ આ ઉત્પાદ પ્રકાશે છે એમ નથી. આહા..! ઈ એક બોલ ચ્યો!
(અહીંયાં કહે છે કે“વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે.” મૃત્તિકાપિંડનો સંહાર છે – વ્યય તે જ કુંભનો સર્ગ છે.” તે જ કુંભની ઉત્પત્તિ છે. તે જ કાળ છે એટલે તે જ સર્ગ છે. “તે જ' માં એમ ન લેવું કે એ સંહાર થ્યો એ જ પર્યાય ઉત્પાદપણે આવી છે, એમ નહીં. જે સંહાર છે તે કુંભની ઉત્પત્તિ છે કારણ કે અભાવનું ભાષાંતરનાં અભાવસ્વભાવે (છે). આહા... હા! વ્યય જે અભાવ છે એનાથી ભાવાંતર જે ઉત્પાદ છે એના ભાવ સ્વભાવે વ્યયનું ભાસન થાય છે. આહા.... હા! ભાષા તો એવી છે મીઠી ! એ, મૃત્તિકાપિંડનો સંહાર તે જ કુંભની ઉત્પત્તિ છે. કારણ કે અભાવનું એટલે પૂર્વે (માટીના) પિંડનો અભાવ ચ્યો, તેનું ભાષાંતર એટલે તેનાથી અનેરો ભાવ (એટલે) ઉત્પાદ (ટ્યો,) અનેરા ભાવના ભાવસ્વભાવે અવભાસન - દેખાય છે, એમ છે એમ દેખાય છે. નાશ- અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે. નાશ છે તે અનેરોભાવ જે એ ઉત્પાદ છે તેના અનેરા સ્વભાવે પ્રકાશ છે. નાશ ને અનેરા ભાવરૂપે જે ઉત્પાદ છે, તેનાથી નાશ પ્રકાશે છે એનો અભાવ થઈને તે નાશ પ્રકાશે છે, પણ ત્યાં કુંભાર હતો માટે તે (માટીના) પિંડનો વ્યય થયો એમ પ્રકાશતો નથી. આહા....
વિશેષ કહેશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com