________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૦
પ્રવચનસાર પ્રવચનો ૪૪૫ (અહીંયાં કહે છે કે, “જે દ્રવ્યત્વ તે તેનો “ભાવ” નામથી કહેવાતો ગુણ જ હોવાથી.” સત્તા કહો, ગુણ કહો કે કહો (એકાર્થ છે.) “શું તે દ્રવ્યથી પૃથકપણે વર્તે છે? જે ગુણ કહો કે ભાવ કહો (કે સત્તા કહો ) એ શું દ્રવ્યથી જુદા વર્તે છે? “નથી જ વર્તતું. તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા હો.” કે વસ્તુ પોતે સ્વયમેવ જ છે. સત્તા છે ને ઈ સત્તા ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય ) પણે પરિણમે છે. આહા.. હા! શબ્દો થોડા (છે.) પણ એમાં ભાવ ઘણા ભર્યા છે! આહા.. હા! અહીંયાં તો વાત-સત શું છે એની વાત છે બાપા! અહીં કોઈ પક્ષ નથી, વાડો નથી. આ તો “સ” ની “સ્થિતિ” ની “મર્યાદા' - સની મર્યાદા કયે પ્રકારે છે. ( એની વાત છે.) આહા.. હા ! ઈ એકસો દસ થઈ (ગાથા૧૧૦).
વિશેષ કહેશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com