________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૧૭ (અથવા ઉભયશૂન્યતારૂપ બીજા દોષ આ પ્રમાણે આવે )
(૨) જેમ સુવર્ણનો અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય, સુવર્ણપણાનો અભાવ થતાં સુવર્ણનો અભાવ થાય- એ રીતે ઉભયશૂન્યત્વ (બન્નેનો અભાવ) થાય, તેમ દ્રવ્યનો અભાવ થતાં ગુણનો અભાવ થાય, ગુણનો અભાવ થતાં દ્રવ્યનો અભાવ થાય- એ રીતે ઉભયશૂન્યતા થાય ( અર્થાત દ્રવ્ય તેમજ ગુણ બન્નના અભાવનો પ્રસંગ આવે).
(અથવા અપહરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવે )
(૩) જેમ પટ- અભાવમાત્ર જ ઘટ છે, ઘટ–અભાવમાત્ર જ પટ છે (અર્થાત્ વસ્ત્રના કેવળ અભાવ જેટલો જ ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે) - એ રીતે બન્નેને અપોહરૂપતા છે, તેમ દ્રવ્ય-અભાવમાત્ર જ ગુણ થાય, ગુણ-અભાવમાત્ર જ દ્રવ્ય થાય- એ રીતે આમાં પણ (દ્રવ્ય-ગુણમાં પણ ) અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે ).
માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઈચ્છનારે યથોક્ત જ (જેવો કહ્યો તેવો જા અતભાવ માનવાયોગ્ય છે. ૧૦૮.
——
—
—
———
—
–
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
-
-
-
-
-
-
-
-
-
-
૧. અપોહરૂપતા= સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા. (દ્રવ્ય અને ગુણમાં એકબીજાનો કેવળ નકાર જ હોય તો ‘દ્રવ્ય ગુણવાળું છે ”
આ ગુણ આ દ્રવ્યનો છે' – વગેરે કથનથી સૂચવાતો કોઈ પ્રકારનો સંબંધ જ દ્રવ્યને અને ગુણને ન બને.) ૨. અનપોહત્વ= અપહરૂપપણું ન હોવું તે; કેવળ નકારાત્મકપણું ન હોવું તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com