________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૨૭ (અહીંયાં કહે છે કે, “માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઈચ્છનારે યથોક્ત જ (જેવો કહ્યો તેવો જા અતર્ભાવ માનવાયોગ્ય છે.” આ રીતે જ માનવો (અર્થાત્ ) આ રીતે જ અતભાવ માનવો. એટલે સર્વથા એકબીજામાં એકબીજા નથી એમ ન માનવું. આ રીતે કીધું એ રીતે માનવું. હવે સત્તા ને દ્રવ્યનું ગુણ – ગુણીપણું સિદ્ધ કરે છે.
વિશેષ આવશે.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com