________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૬ દ્રવ્યને પણ અતભાવ છે. અહુહુહા ! એકરૂપ નથી. આહા.... હા! એનો પણ (વિકલ્પ) છોડીને, ગુણ અને આત્માનો પણ વિકલ્પ છોડીને – ઓલો તો વિકાર છે. આ જ્ઞાન છે આત્માને જાણનારું અને હું આત્મા છું ઈ બે વચ્ચે પણ અતર્ભાવ છે. આહા.... હા ! “અતભાવ'!! અતભાવમાં એકલું કર્યું. ઉન્મગ્ન, નિમગ્ન નહીં? આહા..! પર્યાયદષ્ટિથી જોઈએ તો ગુણ ને ગુણી નિમગ્ન નજરે પડે. (અને ) દ્રવ્યદૃષ્ટિએ જોઈએ, તો આહાહાહા ! તો ન્યાં (ભેદ) ઊડી જાય છે. ભેદ તો ઊડી જાય છે. આહા... હા... હા.... હા! ઉન્મ-નિમગ્ન આવી ગયું” તું ને (ગાથા-૯૮ ફૂટનોટમાં અર્થ છે.) કેવી વાત એમ! સિદ્ધાંત આ છે!!
(કહે છે કે:) પર્યાયદષ્ટિથી જુએ તો ભેદ દેખાય, ઈ તો વિકલ્પ આવે. આહા... હા.... હા ! તેને પર્યાયથી – અવસ્થાના ભેદથી દેખે કે “આ રાગ છે- આ મારો છે (આ અતભાવ છે.) ત્યાં તો વિકલ્પ ઊઠે. પણ પર્યાયદષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિથી દેખે તો નિમગ્ન – ભેદ પણ ડૂબી જાય છે. ભેદ પણ બૂડી ( ડૂબી) જાય છે. આહા.... હા.... હા! અભેદપણું પ્રસિદ્ધિમાં આવે છે. અભેદપણું દષ્ટિમાં આવે છે. આ આનું નામ ધરમ છે!! અરે ! ક્યાં પહોંચવું! અમૃત રેડયાં! પંચમઆરામાં, સંતોએ તો અમૃત રેયાં છે!! ભાવ કહેવાની આ શૈલી !!
કહે છે અતભાવ છે. છતાં પૃથક પ્રદેશ નથી. આહા... હા! પણ એ અતભાવમાં પૃથક પ્રદેશ નથી. છતાં અતભાવને જોવાની બે દષ્ટિ (છે.) પર્યાયદષ્ટિથી જુએ તો અતભાવ એવું જુદાપણું ભાસે. અને દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્યાર્થિકનયે જુએ તો તે નિમગ્ન પણ છે. આહા... હા! ઓલું ઉન્મગ્ન હતું એ વિકાર, પર્યાય (ભેદ) નિમગ્ન થઈ જાય છે. દ્રવ્યમાં પણ ઈ અભેદ થઈ જાય છે. આહા... હા ! (શ્રોતા.) બહુ ખુલાસો... આવ્યો. (ઉત્તર) આવી વ્યાખ્યા છે. આહા.! તેથી તેમને તદ્ભાવનો અભાવ છે.”
(અહીંયા કહે છે કે:) “તેવી રીતે કોઈના આશ્રયે રહેતી”. હવે આવ્યું પાછું ઝીણું! સત્તા જે છે એ દ્રવ્યને આશ્રયે રહે છે. દ્રવ્ય છે ઈ કોઈના આશ્રયે રહેતું નથી. આહા...! છે? ( પાઠમાં) “તેવી રીતે કોઈના આશ્રયે રહેતી” આહા..! (એટલે) દ્રવ્યના આશ્રયે રહેતી. “નિર્ગુણ” (એટલે) ગુણમાં ગુણ નથી (એ નિર્ગુણ ). આહા.. હા... હા! ટ્રવ્યાશ્રયા નિખT ગુણT: ‘તત્ત્વાર્થસૂત્ર” સૂત્ર છે. (અ. ૫. સૂત્ર. ૪૧) દ્રવ્યને આશ્રયે ગુણ છે પણ દ્રવ્યાશ્રય નિખા મુળT: ગુણને આશ્રયે ગુણ નહીં. ભારે આકરું કામ!! આહા. હા! હજુ એના પલાખા સાચા (તો ગોખે.) પ્રયોગમાં લેવું તો અલૌકિક વાતું છે. આહા... હા! ભાઈ ! નથી ને..? હસમુખ નથી આવ્યો...! આહા..“નિર્ગુણ” શું કીધું? ગુણ વિનાની સત્તા' (ગુણ) નિર્ગુણ છે. દ્રવ્ય ગુણવાળું છે. જેમ નીચે (ફૂટનોટમાં જુઓ!) કેરીમાં વર્ણગુણ છે, કેરીમાં વર્ણ-ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે. “નિર્ગુણ” = ગુણ વિનાની. [ સત્તા નિર્ગુણ છે, દ્રવ્ય ગુણવાળું છે. જેમ કેરી વર્ણ ગુણવાળી, ગંધગુણવાળી, સ્પર્શગુણવાળી વગેરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com