________________
૫૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કોઈની (જ્ઞાન આદિની) જરૂર પડતી નથી પરંતુ જ્ઞાન પોતે જ પોતાને પ્રકાશિત કરી દે છે.
આથી સ્વ-પરનો નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. પ્રમાણના લક્ષણમાં જે પદો આપ્યા છે, તેની સાર્થકતા અને એના દ્વારા અન્યદર્શનના લક્ષણોનું ખંડન જૈનતર્કભાષા અને પ્રમાણનયતત્ત્વાલોકમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. સંક્ષેપરૂચિવાળા વાચકોને રસભંગ ન થાય તેથી તે વિચારણા એક સ્વતંત્ર પરિશિષ્ટમાં આપવામાં આવી છે. હવે પ્રમાણના મુખ્ય બે પ્રકાર બતાવે છે. પ્રમાણના બે પ્રકાર :
તદ્ દિમેતમ્ - પ્રત્યક્ષ, પરોક્ષ ર1 (નૈનતર્વાષા) પ્રમાણના બે પ્રકાર છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ પ્રત્યક્ષનું લક્ષણ બતાવતાં પ્રમાણનયતત્તાલોક ગ્રંથમાં કહ્યું છે કે... स्पष्टं प्रत्यक्षम् ।।२।।(3) अनुमानाद्याधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम्
અર્થ - સ્પષ્ટ (પરનિરપેક્ષ) જ્ઞાન જેનાથી થાય છે તેને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. એટલે કે સ્પષ્ટતાવિશ જે જ્ઞાન થાય છે તેને પ્રત્યક્ષ કહેવાય છે. અનુમાનાદિ પ્રમાણો દ્વારા જે નિયત વર્ણ, સંસ્થાન આદિ 2. તત્ દ્વિમેવું પ્રત્યક્ષ વ પરોક્ષ વ ાર-II (પ્રમાનિયતવાતોn:) 3. સ્વ-૫૨વ્યવસયિ જ્ઞાનં સ્પષ્ટ પ્રત્યક્ષમ્ IIષ મુકતો. ૫૧ ટી . अक्षम् इन्द्रियं प्रतिगतम् कार्यत्वेनाश्रितं प्रत्यक्षम्, अथवाऽश्नुते ज्ञानात्मना सर्वार्थान् व्याप्नोतीत्यौणादिकनिपातनात् अक्षो जीवः तं प्रतिगतं प्रत्यक्षम्। न च एवमवध्यादौ मत्यादौ च प्रत्यक्षव्यपदेशो न स्यादिति वाच्यम्, यतो व्युत्पत्तिनिमित्तमेवैतत्, प्रवृत्तिनिमित्तं तु एकार्थसमवायिनाऽनेनोपलक्षितं स्पष्टतावत्त्वमिति। स्पष्टता चानुमानादिभ्योऽतिरेकेण विशेषप्रकाशनमित्य તોષ: (નૈનતમHI)