________________
૧૫૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નથી, તદુપરાંત, પરકીય વસ્તુ પણ વસ્તુરૂપ નથી. કારણ કે, તે નિષ્ફળ છે, અર્થાત્ પરકીય વસ્તુથી સ્વને કોઈપણ પ્રકારનું ફળ મળતું નથી. બીજાના ધનથી પોતાના જીવન-વ્યવહાર નથી ચાલતા તેથી પરકીય ઘન સ્વને માટે નિષ્ફળ છે, તેથી વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુ જ વસ્તુ છે, એવી ઋજુસૂત્રનયની માન્યતા છે, આ વાત ને નયચક્રસારમાં પણ સ્પષ્ટતા કરીને આપવામાં આવી છે(58).
તદુપરાંત, આજુસૂત્રનય માને છે કે, લિંગાદિના ભેદથી પણ વસ્તુ પોતાનું સ્વરૂપ છોડતી નથી. “ “તદસ્તી તમ” આ પ્રયોગમાં લિંગ ભેદ હોવાં છતાં પણ વસ્તુ તો એક જ રહે છે. વસ્તુ પોતાનું સ્વરૂપ છોડતી નથી. “ઝાપો નનમ્” આ પ્રકારે વચન ભેદ હોવા છતાં પણ “પાણી' નામની વસ્તુ તો તેની તે જ રહે છે. વસ્તુ સ્વનું સ્વરૂપ છોડતી નથી.
આ રીતે જ જૂસૂત્રનય નામાદિ ચારે નિક્ષેપાઓનો સ્વીકાર કરે છે. ચાર નિપાથી આક્રાંત વસ્તુને પણ એક જ વસ્તુના રૂપમાં જુસૂત્રનય
58. ૩નુંતિ નુ કૃતં - સુજ્ઞા વોયરૂપ, તત8 નુ નવકૃતમય તો મૃગુઋતાં વા अथवा, ऋजुअवक्रं वस्तु सूयतीति ऋजुसूत्र इति। कथं पुनरेतदभ्युपगतस्य वस्तुनोऽवक्रत्वमित्याह - पचपन्नं संपयमुप्पन्नं जं च जस्स पत्तेयं। तं रुजु तदेव तस्सत्थि उवकम्मन्नंति जमसंतं।। (विशे. २२२३) यत्सांप्रतमुत्पन्नं वर्तमानकालीनं वस्तु, यच्च यस्य प्रत्येकमात्मीयं तदेतदुभयस्वरूपं वस्तु प्रत्युत्पन्नमुच्यते तदेवासौ नयः ऋजुः प्रतिपद्यते तदेव च वर्तमानकालीनं वस्तु तस्यर्जुसूत्रस्यास्ति, अन्यत्र शेषातीतानागतं परकीयं च यद्यस्मात् असदविद्यमानं ततो असत्त्वादेव तद्वक्रमिच्छत्यसाविति। अत एव उक्तं नियुक्तिकृता - "पच्चुपन्नगाही उज्जुसुयनयविही मुणेयव्वोत्ति" (आ.नि.५७) यतः कालत्रये वर्तमानमंतरेण वस्तुत्वं उक्तं च यतः अतीतं (नष्ट) अनागतं भविष्यति न सांप्रतं तदवस्तु इति वर्तमानस्यैव वस्तुत्वमिति। अतीतस्य कारणता अनागतस्य कार्यता जन्यजनकभावेन प्रवर्तते अत: ऋजुसूत्रं वर्तमानग्राहकं। तद् वर्तमानं नामादिचतुःप्रकारं ग्राह्यम्।। (नयचक्रसार)