________________
નયવાદ
૨ ૨૯
છતાં પણ અભિન્ન રહે છે. એ જ રીતે વસ્તુનું સ્વરૂપ કાલના ભેદમાં પણ ભિન્ન અને અભિન્ન રહે છે. આ તત્ત્વની અપેક્ષાએ કરીને શબ્દનય કહેવા લાગે છે કે, પૂર્વકાળમાં જે સુમેરૂ હતો, તે જ અત્યારે નથી, અત્યારે જે સુમેરૂ છે, તે ભૂતકાળના સુમેરૂ કરતાં સર્વથા ભિન્ન છે. જ્યારે કોઈ કહે છે કે, “દેવદત્ત ગયો, યજ્ઞદત્ત વાંચે છે, વિષ્ણમિત્ર ભોજન કરશે.” ત્યારે દેવદત્ત વગેરે અર્થ ભિન્ન થાય છે. ભૂતકાળની ગમન ક્રિયાની સાથે દેવદત્તનો સંબંધ છે. વર્તમાનકાળની પઠન ક્રિયાની સાથે યજ્ઞદત્તનો સંબંધ છે, ભાવિકાળની ભોજન ક્રિયાની સાથે વિષ્ણુમિત્રનો સંબંધ છે. અહીંયાં ભિન્ન કાળોની સાથે સંબંધ હોવાથી દેવદત્ત આદિ અર્થોમાં ભેદ છે. સુમેરૂનો પણ જ્યારે ભિન્ન કાળ સાથે સંબંધ થાય ત્યારે ભેદ માનવો જોઈએ. આ રીતે એકાંતવાદનો આશ્રય લઈને શબ્દનય કાળ ભેદથી જ્યાં અર્થ એક છે, ત્યાં ભેદ માનવા લાગે છે. દેવદત્ત આદિ અર્થ ભિન્ન હતા અને તેનો ભિન્ન કાળની ક્રિયાઓની સાથે સંબંધ હતો તે વસ્તુ તરફ ઉપેક્ષા કરી દે છે. કાળ જ નહીં કારક અને લિંગ આદિનો ભેદ હોવા છતાં પણ શબ્દનય
જ્યારે એકાંત રૂપે અર્થના ભેદને કેવળ માનવા લાગે છે, ત્યારે શબ્દાભાસ થઈ જાય છે. સમભિરૂઢાભાસ :
પર્યાયધ્વનીનામધેયનીનીત્વમેવ સલુન: સમરૂઢમાર (99), यथा इन्द्रः शक्रः पुरन्दरः इत्यादयः शब्दा भिन्नाभिधेया एव भिन्नशब्दत्वात् करिकुरंगशब्दवदिति।
99. પ્રતિ માસમમાષત્તે-પર્યાયધ્વનીનામમિણેયનીનીત્વમેવ ક્ષીર્તિલામ: II૭૨૮ યથા-ફા, શ, પુર: રૂલ્યા: શલ્લા fમન્નામધેયા હવ, પિન્નશબ્દસ્વાત, करिकुरङ्ग-तुरङ्गशब्दवदित्यादिः ।।७-३९।। यः पर्यायशब्दानामभिधेयनानात्वमेवाभिप्रैति एकार्थाभिधेयत्वं पुनरमुष्य सर्वथा तिरस्कुरुते स तदाभासः समभिरुढाऽऽभासः ।।३८ ।। (प्र.न.तत्त्वा.)