________________
૨૨૮
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કાળમાં પણ સત્ય છે. જ્યાં પટ, પત્થર, લોઢું આદિનો સ્થિર રૂપમાં અનુભવ થાય છે, ત્યાં પણ જ્વાલાના દૃષ્ટાંતને લઈને કેવળ ક્ષણિક પર્યાયોને માનવા અને સ્થિર દ્રવ્યનો નિષેધ કરવો અયુક્ત છે. એકાંતથી ક્ષણિક પર્યાયોનો સ્વીકાર કરવાથી બૌદ્ધ મત જુસૂત્રાભાસ છે. શબ્દાભાસ : ___ कालादिभेदेनार्थभेदमेवाभ्युपगच्छन् शब्दाभास:98), यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादयः शब्दा भिन्नमेवार्थमभिदधति, भिन्नकालशब्दत्वात्तादृक् सिद्धान्यशब्दवदिति।
અર્થ કાલ આદિના ભેદથી અર્થનો ભેદ જ માનવાવાળો અને અભેદનો નિષેધ કરવાવાળો શબ્દાભાસ છે. જેમ કે, સુમેરૂ હતો, છે, હશે ઇત્યાદિ શબ્દ ભિન્ન અર્થને જ કહે છે. ભિન્ન કાળના વાચક શબ્દ હોવાથી આ પ્રકારના સિદ્ધ અન્ય શબ્દોની જેમ.
એક અર્થનો ત્રણેય કાળની સાથે સંબંધ રહે છે. તેથી કાળનો ભેદ હોવાં છતાં પણ અર્થનો સર્વથા ભેદ નથી હોતો. જે પર્યાયનો એક ક્ષણ સાથે સંબંધ છે, તે જ પર્યાયનો અન્ય ક્ષણોની સાથે સંબંધ નથી રહી શકતો. દ્રવ્ય અનેક ક્ષણોની સાથે પણ સંબંધ રાખી શકે છે. તે કાળ ભિન્ન હોવા
98. ફતવામાાં વર્ત-તહેન તથ તમેવ સમર્થયમાનસ્તકામાસ: TI૭-૩૪ યથાबभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेवार्थमभिदधति, भिन्नकालशब्दत्वात्, तादृक्सिद्धान्यशब्दवदित्यादिः ।।७-३५।। तद्भेदेन-कालादिभेदेन, तस्य-ध्वनेः, तमेव-अर्थभेदमेव, समर्थयमानस्तदाभासः शब्दनयाऽऽभास इत्यर्थः । अयं भाव:योऽभिप्राय: कालादिभेदेन शब्दस्यार्थभेदमेव समर्थयते, द्रव्यरूपतयाऽभेदं पुन: सर्वथा तिरस्करोति स शब्दनयाऽऽभासः ।।३४।। अत्रानुमाने बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकाला: शब्दा भिन्नमेवार्थमभिदधति इति पक्षः। “भिन्नकालशब्दत्वात्' इति हेतुः। “तादृक्सिद्धान्यशब्दवद्" इति दृष्टान्तः। अनेनानुमानेन कालादिभेदेनार्थमेव स्वीकुर्वन् त्रिष्वपि कालेषु विद्यमानमप्यभिन्नं द्रव्यं सर्वथा तिरस्कुर्वनभिप्रायविशेषः शब्दनयाऽऽभासः ।।३५ ।। (प्र.न.तत्त्वा.)