________________
સપ્તભંગી
૨૭ ૧
જેનભાવની સાર્થકતાઃ
सप्तभंग ए दृढ अभ्यासी, जे परमारथ देखई रे। जस कीरति जगि वाधई तेहनी,जइन भाव तस लेखई रे ।।४-१८ ।।
ગાથાર્થ ઃ આ સપ્તભંગીનો દઢ અભ્યાસ કરીને જે જે વિદ્વાન પુરુષ પરમાર્થને (પદાર્થોના યથાર્થ સ્વરૂપને) જાણે છે, તેની યશોગાથા અને કિર્તિ આ જગતમાં વૃદ્ધિ પામે છે. અને તેનો જ જૈનભાવ સાર્થક થાય છે. (સફળતા પામે છે.) (૪-૧૮)12)
કહેવાનો સાર એ છે કે, નિતાર્થ વહે છે – આ ઢાળોનો ફલિતાર્થ (સારાંશ) જણાવે છે કે - આ સપ્તભંગી, સાત નય, નિશ્ચયનય, વ્યવહારનય, ત્રિપદી આ બધાં જ પારમાર્થિક રૂપે જાણવા યોગ્ય છે. આ જ જૈનદર્શનનો સાર છે. આ સમજમાં આવે તો જ વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવે અને વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજાય તો જ મિથ્યાજ્ઞાન નષ્ટ થાય છે. સર્વાદિ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે. તેના માટે આ સપ્તભંગી આદિ ભાવોનો દઢ (મજબૂત) અભ્યાસ કરવો આવશ્યક છે.
આ જ વાતને ગ્રંથકારશ્રી સ્વયં જ કરે છે - ઉપર સમજાવેલા તે સાત ભાંગા (સપ્તભંગી) છે, તેનો જે જે વિદ્વાન પુરુષ દઢ અભ્યાસ કરે છે અને તેના અનુસંધાનમાં આવતા સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગ, પ્રમાણસપ્તભંગ, ત્રિપદી, ભેદભેદ, નિત્યાનિત્ય, સામાન્ય વિશેષ, અસ્તિનાસ્તિ ઈત્યાદિ પ્રકારોથી ખૂબ વિસ્તાર કરવા પૂર્વક જે પરમાર્થ રૂપે (જેવો છે તેવો યથાર્થ) જગતના સ્વરૂપને જાણે છે. તથા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આદિ નવ તત્ત્વો અને છ દ્રવ્યોનું પરમાર્થ 12. ો - નિતાર્થ ફૂડું છછું - અહિયા ને સપ્તમં તે કૃઢ અગ્યાર સત્તાધેશ વિનાશ, नयसप्तभंग प्रमाणसप्तभंग इत्यादि भेदई घणो अभ्यास करी, जे परमार्थ देखइ, जीवाजीवादि परमार्थ रहस्य समजइ, तेहनि यशकीर्ति वाधइ। “जे माटई स्याद्वादपरिज्ञानइं ज जैननई तर्कवाद का यश छइ। अनइं जैनभाव पणि तेहनो ज लेखइ। जे मार्टि निश्चयथी सम्यक्त्व स्याद्वाद परिज्ञाने ज छइ।" उक्तं च सम्मतौ - चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं, निच्छयशुद्धं ण याणंति |૩-૬૭ (સા.પ્ર.) - વોથ ઢાત એવા ટેવાયો, મનડું સતપંગળીનું સ્થાપન વુિં I૪-૨૪