________________
સપ્તભંગી
૨ ૫૭
ભાંગાનું એકાંત નિદર્શન દૂષિત કરે છે -
__ निषेधप्रधान एव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम् ।।४-२६।। (शब्दो यदि प्रधानभावेन निषेधमेवाभिदध्यात् तर्हि विधिबोधको न स्यात्, अप्रधानभावेन विधि बोधयतीति चेत्, कुत्रचित् प्रधानभावेन बोधकत्वमन्तराऽन्यत्राप्रधानभावेन बोधकत्वा-सम्भवात्, तस्माद् निषेधप्रधान एव शब्दः इति एकान्तोऽपि न समीचीन इति भावः ।।२६।।)
જો શબ્દ પ્રધાનતાએ નિષેધનું જ કથન કરશે, તો તે વિધિબોધક નહીં થાય. “શબ્દ અપ્રધાનભાવે વિધિનો બોધ કરે છે.” એમ કહેશો, તો તે યોગ્ય નથી. કારણ કે, કોઈ સ્થળે પ્રધાનભાવે બોધક થયા વિના અન્ય સ્થળે અપ્રધાનભાવે બોધક બનવું શક્ય નથી, તેથી “શબ્દ નિષેધ પ્રધાન જ છે.” એવો એકાંત પણ સમીચીન (ઉચિત) નથી.
હવે તૃતીય ભાંગાના એકાંતનું ખંડન કરતાં કહે છે કે,
क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ।।४-२७।। (अयं शब्द: 'स्यादस्त्येव घट: स्यान्नास्त्येव घटः' इत्याकारकं क्रमार्पितोभयमेवाभिधत्ते રૂત્યપિ ન સાધુ //ર૭ II)
આ શબ્દ “સ્વાદસ્પેવ ઘટ: યાત્રાસ્યવ ઘટઃ” ઈત્યાકારક ક્રમથી વિધિ-નિષેધ ઉભય પ્રધાન જ છે. એવું કથન પણ સમીચીન નથી. આ વાતને હવે દઢ કરે છે.
अस्य विधि-निषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यबाध्यमानत्वात् ।।४-२८।। (अस्य-शब्दस्य विधिप्राधान्येन निषेधप्राधान्येन च स्वातन्त्र्येणानुभूयमानत्वात्, 'क्रमादुभयप्रधान एवायम्' इति तृतीयभङ्गैकान्तोऽपि न कान्तः ।।२८।।)
શબ્દ વિધિની પ્રધાનતાએ અને નિષેધની પ્રધાનતાએ સ્વતંત્રતયા અનુભવમાં આવે છે. તેથી શબ્દ ક્રમથી ઉભય પ્રધાન જ છે, એવો એકાંત તૃતીય ભાંગો પણ સુંદર નથી.
હવે ચોથો ભાંગાના એકાંતનું ખંડન કરતા કહે છે કે,
युगपद्विधि-निषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति वचो न चतुरस्रम् ।।४-२९।। (असौ शब्दो विधिरूपमर्थं निषेधरूपमर्थं च युगपत्प्राधान्येन