________________
૧૮૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આરોહણ કરે?” તે “સમભિરૂઢ' શબ્દનો અર્થ છે. એવો અર્થ અનુયોગદ્વાર સૂત્ર-૧૫રમાં કર્યો છે. કહેવાનો મતલબ એ છે કે, જે શબ્દ ઉચ્ચરિત થાય છે, તે શબ્દ તેના વ્યુત્પત્તિ અર્થમાં જ પ્રમાણરૂપ હોય છે. તેના મતમાં વ્યુત્પત્તિ નિમિત્ત જે પ્રવૃત્તિ નિમિત્ત માનવામાં આવે છે. તેથી ઘટ શબ્દથી વાચ્ય જે અર્થ, તે કુટ-કુંભ આદિ શબ્દોથી વાચ્ય નથી થતો.
તત્ત્વાર્થસૂત્રમાં પણ કહ્યું છે કે, “સત્યુ કર્યેષુ સંમ: સમઢ:” વર્તમાનપર્યાયાપન્ન ઘટાદિ રૂપ અર્થોમાં ઘટાદિ શબ્દોનો પોતાનો અર્થ છોડીને અન્ય અર્થોમાં સંક્રમ-ગમન નથી થતો, જેમ કે, ઘટ શબ્દનો સંકેત વિદ્યમાન (ઘટન) ચેષ્ટાત્મક ઘટરૂપ સ્વાર્થને છોડીને કુટ-કુંભ આદિ અર્થનું અભિધાન નથી કરતો. કારણ કે, કુટ-કુંભાદિ અર્થ ઘટ શબ્દનો અભિધેય નથી. જો કુટ-કુંભાદિ અર્થ પણ ઘટ શબ્દનો અભિધેય બની જાય તો સર્વસંકરાદિ દોષ ઊભો થઈ જશે. તેથી એક શબ્દનો અભિધેય અર્થ તેનાથી અન્ય શબ્દનો અભિધેય નથી હોતો. સમભિરૂઢ નય પણ શબ્દનયની જેમ ભાવનિક્ષેપાનો જ સ્વીકાર કરે છે. હવે એવંભૂતનયનું સ્વરૂપ જોઈશું. (૭) એવંભૂતનય :
આ નયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્ક ભાષામાં બતાવ્યું છે કે,
शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः। યથેનમનમન્નિઃ (80) 79. અસ્થાપિ - ૩૫તતો બાવનિક્ષેપ વિષમત: 80. શબ્દાનાં સ્વપ્રવૃત્તિનિમિતપૂજિયા_વિષ્ટમથે વાવ્યત્વેનાડુપઋત્રેવંપૂd: II૭-૪૦ || यथेन्दनमनुभवन्निन्द्रः, शकनक्रियापरिणत: शक्रः, पूरणप्रवृत्तः पुरन्दर इत्युच्यते ।।७-४१।। शब्दानाम्-इन्द्रादिशब्दानां स्वप्रवृत्ति-निमित्तीभूतक्रिया-विष्टमर्थइन्द्रादिशब्दप्रवृत्तौ निमित्तीभूता या इन्दनादिक्रिया तद्विशिष्टमर्थं यो वाच्यत्वेनाभ्युपगच्छति, क्रियाऽनाविष्टं तु उपेक्षते स एवंभूतः। अयं हि इन्दनादिक्रियापरिणतमर्थं तत्क्रियाकाले इन्द्रादिशब्दवाच्यमभिमन्यते। समभिरूढस्तु इन्दनादिक्रियायां विद्यमानायामविद्यमानायां च इन्द्रादिशब्दवाच्यत्वमभिप्रैति इत्यनयोर्भेदः ।।४० ।। (प्र.न. तत्त्वा.)