________________
૨૧૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
नैगमाभासः धर्मिधर्मादीनामेकान्तिकपार्थक्याभिसन्धिर्भेगमाभास:(94), यथा नैयायिकवैशेषिकदर्शनम्। (जैनतर्कभाषा)
અર્થ : ધર્મી અને ધર્મ આદિના ભેદને એકાંત રૂપે પ્રતિપાદન કરવાવાળો અભિપ્રાય નગાભાસ છે. જેમ કે, નૈયાયિક અને વૈશેષિકનું
દર્શન.
આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય બે ધર્મ છે. આત્મા સાથે તે બંનેનો અભેદ છે. તેથી આ બંને ધર્મોનો પણ પરસ્પર કથંચિત્ અભેદ છે, જે . આ બંનેને સર્વથા ભિન્ન કહે છે, તે પ્રમાણથી વિરુદ્ધ હોવાને લીધે નૈગમાભાસ છે. ન્યાય અને વૈશેષિક દર્શન મુજબ ધર્મ અને ધર્મી આદિમાં અત્યંત ભેદ છે. તેમના મત પ્રમાણે અવયવ અને અવયવીનો, ગુણ તથા ગુણીનો, ક્રિયા અને ક્રિયાવતુનો, જાતિ અને વ્યક્તિનો અત્યંત ભેદ છે. પરંતુ આ મત પ્રમાણોથી વિરુદ્ધ છે. ગો અને અશ્વમાં જે પ્રકારે ભેદ છે, તે રીતે ઘટ અને કપાલ આદિ અવયવ અને અવયવીમાં, ઘટ ગુણી અને તેના રૂપ આદિ ગુણમાં, ભેદનો અનુભવ નથી થતો. આ બધામાં પરસ્પર ભેદ અને અભેદ છે. સંગ્રહાભાસઃ સત્તાતં વીર્વા: સવિશેષાન્નિરાવક્ષા: સંગ્રહામાસ: (95)
94. ઘર્મચારીનાઐતિપાર્થવચાઈમર્નિંગમાડડમાસ: ૭-૧૨ યથા-માન સર્વ-વૈતન્ચે પરસ્પરમત્યન્ત પૃથપૂતે રૂઢિઃ II૭-૨ાા (અ.સ.વી.) ગારિપન धर्मिद्वय-धर्मधर्मिद्वययोः संग्रहः। तथा च द्वयोर्धर्मयोः, द्वयोधर्मिणोः, धर्म-धर्मिणोर्वा विषये ऐकान्तिकभेदाभिप्रायो यः स नैगमाऽऽभास इत्यर्थः ।।७-११।। (प्र.न.तत्त्वा.) एवं ‘पर्यायवद् द्रव्यं वस्तु च परस्परमत्यन्तं पृथग्भूते' सुखजीवयोश्च परस्परमात्यन्तिको भेद इत्याकारको योऽभिप्रायविशेषः स नैगमाऽऽभास इत्यर्थः ।।७-१२।। 95. एतदाभासमाहुः- सत्ताद्वैतं