________________
૧ ૩૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો કરવામાં આવે તે અભિન્ન અંશ ગમનય કહેવામાં આવે છે.
ઉપચાર” પણ નેગમનયનો જ પ્રકાર છે. મુખ્યનો અભાવ હોવા છતાં પણ પ્રયોજન દ્વારા ઉપચાર પ્રવર્તિત થાય છે. તે ઉપચાર પણ સંબંધાવિનાભાવ, સંશ્લેષસંબંધ, પરિણામપરિણામિસંબંધ, શ્રદ્ધા-શ્રદ્ધેય સંબંધ, જ્ઞાન-ય સંબંધ, ચારિત્ર-ચર્યા સંબંધ ઈત્યાદિ સ્વરૂપ છે (32). જગતમાં જેટલા પણ ઓપચારિક વ્યવહાર પ્રવર્તિત છે, તે બધાં જ આ નયના આધારે પ્રવર્તિત છે. નગમનયને અભિમત ચાર નિક્ષેપ :
નૈગમનયના લક્ષણ અને પ્રકારનું નિરૂપણ કર્યા પછી “નગમનય” ને અભિમત કેટલા નિક્ષેપ છે? તેનું ઉદાહરણ સહિત વિવરણ ન રહસ્ય ગ્રંથના આધારે કરવામાં આવે છે.
अस्य च चत्वारोऽपि निक्षेपा अभिमता नाम, स्थापना, द्रव्यं, भावश्चेति। घट इत्यभिधानमपि घट एव, "अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया" इति वचनात्। वाच्यवाचकयोरत्यन्तभेदे प्रतिनियतपदशक्त्यनुपपत्तेश्च। घटाकारोऽपि घट एव, तुल्यपरिणामत्वात्, अन्यथा तत्त्वायोगात्, मुख्यार्थमात्राऽभावादेव तत्प्रतिकृतित्वोपपत्तेः। मृत्पिण्डादिर्द्रव्यघटोऽपि घट एवान्यथा परिणामपरिणामिभावानुपपत्तेः। भावघटपदं चासंदिग्धवृत्तिकमेव।। ભાવાર્થ :
કોઈપણ શબ્દના વ્યાકરણાદિ અનુસાર સંભવિત જેટલા પણ અર્થ હોય છે, તેને નિક્ષેપ કહેવાય છે. તે અર્થોનું જ્ઞાન કરાવવા માટે તેને લક્ષણ અને વિભાજન દ્વારા પ્રતિપાદન પણ નિક્ષેપ પદાર્થ છે. જેનો 32. मुख्याभावे सति प्रयोजननिमित्ते चोपचारः प्रवर्तते। सोऽपि सम्बन्धाविनाभावः, संश्लेषः सम्बन्धः, परिणामपरिणामिसम्बन्धः, श्रद्धाश्रद्धेय सम्बन्धः, ज्ञानज्ञेय सम्बन्धः, चारित्रचर्या सम्बन्धश्चेत्यादि। (નયાના પપદ્ધતિ:)
सन्धावि