________________
યવાદ
૯૯
પરરૂપથી નાસ્તિત્વ, તે બંનેનો “ચાયૅવ પદા” ઈત્યાકારક વિધાન દ્વારા એક સાથે યુગપ) જ વિધાન થઈ જાય છે. નય વાક્યમાં ” “ ચીતિ બદ:” ઈત્યાકારક વિધાન દ્વારા કેવળ “અસ્તિત્વ ધર્મનું જ પ્રતિપાદન થાય છે. આમ, પ્રમાણ વાક્ય
અને નય વાક્ય વચ્ચે તફાવત છે. પ્રશ્ન. પ્રમાણ વાક્યનો આકાર “સત્યેવ પટ:” એવો હોય તો પણ
અગાઉ બતાવ્યા પ્રમાણે બોધ થઈ જાય છે, તો પછી “ચાત્' પદ
વધારે કેમ રાખ્યું છે? ઉત્તર પ્રમાણ વાક્યમાં “ચા” પદ અધિક નથી, પરંતુ આવશ્યક જ છે.
કારણ કે, જો તે રાખવામાં ન આવે તો દુર્નય વાક્યમાં પ્રમાણ વાક્યનું લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ આવે છે. દુર્નય વાક્યનો આકાર “મફ્લેવ યદ:” જ છે. દુર્નય વાક્ય વસ્તુના સ્વાભિપ્રેત અંશ-ધર્મથી અતિરિક્ત અંશોનો અપલાપ કરે છે.
તેથી પ્રમાણ વાક્ય : “ચર્ચેિવ ધટ:” નય વાક્ય : યાતિ પટ: દુર્નયવાક્ય: સત્યેવ પદા” આ પ્રકારે ત્રણે વાક્યોની વચ્ચે વિવેક છે. પ્રમાણ વાક્યથી વસ્તુનો સમગ્રતયા બોધ થાય છે. નય વાક્યથી વસ્તુને સાપેક્ષિત એક ધર્મનો બોધ થાય છે. દુર્નય વાક્યથી વસ્તુનો એકાંતિક એક ધર્મને બોધ થાય છે, જે મિથ્યા છે. પ્રમાણ વાક્ય, નય વાક્યથી ગર્ભિત હોય છે.(11) અને દુર્નય વાક્યથી દૂરીત હોય છે. (અર્થાત્ નય વાક્યોનાં સમૂહરૂપ જ પ્રમાણ વાક્ય હોય છે, અને પ્રમાણ
11. प्रमाणवाक्यं नयवाक्यगर्भितं निर्दूषणं दुर्नयवाक्यदूरितम्। स्यादेवयुक्तं जिनराजशासने सतां चमत्कारकरं भवेन किम्? ।।२।।