Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा. ४ बान्धवासहायकत्वे धनमित्रवणिग्दृष्टान्तः ३५ परावर्तितेन मुनिना सह तत्र गतः । तस्य मुनेर्देशनां श्रुत्वा स वणिग् वदतिभगवन् ! अहं प्रवजितुमिच्छामि, परं तु यावत् स्वजनं पृष्ट्वा समागच्छामि, तावदिह भवता स्थेयम् । इत्युक्त्वा स्वगृहं गत्वा स वणिग् बान्धवान् भार्यां च वदतिअत्रापणे मम व्यवहारेण लाभः स्वल्पो भवति, अतो देशान्तरं गन्तुमिच्छामि, मम द्वौ सार्थवाही मिलितौ। एकः सार्थवाहो मूलद्रव्यमर्पयति, ईप्सितस्थानं नयति, न चोपार्जिते वित्ते भागं गृह्णाति, द्वितीयो मूलद्रव्यं नार्पयति, अर्जितं सकलं गृह्णाति, तस्मात् केन सह गन्तव्यम् ?। बान्धवैरुक्तम्-प्रथमेन सार्थवाहेन सह भवान् व्रजतु । वणिक उनके लौटने की प्रतीक्षा में वहीं पर बैठा रहा । जब महाराज लोटकर वापिस वहीं से होकर निकले तब वणिक् उनके साथ गया
और उद्यान में जाकर उसने मुनिराज से धर्मदेशना का पान किया। देशना सुनकर उसने मुनिराज से कहा - महाराज ! मैं दीक्षा लेना चाहता हूं, परन्तु घरवालों से भी राय ले लूं, अतः जब तक मैं वापिस लौट कर न आजाऊँ तब तक आप यहीं पर विराजे रहें। ऐसा कह कर वह वणिक् वहाँ से अपने घर आकर पत्नी एवं बन्धुजनों से कहने लगा कि सुनो-मुझे इस दुकान में कोई अधिक लाभ नहीं हो रहा है इसलिये मेरा विचार देशान्तर जाने का है । मुझे दो सार्थवाह मिले हैं। उनमें एक सार्थवाह मूल द्रव्य को देता है और यथेच्छस्थान पर पहुँचा देता है तथा उपार्जित में से आधा भाग भी नहीं चाहता है। और दूसरा सार्थवाह मूलद्रव्य नहीं देता है तथा समस्त उपार्जित को રાહ જોઈને એજ સ્થળે બેસી રહ્યા. જ્યારે મહારાજ ભિક્ષા લઈને એ રસ્તેથી પાછા ફર્યા ત્યારે વણિક તેમની સાથે સાથે ગયા અને બગીચામાં જઈ તેણે મુનિરાજ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળીને તેણે મુનિ રાજને કહ્યું- મહારાજ ! હું દીક્ષા લેવા ચાહું છું. પરંતુ મારી પત્ની તેમજ સગા વહાલાંની સંમતિ લઈ આવું. આથી જ્યાં સુધી હું પાછો ન ફરું ત્યાં સુધી આપ અહીં જ બિરાજજો. એવું કહીને તે વણિક ત્યાંથી પિતાને ઘેર આવ્યો અને પત્ની તેમજ બંધુજનેને કહેવા લાગ્યું કે, મને આ દુકાનમાં કેઈ અધિક લાભ મળતું નથી, આથી મારો વિચાર પરદેશમાં જવાનો છે. મને બે સાર્થવાહ મળી ગયા છે. એમાં એક સાર્થવાહ મૂળદ્રવ્ય આપે છે અને મારી ઈચ્છા પ્રમાણેના સ્થાને પહોંચાડી દે છે, છતાં કમાણીમાંથી કાંઈ પણ લવાની ઈચ્છા રાખતા નથી. જ્યારે બીજે સાર્થવાહ મૂળદ્રવ્ય તે આપતા નથી પણ ઉપાજીત કરેલ બધું હડપ કરી જવાનું કહે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨