________________
(૧૦) એમ આઠ ભેદ છે, અને વિજય, અભિભાવ પરાભવ, પરાજય એમ પર્યાયે છે, તેને નિક્ષેપ છ પ્રકારે છે. અહિંયા લેકના આઠ પ્રકારના નિક્ષેપ છતાં ભાવ નિક્ષેપમાં ભાવ લેકનો અધિકાર છે. તે છ પ્રકારને આદાયિક ભાવ વિગેરે છે. તે આદયિક ભાવવાળા કષાય લેકવડે અધિકાર છે અને તે સંસારનું મૂળ છે.
શિષ્યને પ્રશ્ન–આ બધું શા માટે કહ્યું.?
ઉત્તર–તેને એટલે દયિક ભાવ કષાય લેકને પરાજ્ય કરે. (કેપ વિગેરે થાય છે તેને દાબી દેવા) લેકના -નિક્ષેપ પછી વિજયના છ પ્રકારે નિક્ષેપ છે તે કહે છે – लोगो भणिओ दव्वं, खित्तं कालोअ भावविजओ अ भव लोग भावविजओ, पगयं जह बझई लोगो
વિ. Mr. / ઘણી લેક દ્રવ્ય ક્ષેત્ર, કાળ, અને ભાવ, વિગેરેનું વર્ણન કરે છે.
ચર્તવિશતિ સ્તવ-(વીસ ભગવાનનું સ્તવન જેનું બીજું નામ લોગસ્સ) છે, તે બીજે આવશ્યક છે. તેનું આ વશ્યક સૂત્રની નિક્તિમાં વિસ્તારથી વર્ણન કરેલું છે.
શિષ્યની શંકા–આ વાચાની કઈ જાતની યુક્તિ છે? કે લેકનું ત્યાં વર્ણન કરેલું છે. અને અહીં તેને શું સંબંધ છે? - ઉત્તર–અહી અપૂર્વકરણ (આઠમું ગુણસ્થાન) થી