________________
(૧૩૯) "इन्द्रियाणि न गुप्तानि, लालितानि न चेच्छया । मानुष्यं दुर्लभं पाप्य, न मुक्तं नापि शोषितम् । १।"
જેણે ઇન્દ્રિયને કબજે લીધી નથી અથવા ઈચ્છાનુસાર તે ઇંદ્રિયને વિષય સુખમાં જેડી નથી તેણે મનુષ્ય પણું પામીને - ન ભોગ ભેગવ્યા ને ત્યાગ વૃત્તિ સ્વીકારી (આ બધાને કહેવાને સાર એ છે કે સાધુએ સાધુ વેષ ધાર્યા પછી ગમે તેટલાં કઈ આવે; તે પણ ધીરજ રાખી સંયમ પાળવું.)
જેઓ ઉપર કહેલી અશરત (સંસારી વિષય સુખ) રતિથી દુર થયેલ છે, અને ઉત્તમ રતિ (ચારિત્રમાં પ્રેમ વાળા) છે, તે કેવા હેય છે તે બતાવે છે. विमुत्ता हु ते जणा, जे जणा पारगामिणो, लोभमलोभेण दुगुंछमाणे लढे कामे नाभि गाहइ ७४
દ્રવ્યથી એટલે ધન. સગાના અનેક રીતના પ્રેમથી મુકાયેલા અને ભાવથી વિષય કષાયથી પ્રત્યેક સમયે છુટતા સાધુએ જે ભવિષ્યકાળમાં વધારે વધારે નિલભી બને છે, તે પુરુષ સર્વ પ્રાણીને સમાનભાવે ગણી નિર્મમત્વવાળા બની (સંસારથી) પારગામી બને છે. પાર તે મોક્ષ છે, કારણકે, સંસાર–સમુદ્રના કિનારે જવાની વૃત્તિના કારણે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ છે, તે ત્રણને પાર કહે છે. જેમ, લેકમાં સારા વરસાદને ચેખાને વરસાદ કહે છે