Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 268
________________ (૨૪) कमिजासि तिबेमि ॥ नारई सहई वीरे, धीरे न सहई रतिं । जम्मा अविमेण धीरे, तम्हा वीरे न ર૬ શા (. ૧૮) સંસારી જડ વસ્તુમાં મારાપણાની મતિ તેને જે સાધુ પરિગ્રહના કડવાં ફળને જાણે છે, તે છેડે છે. તે પરિગ્રહ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે, તે બંને પ્રકારની પરિગ્રહની બુદ્ધિ છોડવાથી અંતરને ભાવ પરિગ્રહ પણ નિષેધ કર્યો, અને પરિગ્રહની બુદ્ધિ વિષયને પ્રતિષેધ કરવાથી બહાર દ્રવ્ય પરિગ્રહ પણ તજવાને કહ્યા અથવા કાકુન્યાયે લઈએ તે એમ અર્થ થાય છે, જે પરિગ્રહના વિચારનું મલિન જ્ઞાન છેડે, તેજ પરમાર્થથી બહાર અને અંદરને પરિગ્રહ છોડે છે, તેને અર્થ આ છે. સંબંધ માત્રથી ચિત્તના પરિગ્રહની કાળશિને અભાવ છે. જેમ નગરમાં સાધુ રહે, અથવા પૃથવી ઉપર બેસે, છતાં જેમ જનકલ્પી મુનિને નિષ્પરિગ્રહતાજ છે, તેમ સ્થવિર કલ્પીને પણ જાણવું, તેથી શું સમજવું તે કહે છે. જે મુનિ જાણે છે કે મમાં મુખ્ય વિનને હેત તથા સંસાર ભ્રમણનું કારણ છે, તે પરિગ્રહ મમત્વથી છુટવાના વિચારવાળે છે, તેજ દેખતે છે, તેણે જ મેશને માર્ગ જ્ઞાનાદિક જોયું છે, તે કષ્ટ પથ છે. અથવા દષ્ટ ભય લઈએ તે સાતે પ્રકારને ભય જે

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290