________________
(૨૪) ક્ષય કરવાને ઊદ્યમ કરનારા મેક્ષાભિલાષીઓને કર્મ ક્ષય કરવાની વિધિ બતાવનાર પણ છે, તે મેઘાવી, કુશળ, વીર મુનિ છે, તથા જે પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ. એમ ચાર પ્રકારનાં બનેથી મેક્ષ કરાવે, અથવા તેને ઉપાય બતાવે; તે શાયિ પણ છે, તે પુર્વનાં વાય સાથે જોડવું;) એટલે, જે જીવ હત્યાને દુર કરે છેદને જાણે તે મૂળ ઉત્તર પ્રકૃતિના ભેદેવડે ભિન્ન, તથા ગનિમિત્તે આવતી કર્મપ્રકૃતિ, તથા, કષાય-સ્થિતિવાળી કર્મની બંધાતી આવ
સ્થાને જાણે છે. બાંધવું; સ્પર્શ કરે; નિધન કરવું નિકાચિત કરવું. આ કર્મ પરિણામને આશ્રયી બંધાય છે, અને સારા ભાવથી તેને નાશ થાય છે, એ બંનેને તે જાણે છે.
પ્રસ—આ ફરીથી કેમ કહ્યું?
ઉત્તર-પુનરૂક્ત દોષ લાગતો નથી; કારણકે, એનાવડે કર્મ છોડવાનું બતાવ્યું છે.
પ્રશ્નઉપર બતાવેલા ગુણોવાળે સાધુ છમસ્થ કહે કે, કેવળી કહે?
ઉત્તર–ઉપરનાં વિશેષણ કેવળી સાધુને ન ઘટે, માટે, છમસ્થ કે, તે કેવળની શી વાત.
પ્રશ્ન-કુશલ સાધુના કેવા ગુણે હવા જોઈએ? A ઉત્તર–કુશળ એટલે, જેણે ઘાતિકને સંપૂર્ણ ય કર્યો છે, તે તીર્થકર અથવા, સામાન્ય કેવળી છે. .