Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો ! શ્રુતજ્ઞાન ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૩
આગમ ગ્રંથ ભાષાંતર
'આચારાંગ સૂત્ર ભાગ - ૨
: દ્રવ્ય સહાયક : પૂ. આ. શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ. આ. શ્રી અભયશેખરસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તિની
પૂ.સા. શ્રી મહાનંદાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા.શ્રી વિરાગ રત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી
બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
-टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 015 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 | જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | 028 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
018
020
हार
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
520
034
().
324
302
196
190
202
480
30 | શિન્જરત્નાકર
श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन
| पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧
પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર
| સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સ. પૂ. અક્ષયવિજયજી
228
60
218
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
स
पू. लावच
218.
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-
टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056| विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
| श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
. श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
|
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/४. श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो
१४. श्री हिम्मतराम महाशंकर जानी | 376
4. 14.
060
322
532
Page #5
--------------------------------------------------------------------------
________________
075
076
સંગીત નાટ્ય રૂપાવલી
077
1 ભારતનો જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય
079
શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 बृह६ शिल्प शास्त्र भाग - १
081 बृह६ शिल्प शास्त्र भाग - २
082 ह शिल्पशास्त्र भाग - 3
O83 आयुर्वेधना अनुभूत प्रयोगो भाग-१
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૧
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૨
084 ल्याए 125
ORS विश्वलोचन कोश
086 | Sथा रत्न छोश भाग-1
0875था रत्न छोश भाग-2
હસ્તસગ્રીવનમ્
088
089
090
એન્દ્રચતુર્વિશનિકા
સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
शुभ.
शुभ.
गुभ.
गुभ.
शुभ
श्री साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री विद्या साराभाई नवाब
श्री साराभाई नवाब
सं.
श्री मनसुखलाल भुदरमल
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
पू. कान्तिसागरजी
श्री वर्धमान पार्श्वनाथ शास्त्री
गु४.
शुभ.
गुठ
शुभ,
गु४.
सं.हिं श्री नंदलाल शर्मा
गुभ.
गुभ.
सं
सं.
श्री बेचरदास जीवराज दोशी
श्री बेचरदास जीवराज दोशी
पू. मेघविजयजीगणि
पू.यशोविजयजी, पू. पुण्यविजयजी
आचार्य श्री विजयदर्शनसूरिजी
374
238
194
192
254
260
238
260
114
910
436
336
230
322
114
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६७ (ई. 2011) सेट नं.-३
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम
कर्त्ता / टीकाकार
संपादक / प्रकाशक
91
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग - १
वादिदेवसूरिजी
92 स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना
93
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग-३
वादिदेवसूरिजी
94
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग-४
वादिदेवसूरिजी
95 स्याद्वाद रत्नाकर भाग - ५
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना
96 | पवित्र कल्पसूत्र
साराभाई नवाब
टी. गणपति शास्त्री
टी. गणपति शास्त्री
वेंकटेश प्रेस
क्रम
97 समराङ्गण सूत्रधार भाग - १
98 | समराङ्गण सूत्रधार भाग - २
99 भुवनदीपक
100 गाथासहस्त्री
101 भारतीय प्राचीन लिपीमाला
102 शब्दरत्नाकर
103 सुबोधवाणी प्रकाश
104 लघु प्रबंध संग्रह
105 जैन स्तोत्र संचय - १-२-३
106 सन्मति तर्क प्रकरण भाग १,२,३
107 सन्मति तर्क प्रकरण भाग-४, ५
108 न्यायसार न्यायतात्पर्यदीपिका
109 जैन लेख संग्रह भाग - १
110 जैन लेख संग्रह भाग-२
111 जैन लेख संग्रह भाग-३
112 | जैन धातु प्रतिमा लेख भाग-१
113 जैन प्रतिमा लेख संग्रह
114 राधनपुर प्रतिमा लेख संदोह
115 | प्राचिन लेख संग्रह - १ 116
बीकानेर जैन लेख संग्रह
117 प्राचीन जैन लेख संग्रह भाग-१ 118 प्राचिन जैन लेख संग्रह भाग - २
119 गुजरातना ऐतिहासिक लेखो - १
120 गुजरातना ऐतिहासिक लेखो २ 121 गुजरातना ऐतिहासिक लेखो-३ 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - १
123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - ५ 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स 126 विजयदेव माहात्म्यम्
पुण्य
भोजदेव
भोजदेव
पद्मप्रभसूरिजी
समयसुंदरजी
गौरीशंकर ओझा
साधुसुन्दरजी
न्यायविजयजी
जयंत पी. ठाकर
माणिक्यसागरसूरिजी
सिद्धसेन दिवाकर
सिद्धसेन दिवाकर
सतिषचंद्र विद्याभूषण
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
कांतिविजयजी
दौलतसिंह लोढा
विशालविजयजी
विजयधर्मसूरिजी
अगरचंद नाहटा
जिनविजयजी
जिनविजयजी
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन जिनविजयजी
भाषा
सं.
सं.
सं.
सं.
सं.
सं./अं
सं.
सं.
सं.
सं.
हिन्दी
सं.
सं./गु
सं.
सं,
सं.
सं.
सं.
सं./गु
सं./गु
सं./हि
सं./हि पुरणचंद्र नाहर
सं./हि
पुरणचंद्र नाहर
सं./हि
पुरणचंद्र नाहर
सं./ हि
सं./हि
सं./हि
सं./हि
सं./गु
सं./गु
सं./गु
अं.
सुखलालजी
मुन्शीराम मनोहरराम
हरगोविन्ददास बेचरदास
हेमचंद्राचार्य जैन सभा
ओरीएन्ट इन्स्टीट्युट बरोडा
आगमोद्धारक सभा
अं.
अं.
अं.
सं.
सुखलाल संघवी
सुखलाल संघवी
एसियाटीक सोसायटी
जिनदत्तसूरि ज्ञानभंडार
अरविन्द धामणिया
यशोविजयजी ग्रंथमाळा
यशोविजयजी ग्रंथमाळा
नाहटा धर्स
जैन आत्मानंद सभा
जैन आत्मानंद सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
भावनगर आर्चीऑलॉजीकल डिपा.
जैन सत्य संशोधक
पृष्ठ
272
240
254
282
118
466
342
362
134
70
316
224
612
307
250
514
454
354
337
354
372
142
336
364
218
656
122
764
404
404
540
274
414
400
320
148
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754 84 194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय
सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182 384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
|
पृष्ठ 304
122
208 70
310
शा
462 512 264
| तीर्थ
144 256
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण
| संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव
| पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी
संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक
पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय
गिरिधर झा
न्याय संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम्
पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध
शिवराज | ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
75 488 | 226 365
संस्कृत
190
480 352 596 250
391
114
238 166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
क्रम
विषय
|
भाषा
पृष्ठ
पुस्तक नाम काव्यप्रकाश भाग-१
| संपादक / प्रकाशक पूज्य जिनविजयजी
181
| संस्कृत
364
182
काव्यप्रकाश भाग-२
222
183
काव्यप्रकाश उल्लास-२ अने ३
330
184 | नृत्यरत्न कोश भाग-१
156
185 | नृत्यरत्र कोश भाग-२
___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति
श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव
248
504
संस्कृत
पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत
श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला
448
188
444
616
190
632
| नारद
84
| 244
श्री चंद्रशेखर शास्त्री
220
186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक
| संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक
संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी 192
जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया
संस्कृत हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
422
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
304
श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर
446
|414
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी
409
476
सिंघी जैन शास्त्र शिक्षापीठ
444
संस्कृत संस्कृत/गुजराती
श्री डी. एस शाह
| ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
_S
.
-
આચારાંગ સૂત્ર.
-
મળ નિર્યુક્તિ અને ટીકાને આધારે ભાષાંતર
(ભાગ ર )
લેખકમુનિરાજ શ્રી માણેક મુનિજી.
શેઠ ગીરધરલાલ ડુંગરશી, . સેક્રેટરી. શ્રીમાન મેહનલાલજી જૈન . જ્ઞાન ભંડાર
ગેપીપરા–સુરત, * અમલઆવૃત્તિ ૧ લી ] વીર સં. ૨૪૪૮ પ્રિત ૭૦૦
“જૈન વિજય” પ્રિન્ટીંગ પ્રેસમાં મુલચંદ સનદાસ
કાપડિયાએ છાપ્યું–સુરત.
મૂ૯ય ૧-૮-૦
Page #12
--------------------------------------------------------------------------
________________
આરાચાંગ સૂત્ર બીજા ભાગની પ્રસ્તાવના
- પ્રથમ ભાગમાં શસ્ત્ર પરીણા નામનું પહેલું અધ્યયન ટકાના ભાષાંતર સાથે છપાઇ ગયેલ છે. તેમાં નવ અધ્યયનનું વર્ણન પાંત્રીસમે પૃષ્ટ આપેલ છે. આ બીજા ભાગમાં લોકવિજય, નામનું અધ્યયન આવેલ છે. તેના છ ઉદેશ છે તે દરેક દિશામાં શું અધિકાર છે તે નિયુકિત કારે બતાવેલ છે તે અનુક્રમણિકામાં જોવાશે. મુખ્યત્વે લેક એટલે સંસારી જીવ જે કારણોથી અશુભ કર્મ બાંધી ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તેવું મિથ્યાત્વ અવિરતી કરાય વગેરે અશુમ કૃત્ય સાધુ ન કરે તે આ અધ્યયનને સર છે. ટોક કાર મહારાજે અમારા જેવા બાળ બુદ્ધિના માટે કેટલું વિસ્તારથી લખાણ કર્યું છે. અને તે વાંચતાં આત્માને કેવી અધ્યાત્મ શાંતિ થાય છે. અને તે એકેક પદ વાંચતાં આપ આપ સમજશે. સૂત્રને અર્થ ન સમજાય, ત્યાં તેમણે ભાવાર્થ પણ મુકેલ છે તે છતાં વર્તમાન કાળના જીવને વધારે સરળ થવા કાઉંસમાં પણ ખુલાસો કરેલ છે. દૃષ્ટાંત પણ કોઉસમાં મુકેલ છે. એટલું છતાં જીવોને વધારે સુખમ થાય તેવું વધારે વિદ્વાન હોય તે કરી શકે તેમ છે. સમજવું અને સમજાવવું એમાં ઘણે ભેદ પડે છે. માટે ટીકા સાથે રાખીને વેંચનાર બંધુઓને જ્યાં ખામી માલમ પડે ત્યાં ટીપણ કરી અમને જણાવવું. કે ત્રીજા ભાગમાં સુધારો થાય.
૪. 07
Page #13
--------------------------------------------------------------------------
________________
સૂક
૧-૪
4-5
(૩)
વિષય અનુક્રમણિકા
વિષય.
પહેલા અધ્યયનમાં જીવનું અસ્તિત્વ બતાવી સંસારી જીવા જે અશુભકૃત્ય છે કાયના વધથી કરીને ક્રમ બાંધે છે, તેવુ જ્ઞાન પ્રથમ મુનિને આપેલુ તેના ત્રણ પાના સુધી સારું અહી આપે છે. બીજા અધ્યયનમાં તે બંધ સુનિ» ન કરવા, અને તે બધથી કેમ છુટવું તે આ ટેકવિજયમાં બતાવેલ છે તે લેાવિજયના ચાર અનુયાગદારનુ વર્ણન છે, તથા છ ઉદ્દેશામાં શુ વિષય છે, તે નિયુક્તિકાર ૧૬૩ ગાથમાં અતાવે છે.
(૧) સાધુએ દીક્ષ! લીત્રા પછી સ’સારી સાંના પ્રેમ ખેડવા જોઇએ.
(૨) સયમમાં અર્પણ ન કરવું; પશુ વિષષષષ્યની ઊપેક્ષા કરવી.
(૩) માન એ અથ સાર (ઉપયાગી) નથી; પણુ જાતિ વિગેરેના આઠે યુદ્ધને બુદ્ધિથી વિચ રીતે છેડવા જોઇએ. (૪) ભેગમાં પ્રેમ ન કરવા, વિગેરેથી દુ:ખ પડશે; તે તમા માહિતને પડતાં છો. બતાવશે. (૫) સ’સારથી ફ્રુટેલા મુનિએ સયમ--નિર્વોડ માટે ગૃહસ્થોના આશ્રય લેવા..
(૬) તે ગૃહસ્થના પરિચય થતાં ભમત્ત થાય; તા, હૈ દડવા જોઇએ. કમળ પાણી-ાવમાં ઉત્પન્ન
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષય.
થયા છતાં ઊંચું ( તરતું ) રહે છે, તેમ સાધુએ
નિર્લેપ રહેવું. ૭-૧૦ ક વિજય તથા સૂવમાં આવેલ ગુણ મૂળ તથા - સ્થાનના નિક્ષેપો નિ. ગા. ૧૬૪-૬૭માં છે. ૧૧-૪૬ ૧૬૮થી ૧૮૦ સુધી તેનું વર્ણન છે. કશાયના નિક્ષેપ
નિ. ૧૮૧માં છે. " ૭ સંસારને નિ. ૧૮૨ નિક્ષેપે છે. ૪૮-૧૧૨ કર્મના નિક્ષેપા તથા તેની વર્ગનું તથા બંધનું વર્ણન
નિ. ગા. ૧૮૩-૮૪ તથા બહારની ગાથાઓમાં છે. લેભીના અશુભ વેપાર સુવ ૬૩ સુધી બતાવે છે. તથા નિ. ૧૮૫-૮૬માં ઉપદેશ અપાય છે કે ઇચિની
શક્તિ ન હણાય ત્યાં સુધી ધર્મ સાધી લો. ૧૧૩-૧૨૧ સૂ. ૬૦-૭૦ માં શરીરને મોહ મુકવા કહે છે અને
ક્ષણની અમૂલ્યતા બતાવે છે. ૧૨૭ : પ્રથમ ઉદેશો સમાપ્ત થયે. ૧૨૮–૧૪૬ લોભીનાં દુખ વીતરાગીના સુખે બતાવે છે. ૧૪૮ બીજો ઉદેશે સમાપ્ત થયે, ૧૪-૧૫૮ ઉંચ નીચ ગેત્રિને અથવા કોઈ પણ જાતને અહંકાર
કે દીનતા ન કરવી. ૧૫-૧૬૦ સમિતિનું વર્ણન. ૧૬-૧૭૬ ખેડવાલા અંગોની દુર્દશા બતાવે છે તે જાણીને
શરીરને પણ મોહ ઉત્તમ મુનિઓ મુકી સંસાર તરે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય.
પૃષ્ઠ ૧૭૭-૧૩ સંસારને તરવા માટે ગુણ ભોગ ત્યાગવા મુનિને
, ઉપદેશ આપે છે. . ૧૪ ચેાથે ઉદ્દેશ સમાપ્ત થયો ૧૯૫૨૦૦ મુનિ ગૃહ પાસે ગોચરી વિગેરે લેવા જવું પડ્યું
* દેષિત વસ્તુ ન લે. ર૦૧-૨૦૭ કર દેષોનું વર્ણન ૨૦૮ સાધુએ પ્રતિજ્ઞા ન કરવી. - ૨૮-૨૧૪ ઊત્સર્ગ અપવાદનું વર્ણન એકાંત ન ખેંચવું. ૨૧૫-૨૧૯ મુનિએ પરિગ્રહ મૂછ ન રાખવી તેનું શંકા સમાધાન ૨૨૦-૨૩૮ કામનું વર્ણન અને તેનાં દુખે તથા મુનિને બોધ ૨૩૮ પાંચમે ઉદેશે પરેશ થયો ૨૩૮ ગૃહસ્થ સાથે ભમરા ન રાખવું ૨૪૦ એક પાપથી બીજા પાપ પણ લાગે માટે મુનિએ વીર
" બનીને રાગષ છોડવા ૨૫૪ યોગ્ય મુનિએજ કથા કરવી ૨૫૫ ચાર પ્રકારની કથાનું વર્ણન ૨૫- ૬૭ મુનિ બધામાં સમાન ભાવ રાખી ઉપદેશ કરે તેથી
પિતે કશામાં ન બંધાય
શ્નો ઉદ્દેશ સમાપ્ત થશે
Page #16
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્ર.
અશુદ્ધ વીતરાય આચાર્ય
વીતરા આચાર્ય કરા
રક્ષાના
રક્ષાનાં ગામ બના
ગમ તે
મતા
નારા, પર્યાપ પણ
નારી પર્યાય
રવીનાદ
सेत
સ્યાદવાદ सत्त ફકે
અદા
આદ
સારું
સત્તા
જાય
ન જાય
પારિ શુભ
શુભ
भावे ભાવ મૂળ ત્રણ પ્રકાર છે. આદયિક: ઉપદેશ અને આદિ મળી છે. તેમાં પ્રથમનું કહે છે,
भाव
Page #17
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
લીટી
અશુદ્ધ
. બધા
સ્થા पीरिआ
બધાનું
સ્થા घोरिओं
જેસૂઈ
યાય, છે બેગમ લેવા.
થાય છે, નિગમ
લેવા,
ચારત્ર વિસી વાસીથી
પી
.
ચારિત્ર વાસીથી વાસીમાં
થી ઇર્યા છે કહયું છે કે સુખ છે તે થીપણુ
સુખનું
અલ્પ મૂળમાં તેથી
ગુણ :
મૂળનું તથા ગુણ મૂળ અપ્રાપ્તિ નાખે
પાધિ
નબે
૮૮
૧૦
Page #18
--------------------------------------------------------------------------
________________
લીટી
શુદ્ધ,
અશુદ્ધ કૃત્ય ગુર
કાળમાં કન
કાળમાં નહીં કાન ,
રામ
કાન,
કાનથી
ને
*
ર
ર
૧૦:
मे
૧૧૫
કે જે
૧૧૮ ૧૨૭ ૧૨૮
લે
કણું ખુલી અને
આવે
એએ સતત
સતત તે ઘણું
તે ઘણું प्रथमोदेश. અશક્ત,
અશક્તચિત
ईए બતાવ્યું
કારણકે તે આત્મા સાથે કાંઈક અંશે એકપણે છે. જોડલાં જે.
જેલાંને શત્રુસંયમ છે, તેમાં અરતિ કરે. ઉપમ
ઊદય
૧૩૧
તે
૧૩ર
૧૩૩
૧૩૪
"
Page #19
--------------------------------------------------------------------------
________________
| લીટી
૧૪
૧૩૫
في
૧૩૭
مم
- હતા
૧૩૭
مم
मुक्त
અશુદ્ધ
યુદ્ધ,
આ વિભક્તિના પરિણામથી અર્થ લઈએ તે સમયમાં પણ મુનિના
मुणिणो
હતા ન ધારે પાળવાં જોઈએ. પણ ન પાળે
મુ ૭૪
७४ सूत्र
છે તેથી જા
હું કરે છે.
અથવા ચારના ગામમાં વસે છે અથવા ભાગ લેવા ચોરે સાથે જાય છે.
ચેકડું
काला
૧૪૪
ચેક બાંગે
ભેગે
भओ
मओ
૧૫૫ ૧૫૬ ૧૭૨
उभ सोइट આ ૫ પાઠ
१७९
૧૮૨, ૧૮૩ ૧૮૪
ચક रोगैरंकु
: .
૧૮૧
સાંજર
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૦)
લીટી
પષ્ટ ૧૮૩
૧૪
અશુદ્ધ
* શુદ્ધ જવું,"
જવું છે ? કે ડું લાવે તે ભિક્ષા લાવ, ભાત થયે છે અમે જરા લુણ માફક ખાતા નથી પણ અન્ન લાવ; એમ ઉદ્ધત છાત્ર માદક ન બોલવું.
નેન गंद्य
गंध અશુદ્ધ
અવિશુદ્ધ
ઉદ્દ ચચિત્ત
૧૮૬
ને
પદ
સચિત
9 5 2 2 2 2 જ ક "
लोधा
लोया
ભવભ તુરગમાફિક
ममा ગ્રહ
)
પાપ,
પામ
૨૩૧
२४९
मेण
मणे
૨૪૮
૧૮
અમારા
આભારે
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૫) જ્ઞાન પ્રચારની ચિજના.
સૂત્ર ટીકાના સરળ ભાષાંતરે. જિનેશ્વર દેવે ભવ્ય જીના ઉપકારના અર્થે સમ વસરામાં બિરાજમાન થઈને દેવ મનુષ્યની સભામાં સંસાર સમુદ્રમાંથી તરવા ઉપદેશ આપ્યો. તે પ્રવચન છે. તેમાં મુખ્ય આચારાંગ છે. તેમાં સન દર્શન ચરિત્ર તપ અને વીર્ય એ પાંચ આચારનું વર્ણન હોવાથી ચતુર્વિધ સંધને ઉપયોગી જાણ ગણધર ભગવંતે એ સૂત્રની રચના કરી. તેના ઉપર ભદ્રબાહુ સ્વામી ની નિયુક્તિ છે. અને કેટલાક સૂ ઉપર પૂર્યાં ચાના ભાષ્ય છે. (દશવૈકાલિક માં મૂળ સૂવ નિકિત અને ભાગ્ય ત્રણે છે.) તે દરેક ઉપર જિનેશ્વર કહેલા અર્થ રૂપ ટીકા છે. એટલે મૂળ ભાષ્ય અને નિકેત દરેકની ટીકા છે. આ સૂત્રની પંચાંગી પ્રમાણ હોવાથી શ્રીમાન સાગરાનંદ સૂરિએ પરમ કરૂની બુદ્ધિથી વાંચના અને તેની સાથે શુદ્ધ સરળ ઉપદેશ આપી આ સૂત્ર છપાવવા યોજના કરાવી, તેમને માટે ભાગ શ્રેમાન દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તથા આચમદિય સમિતિ તરફથી બહાર પડેલ છે. પરંતુ સંસ્કૃત નહિ જાણનારા માટે આ ઉપયેગી ન થઈ શકે તેમ ધારી ને આ જ્ઞાન ભંડાર તરફથી બને ત્યાં સુધી પૂર્ણ ભાષાંતર છપાવી બહાર પાડવા જના થઈ છે. તેમાને દશવૈકાલિક. પ્રથમ ભાગ છપાઈ જવાથી વહેચાઈ ગયે. પરંતુ નીચલા ભાગે ૨-૩-૪– છપાતાં સૂત્ર સંપૂતે ર થવા આવ્યું છે.
તથા આચારાંગ ને પ્રાય ૭ ભાગ થવાના છે. તેમાં પહેલે બીજો ભાગ તૈયાર થયા છે. બાકીના પાંચ અનુક્રમે છપાશે.
Page #22
--------------------------------------------------------------------------
________________
(૧૬)
સાધુ સાધ્વીને ભણવા ચેગ્યિ સગવડ. જ્યાં સાધુ સાધ્વીને રાખી ભણાવવાની તજવીજ હાય તેવા દરેક શહેરમાં એક અથવા વધારે સ્થળે પાંચ પાંચ કાપી દરેક પુસ્તકની ભણવા માટે આપવાની છે. એટલે તેવા ગામ શહેર અથવા પરાવાળે આ ભંડારના સેક્રેટરીને પત્ર લખી ભેટનાં પુસ્તકા પોતાના ખર્ચે ભગાવી લેવા.
માના માટે એવી ચેાજના છે કે જે ધર્માત્મા શ્રાવકો ૧૦૦ રૂપિ આ જ્ઞાન ભંડારને જ્ઞાન પ્રચારક ખાતે આપે તેના નામથી તેની ઇચ્છા નુસાર તેના ગામમાં અથવા બીજે સ્થળે તેના નામથી ૫-૫ પુસ્તક આપવાં. હાલ નીચલાં ગામા પસદ કરવમાં આવ્યાં છે.
(૧) ઝઝેરી નગીનદાસ ઘેલાભાઇ તરકથી પાલીતાને પસંદ કર” કરવામાં આવ્યુ છે, એટલે મેાતીશાહ શેઠની ધર્મશાળાના મુનીમ માહનલાલભાઇ મારફતે મુકવાં.
(૨) ભાવનગર-કું વજીભાઈ તથા ગીરધરભાઇ કાપડીયાની સલાહનુસાર, (૩) અમદાવાદ–ખાલાભાઈ કકલભાઈ તથા જૈન વિદ્યાશાળાના અધિકારીએ.
(૪) પાટણ–જામનગર- વઢવાણુ-લીમડી.
(૫) પાલણપુર (૬) મેસાણા (૭) પાલી
(૮) વડાદરા- વિગેરેમાં ત્યાંનાં આગેવાન શ્રાવકોની મારફતે મુકવાં છે તેથી દરેક શ્રીમતને પ્રાના કરવાની આચાર ́ગના ખીજા પાંચ ભાગ છાપવા ત્રણ હજારની જરૂર છે, માટે ૩૦ ધર્માત્મા પુરૂષ પોતાનાં નામ અમર કરવા તાકીદે લખી જણાવશે.
વેચાતાં મંગાવનારે ભંડારના સેક્રેટરીને લખવુ, અને અગાઉથી નાણાં માકલનાર ઝવેરી કીરચ'દ નગીનચંદ સુરત ગોપીપુરા કરી લખવું. ગ્રા. નાનચંદ કરતુરચંદ લીબડીવાલા,
Page #23
--------------------------------------------------------------------------
________________
ॐ नमो वीतरायगाय ।
અાચારોગ સૂન.
મળ નિયુક્તિ અને ટીકાને આધારે ભાષાંતર
(ભાગ રજો.). નમ: શ્રી નાના નાના . उक्ताचार प्रपञ्चाय, निष्प्रपञ्चायतायिने ॥१॥
શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર થાઓ. જેઓ પર્યાય (આત્માના ઉત્તમ ગુણે) વડે નિરંતર વધેલા છે. તથા ઓચારને વિસ્તાર જેમણે કહ્યું છે તથા સંસારી પ્રપંચ (રાગદ્વેષ) થી સર્વથા મુક્ત છે અને સર્વ જીના રક્ષક છે. शस्त्रपरिज्ञा विवरणमति गहनमिती वकिल वृतं
[ .. श्रीगन्धह स्तिमित्रैर्विवृणोमिततोऽहमवशिष्टम्॥१॥
શસા પરિજ્ઞા નામનું પહેલું અધ્યયન જે ઘણું ગંભીર છે, તેનું વિવરણ ગંધ હસ્તિ નામના શ્રેષ્ઠ આચાયે કહેલું છે તેમાંથી હું કઈક વિશેષ ખુલાસે કરું છું. તે પહેલું
Page #24
--------------------------------------------------------------------------
________________
(૨)
અધ્યયન પૂર્વે કહી ગયા. હવે બીજું અધ્યયન કહેવાય છે. એ તેને આવી રીતને સંબંધ છે.
આ સંસારમાં મિથ્યાત્વ-ઉપશમ-ક્ષય-ક્ષય ઉપશમ એ ત્રણમાંથી કોઈ પણ સમ્યફત્વ–પ્રાપ્ત થએલા જ્ઞાની સાધુ પુરૂષને અત્યંત એકાન્ત બાધા રહિત પરમાનંદરૂપ સ્વતત્વનું સુખ જે આવરણ રહિત જ્ઞાન દર્શન (કેવળજ્ઞાન કેવળદ
ન) પ્રાપ્ત થએલાને મોક્ષનુજ કારણ છે. અને આશ્રવને નિરોધ અને નિર્જરની પ્રાપ્તિ છે. તથા મૂળ-ઉત્તર એવા બે ભિન્ન ગુણે છે એવું ચારિત્ર છે અને બીજા બધા વતની વૃત્તિ (નિર્વાહ) ને કલ્પ ઉત્પન્ન કરેલ છે, તથા નિવિદને બધા પ્રાણને સંઘટ્ટન પરિતાપ અપદ્રાવણ વિગેરેથી દુઃખ ન દેવારૂપ જે સર્વોત્તમ ચરિત્ર છે. તે ચારિત્રની સિદ્ધિના માટે આ અધ્યયન છે.
મરણના અભાવના પ્રસંગથી પાંચભૂત રહિત (ચેતનરૂપ) આત્માને ધર્મ કેવળજ્ઞાનની પ્રાપ્તિ છે, જેથી એવા ચારિત્રની તથા આત્માની તથા આત્માના ગુણજ્ઞાનની તથા મેક્ષની પ્રાપ્તિ માટે આ સૂત્રનું અધ્યયન છે તે બતાવ્યું છે
ઉપરના વાક્યથી જ્ઞાન પ્રાપ્તિ” તેથી બ્રહસ્પતિના નાસ્તિક મતનું ખંડન કર્યું, કારણ કે તે પાંચ ભૂત માને છે તે ભૂતે જડ છે. અને આત્મા ચેતન છે. તેને ગુણજ્ઞાન છે તે બતાવ્યું છે. આ પ્રમાણે સામાન્યથી જીવનું અસ્તિ
Page #25
--------------------------------------------------------------------------
________________
(૩)
ત્ત્વ સ્વીકારી વિશેષપણાથી જીવને મેક્ષ ખતાવવાથી માદ્ધ વિગેરે મતનું ખંડન થયું. કારણ કે જીવ ત્રણે કાળમાં હોય તા તેના મેાક્ષના સભવ થાય.
એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ વિગેરે ભેદવાળા જીવાને મતાવી અનુક્રમે સમાન જાતીયવાલા ૫ત્થરની શીલા વિગેરેની ઉત્પત્તિ હરસ મસા જે માંસના અફ્રા છે, તેની માફક પૃથ્વીકાયની ઉત્પત્તિ છે.
અવિકારવાળી ( પડતર ) જમીન ખેાઢવાથી. દેડકાની માક પાણીની ઉત્પત્તિ છે, તથા વિશેષ ઉત્તમ આહારથી વધવું; અને વિપરીત આહારથી હાનિ થવી. તેજ પ્રમાણે અભક ( બાળક ) ના શરીરની માફક અદ્મિની તુલના છે.
બીજાના પ્રેરેલા અટક્યા વિના અનિયત (એક સરખી નહી) એવી તિરછી ગતિવાળા ગાય ઘેાડાની માફક પવન અતાવ્યા. અળતા ( સ્ત્રીઓના શણગરમાં વપરાતા લાલ રંગ ) થી, તથા ઝાંઝરથી શણગારેલી જુવાન સ્ત્રીની લાતથી વિકાર પામતા કામીપુરુષની માફક વનસ્પતિ ખીલે છે. એ પ્રમાણે અનેક પ્રયાગો છે, તથા ઊંચા અભિપ્રાયથી માથુ. ઉઘાડીને ( ખુલાસાથી ) સૂક્ષ્મમાદર-એકેન્દ્રિય બે ત્રણ ચાર ઇન્દ્રિયવાળા, તથા પાંચ ઇન્દ્રિયવાળા સંજ્ઞી તથા અસી તથા પર્યોંસા તથા ઋપર્યાપ્તા વિગેરે જીવાના ભેદે ખતાવી; તથા તેમનાં શસ્ત્ર સ્વ અને પરકાચવાળાં ખતાવી તેના વધમાં મધ,
Page #26
--------------------------------------------------------------------------
________________
(૪)
અને કર્મથી છુટવા વિરતિ બતાવી, તેનેજ ચારિત્ર બતાવ્યું એટલે જીવની રક્ષા કરવી; તેજ ચારિત્ર છે અને જીવરક્ષા કરનારજ ચારિત્રને અનુભવે છે, તેવું પહેલા અધ્યયનમાં બતાવ્યું છે અને આ બીજા અધ્યયનમાં બતાવ્યું છે કે –
શસ્ત્રપરિજ્ઞા નામના અધ્યયનને સૂત્રઅર્થથી ભણેલા સાધુને અધ્યયનમાં બતાવેલા પૃથ્વીય વિગેરે જીવેના ભેદને માનતે તેની રક્ષાનાં પરિણામવાળે સર્વ ઉપાધિથી શુદ્ધ, અને તેના ઉત્તમ ગુણથી છત થઈ ગુરુએ વદીક્ષારૂપપંચમહાવત જેને અર્પણ કર્યા છે, તેવા સાધુને જેમ જેમ રાગાદિકષાયવાળા લેક, અથવા શબ્દાદિ વિષયલેક (રાગશ્રેષમાં, અથવા ઇન્દ્રિયના વિષયમાં રંજીત થયેલા છો)ને વિજય થાય છે. અર્થાત્ જે સાધુ રાગદ્વેષ, તથા ઇન્દ્રિયની રમણતામાં રાગી ન થાય. તેણે લેક જ કહેવાય, તે આ અધ્યયનમાં બતાવ્યું છે.
ટીકાકાર કહે છે કે –જેવું હું કહું છું, તેજ પ્રમાણે નિયુક્તિકારે પણ અધ્યયનને અર્વાધિકાર શસ્ત્ર પરિસ્સામાં પૂર્વે કહે છે, તે સૂત્ર આ છે. "लोओजह बज्झइ जह य तं विजहियवं"
આ પદવડે સૂચવ્યું છે કે, “લેક (સંસારી-જી) જેમ બંધાય છે, તેમ સાધુએ ન બંધાતાં તે બંધના કારણને છોડવા જોઈએ;” તેથી પૂર્વે પહેલા અધ્યયનમાં બંધ
Page #27
--------------------------------------------------------------------------
________________
બતાવ્યું તેમ આ બીજા અધ્યયનમાં બંધને છેડવાનું સૂચવ્યું; એટલે શસ્ત્રપરિજ્ઞામાં બંધ, અને લોકવિજયમાં બંધથી છુટવાનું બતાવ્યું છે તે સંબંધ છે.
તેના ચાર અનુગદ્વાર છે. તેમાં સૂત્ર અને અર્થનું કહેવું, તે અનુગ છે, તેનાં ચાર દ્વાર (ઉપાયે વ્યાખ્યાંગ) કહેવાં. તે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય છે. ઉપક્રમ બે પ્રકારે છે. શાસ્ત્ર સંબંધી, શાસ્ત્રીય અને લેક સંબંધી તે લૈકિક છે. -
નિક્ષેપા ત્રણ પ્રકારના છે. ઓઘ, નામ અને સૂત્રાલાપક નિષ્પનિક્ષેપ એમ ત્રણ ભેદ છે. અનુગમસૂત્ર, અને નિિિક્ત એમ બે પ્રકારે છે, નનૈગમ વિગેરે છે. શાસ્ત્રીય ઉપક્રમ,
- આ ઉપકમમાં અર્થ અધિકાર બે પ્રકારે છે. અધ્યયન અને ઉદેશાને અર્થ અધિકાર છે, તેમાં અધ્યયનને અર્થ અધિકારશ પરિસ્સાના પાને ૩૫ મેં કહ્યું છે, અને દરેક ઉદ્દેશાને અધિકાર નિર્યુક્તિકાર પિતે કહે છે. सयणे य अदबत्तं, बीयगंमिमाणो अ अत्थ सारो। भोगेसु लोग निस्साइ, लोगे अममिज्जया चेव
જિ. . શા. પહેલા ઉદ્દેશાના અર્થ અધિકાર (વિષય)માં માતા- પિતા વિગેરે સંસારી-સગામાં સાધુએ પ્રેમ ન કર. (ન કર, એ મૂળ સૂત્રમાં નથી, તે ઉપરથી લીધું છે,) તે
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે આગળ સૂત્ર આવશે કે, મારી માતા, મારા પિતા ઇત્યાદિ સાધુને ન જોઈએ.
બીજા ઉદ્દેશામાં સંયમમાં અદઢપણું (ઢીલાપણું) ને કરવું પણ વિષય અને કષાય વિગેરેમાં સાધુએ અદઢપણું કરવું અને તેજ સૂત્ર કહે છે કે, અરતિમાં બુદ્ધિમાન પુરુષ આસક્તિ ન કરે. 0 ત્રીજા ઉદ્દેશામાં માન એ અર્થ સાર નથી; કારણકે, જાતિ વિગેરેથી ઉત્તમ સાધુએ કર્મવશથી સંસારની વિચિત્રતા જાણીને બધા મદનાં ઠેકાણામાં પણ માન ન કરવું. (પિતાને ઊંચે ગણી બીજાનું અપમાન ન કરવું. કહ્યું છે કે—કેણ, શેત્રને વાદ કરનારા કેણ માનને વાદ કરનારા છે? - ચેથા ઉદ્દેશામાં કહે છે કે ભેગમાં પ્રેમ ન ધાર કારણ કે સૂત્રમાં કહેશે, સ્ત્રીઓથી લેકમાં દુઃખ પામશે. અને તેને મેહ નહિ છોડે તે તેથી તેમાં ભેગીઓને ભવિષ્યમાં થતાં દુખે બતાવશે.
પાંચમાં ઉદ્દેશામાં સાધુએ પિતાનાં સગાં ધન માન અને ભેગ ત્યાગ્યા છતાં સંયમ ધારક સાધુએ શરીરની પ્રતિપાલના માટે ગૃહસ્થાએ પિતાના માટે કરેલા આરંભથી બનેલી વસ્તુ લેવાની નિશ્રાએ વિચરવું. તેજ સૂત્ર કહેશે કે સમુસ્થિત અણગાર હેય વિગેરે જ્યાં સુધી નિર્વાહ કરે વિગેરે છે. છઠ્ઠા ઉદ્દેશામાં લેક નિશ્રામાં વિચરતા સાધુએ તે લેકે સાથે પહેલાં કે પછી પરીચય થયો હોય અથવા પરી
Page #29
--------------------------------------------------------------------------
________________
(૭)
ચય ન થયે હેય તે પણ મમત્વ ન કરે એટલે કમળ પાણીમાં ઉત્પન્ન થયા છતાં નિલેપ રહે છે, તેમ સાધુએ તે ગૃહસ્થોથી ગોચરી વિગેરેને સંબંધ છતાં પણ તેનાથી લેપવાળા થવું નહી. તે સૂત્ર કહેશે આ મારે છે તે મારાપણું મૂકે તેજ સાધુ છે વિગેરે તાત્પર્ય વાલું સૂત્ર આગળ કહેશે.
આ અધ્યયનનું નામ લેક વિજય છે હવે લેક અને વિજય એવા બે પદના નિક્ષેપો કરવા જોઈએ, તેમાં સૂત્ર આલાપક નિષ્પન નિક્ષેપમાં નિક્ષેપને ગ્ય જે સૂત્રપદે છે તેમના નિક્ષેપ કરવા, અને સૂત્રપદમાં બનાવેલ મૂળશબ્દ (ક) ને અર્થ કષાય નામને કહે છે તેથી લેકને બદલે કષાયના નિક્ષેપા કહેવા, જોઈએ તે પ્રમાણે નામ નિષ્પને ભવિષ્યનાં સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપમાં બતાવેલા સામર્થ્ય થી આવેલા નિક્ષેપામાં જે બતાવવાનું છે તે નિકિતકાર ગાથાને એકઠી કરીને કહે છે– लोगस्स य विजयस्स य, गुणस्स मूलस्स तह य
નિજ, જાર, જ જૂદા જ હતા.
- નિ. મા. ૨૪ લેકેને વિજયને, ગુણને, મૂળને, સ્થાનને, એ પ્રમાણે પાંચ શબ્દને નિક્ષેપ કરે જોઈએ. અને જે મૂળ છે તે સંસાર છે તેથી તેને નિક્ષેપ કરે જોઈએ. તે સંસારનું
Page #30
--------------------------------------------------------------------------
________________
(૮)
મૂળ કષાય છે. કારણ કે નરકના છ તિર્યંચના જીવે તથા મનુષ્ય અને દેવતા એ ચાર ગતિરૂપ સંસાર વૃક્ષનું જ સ્કંધ (થડ) છે, તથા ગર્ભ નિષેક કલલ અબ્દ(વીર્ય અને લેહીથી બંધાતુ શરીર) માંસની પેશી વિગેરે તથા જન્મ જરા ( બુઢાપા ) અને મરણ આ સંસારઝાડની શાખા (ડાળીઓ) છે, અને દ્રારિદ્ર વિગેરે અનેક દુખેથી ઉત્પન્ન થયેલા પાંદડાને સમૂહ છે. વળી વહાલાને વિયાગ, અપ્રિયને સંબંધ, પૈસાને નાશ, અનેક વ્યાધિ વિગેરે રૂપ સેંકડે કુલેને સમૂહ છે, તથા શરીર અને મન સંબંધી અત્યંત પીડાજનક દુઃખને સમૂહરૂ૫-ફળ છે. આ બધું સંસારરૂપ-ઝાડનું વર્ણન કર્યું, તે સંસાર-ઝાડનું મૂળ કષાયે છે. કારણકે, કષ એટલે સંસાર. અને આ એટલે લાભ. જેનાથી સંસારને લાભ થાય છે, તે કષાય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં નામ નિપન્ન નિક્ષેપમાં તથા સૂત્ર આલાપક નિપામાં જે જે પદને સંભવ થશે (જરૂર પડશે) ત્યાં ત્યાં તે તે પદ નિર્યુક્તિકાર સાચા મિત્ર બનીને વિવેકથી કહેશે. लोगोत्तिय विजआत्ति य, अज्झयणे लक्खणं तु
गुण मूलं ठाणंतिय, सुत्तालावेय निप्पण्णं ॥
મિ. . રવા
Page #31
--------------------------------------------------------------------------
________________
(૯)
લકવિજય, અધ્યયન, લક્ષણ, નિષ્પન્ન, ગુણ, મૂળ, સ્થાન, તથા સૂત્રલાપકમાં નિષ્પન્ન વિગેરે ટુંકમાં જે કહ્યું, તેનું વિવેચન કરે છે. ઉદ્દેશ પ્રમાણે નિર્દેશને ન્યાય છે, તે પ્રમાણે લેક, અને વિજ્યને નિક્ષેપ કહે છે. लोगस्स य निक्खेवो, अविहो छानहोउ विज
પકડા, भावे कसाय लोगो अहिगारो तस्स विजएणं ॥
. નિ. ભા. ૧૬ લેકને નિક્ષેપ આઠ પ્રકારે તથા વિજયને છ પ્રકારે છે. ભાવમાં કષાય લેકને અધિકાર છે, અને તેને વિજય કરવાને છે તે કહે છે. - જે દેખાય તે લેક (પા. ૩-૩-૧૯) સૂત્ર પ્રમાણે લુ ધાતુને લેક શબ્દ થયે છે.
લેકનું વર્ણન. ધમસ્તિકાય અધમસ્તિકાયથી વ્યાપ્ત થયેલ તમામ દ્રવ્યના આધારભૂત, વૈશાખસ્થાન એટલે, કમરની બે બાજુએ બને હાથ દઈને પગ પહેળા કરી ઊભા રહેલા પુરુષની માફક જે આકાશ, ખંડ કાર્યો છે, તે લે; અથવા ધર્મ, અધર્મ, આઇશ, જીવ, પુતૂળ એ પાંચ અસ્તિકાય. (પ્રદેશને સમૂહ) છે, તે લે. તે લેકને આઠ પ્રકારે નિક્ષેપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, પર્યાવ.
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧૦) એમ આઠ ભેદ છે, અને વિજય, અભિભાવ પરાભવ, પરાજય એમ પર્યાયે છે, તેને નિક્ષેપ છ પ્રકારે છે. અહિંયા લેકના આઠ પ્રકારના નિક્ષેપ છતાં ભાવ નિક્ષેપમાં ભાવ લેકનો અધિકાર છે. તે છ પ્રકારને આદાયિક ભાવ વિગેરે છે. તે આદયિક ભાવવાળા કષાય લેકવડે અધિકાર છે અને તે સંસારનું મૂળ છે.
શિષ્યને પ્રશ્ન–આ બધું શા માટે કહ્યું.?
ઉત્તર–તેને એટલે દયિક ભાવ કષાય લેકને પરાજ્ય કરે. (કેપ વિગેરે થાય છે તેને દાબી દેવા) લેકના -નિક્ષેપ પછી વિજયના છ પ્રકારે નિક્ષેપ છે તે કહે છે – लोगो भणिओ दव्वं, खित्तं कालोअ भावविजओ अ भव लोग भावविजओ, पगयं जह बझई लोगो
વિ. Mr. / ઘણી લેક દ્રવ્ય ક્ષેત્ર, કાળ, અને ભાવ, વિગેરેનું વર્ણન કરે છે.
ચર્તવિશતિ સ્તવ-(વીસ ભગવાનનું સ્તવન જેનું બીજું નામ લોગસ્સ) છે, તે બીજે આવશ્યક છે. તેનું આ વશ્યક સૂત્રની નિક્તિમાં વિસ્તારથી વર્ણન કરેલું છે.
શિષ્યની શંકા–આ વાચાની કઈ જાતની યુક્તિ છે? કે લેકનું ત્યાં વર્ણન કરેલું છે. અને અહીં તેને શું સંબંધ છે? - ઉત્તર–અહી અપૂર્વકરણ (આઠમું ગુણસ્થાન) થી
Page #33
--------------------------------------------------------------------------
________________
(૧૧)
અનુક્રમે ચઢી ક્ષપકશ્રેણિ (કેવળજ્ઞાન પામવાનું ધ્યાન જેમાં મેહને સર્વથા નાશ થાય છે.) એ ચઢનારા પુરૂષ જેમ અગ્નિ લાકડાંને બાળે તેમ પિતે કર્મરૂપી લાકડાને ધ્યાન રૂપી અગ્નિવડે બાળી મૂક્યાથી આવરણ રૂપ કર્મ નાશ થતાં નિર્મળ (કેવળ) જ્ઞાન પ્રાપ્ત થતાં દેવતાઓનું આસન કંપતાં તેઓના આવવાથી કેવળ જ્ઞાની પૂજ્ય પુરૂષ તરીકે પૂજાય છે. અને તેજ પુરૂષ જ્ઞાન વડે સર્વે નું હીત થવા ઉપદેશ આપે તે તીર્થ છે. તેને કરવાથી તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે અને તેમને સામાન્ય લેકથી વિશેષ એવા ત્રીસ અતિશયે પ્રાપ્ત થયા એવા અંતિમ તીર્થકર વદ્ધમાન સ્વામીએ (લગભગ પચીસે વર્ષ ઉપર) ત્યાગવા ગ્ય અને ગ્રહણ કરવા ગ્ય પદાર્થને ખુલાસે. કરવા દેવ અને મનુષ્યની સભામાં આચારાંગ સૂત્રને વિષય કહ્યું. અને તે સાંભળી તેમના મહાન બુદ્ધિવાલા ગણધરે, જેઓ અચિંત્ય શક્તિના પ્રભાવવાળા હતા. તેવા ગામ ઇંદ્રભૂતિ વિગેરેએ તે પ્રવચન (મહાન ઉપદેશના વાકાને સમૂહ) ને સર્વે જીવેના ઉપકાર માટે તેની સૂત્ર રચના કરી તેનું નામ આચારાંગ તરીકે પ્રસિદ્ધ થયું. અને આવશ્યકની અંદર રહેલું. ચતુર્વિશતિ સ્તવની નિર્યુક્તિ તે ત્યાર પછી હમણના કાળમાં થએલા ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે તેથી તે અયુક્ત છે કારણ કે પૂર્વ કાળમાં બનેલું આચારાંગનું વ્યાખ્યાન કરતાં પાછળથી થએલ ચતવિશતિ સ્તવને
Page #34
--------------------------------------------------------------------------
________________
(૧૨)
અધિકાર જોવાનું અથવા કહેવાનું કયાંથી આવે ! આવું કેઈ કેમળ બુદ્ધિવાળા શિષ્યને શંકાનું સ્થાન થાય તેનું આચાર્ય સમાધાન કરે છે કે આમાં કંઈ દેષ નથી કારણ કે આ નિક્તિને વિષય છે. અને ભદ્રબાહ સ્વામીએ પ્રથમ આવશ્યકની નિર્યુક્તિ કરી, ત્યારપછી આચારાંગની નિર્યુક્તિ કરી તેથી તેમ થાય તેમજ કહ્યું છે સૂવ. "आवस्सयस्स दसकालि यस्य तह उत्तर ज्झमायारे"
આવશ્યક-દશ વેકાલિક-ઉત્તરાધ્યયન તથા આચારાંગની નિતિ છે વિગેરે જાણવું–
વિજ્યના નિક્ષેપા નામ સ્થાપના છેલને દ્રવ્યમાં જ્ઞ શરીર વિગેરે સિવાય વ્યતિરિક્તમાં દ્રવ્યવડે દ્રવ્યથી અથવા દ્રવ્યમાં વિજયે તે છે, કે કડવે તી કસાએલે વિગેરે આષધથી સલેખમ વિગેરે રોગને વિજય થાય, અથવા રાજા કે મલ્લને વિજ્ય થાય તે દ્રવ્ય વિજય છે. ક્ષેત્ર વિજ્ય તે છ ખંડને ભરત વિગેરે ચકવર્તિઓ જીતે છે, અથવા જે ક્ષેત્રમાં વિજય થાય તે ક્ષેત્ર વિજય છે કાળવડે જે વિજ્ય થાય છે. તે જેમકે ભારતે સાંઠ હજાર વર્ષે આખે ભરતખંડ જયે તે કાળ વિજય છે કારણ કે તેમાં કાળનું પ્રધાનપણું છે. અથવા ભૂતક (ભરવાના) કામમાં એણે માસ અથવા જે કાળમાં વિજ્ય થયે તે પણ કાળ વિજય છે.
ભાવ વિજય તે દિયિક વિગેરે એક ભાવનું બીજા
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧૩)
ભાવમાં બદલાવવા વડે એટલે આપશમિક વિગેરેથી થતા વિજયનું સ્વરૂપ બતાવીને ચાલુ વાતમાં જે ઉપયોગી છે તે કહે છે.
અહી ભવ લેક મૂળસૂત્રમાં લીધેલ છે તેથી ભ વ લેકજ કહ્યું છે (છંદમાં માત્રા વધવાથી ભાવને બદલે ભવ લી. છે) (તે પ્રમાણે કહ્યું છે. નિર્યુક્તિ ગાથા ૧દ ના છેલ્લા બે પદમાં કહ્યું છે કે ભાવમાં કષાય લેકને અધિકાર છે વિગેરે જાણવું) તે આદચિકભાવ કષાય લેકને આપશમિક વિગેરે ભાવ લેક વડે વિજય કર (કષાયે મેહનીય કામના. ઉદયથી છે, તેને શાંત કરવા અથવા ક્ષય કરવા તે કહે છે.) ચાલુ વિષયમાં તેજ જાણવાનું છે. ટીકાકાર તેજ કહે છે. “આઠ પ્રકારને લેક અને છ પ્રકારને વિજયે એ બનેનું સ્વરૂપ પૂર્વે કહ્યું. તે બનેમાં ભાવ લેક અને ભાવવિજયથી જ અહી પ્રજન છે.” આઠ પ્રકારના કર્મ વડે લેક (જીને સમૂહ) બંધાય છે. અને ધર્મ કરવાથી મૂકાય છે. તે પણ આ અધ્યયનમાં બતાવ્યું છે. તે ભાવ લેક વિજય વડેજ શું ફળ છે તે બતાવે છે. विजिओ कसायलोगो, सेय, खुतो नयत्ति होइ । काम नियत्तमई, खलु संसारा मुच्चई खिप्पं ॥
નિ. બr, I૧૮
Page #36
--------------------------------------------------------------------------
________________
(૧૪)
જેણે કષાય લેકને વિજય કર્યો, તે સંસાથી જલ્દ મુકાય છે. તેથી કષાયથી દૂર રહેવું. તેજ કલ્યાણકારી છે. (ખુ અવ્યય “જ” ના અર્થમાં જ છે.)
પ્રશ્ન–કષાય લેકથી જ દૂર રહ્યો. તેજ સંસારથી મૂકાય છે કે બીજા કેઈ પાપના હેતુઓ છે. કે જે દૂર કરવાથી મેક્ષ મળે?
ઉત્તર–કામ એટલે સંસારી વિષયની જે બેટી બુદ્ધિ છે તે પણ નિવારણ કરવાથી જ મોક્ષ મળે છે?
નામ નિષ્પન્ન નિક્ષેપ પુરે થયે. હવે સૂત્ર આલાપક નિક્ષેપાને કહે છે તેને માટે સૂત્ર જોઈએ તે સૂવ નિર્દોષ ઉચ્ચારવું જોઈએ તે આ છે મૂળ સૂત્ર– "जे गुणेसे मुलढाणे जे मूलढाणे से गुणे" इत्यादि
જે ગુણ છે તે મૂળ સ્થાન છે અને જે મૂળ સ્થાન છે. તે ગુણ છે. એના નિક્ષેપ નિયુક્તિ અનુગમ વડે દરેક પદે નિક્ષેપ કરાય છે. તેમાં ગુણને પંદર ભેદે નિક્ષેપે છે. તે
व्वे खित्ते काले फल, पज्जव गणण करण अभासे। गुण अगुणे अगुण गुणे भवसील गुणे य भाव गुणे॥
( નિઃ ના.
છેલ્લા નામ ગુણ, સ્થાપના ગુણ દ્રવ્ય, ગુણ ક્ષેત્ર ગુણકાળ ગુણ ફળ ગુણ, પર્યવ ગુણ, ગણના ગુણ, કરણ ગુણ, અભ્યાસ
Page #37
--------------------------------------------------------------------------
________________
(૧૫)
ગુણ, ગુણ—અગુણ, અગુણ ગુણ, ભવ ગુણ, શીલ ગુણ, ભાવ ગુણ એમ પંદર ભેદ થયા તે ટુંકાણમાં કહ્યું. હવે સૂત્ર અનુગમ વડે સૂત્ર ઉચ્ચારતાં નિક્ષેપ નિતિના અનુગમ વડે તેના અવયવને નિક્ષેપ કરતાં ઉપઘાત નિર્યુક્તિ અવસર છે–તે ઉદ્દેશ વિગેરેના દ્વારની બે ગાથા વડે જાણવા. હવે સૂત્રને સ્પર્શ કરનારા નિર્યુક્તિને અવસર છે, તે નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્યાદિકને કહે છે. दव्य गुणो दव्यं चिय, गुणाण ज तं मिसं भवो होइ। सचिते अञ्चिते, मीसंमिय होइ दव्वमि ॥ नि. ग.
૭૦દ્રવ્યગુણ તે દ્રવ્ય તેિજ છે. પ્રશ્ન શા માટે? ઉત્તરગુણને ગુણપદાર્થમાં તેજરૂપે સંભવ થાય છે. • શંકા દ્રવ્ય અને ગુણમાં લક્ષણ અને વિધાનના ભેદથી ભેદ છે. તેજ કહે છે. દ્રવ્ય લક્ષણ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે. વિધાન પણ ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુળ વિગેરે છે. દ્રવ્યની વ્યાખ્યા કહી; અને ગુણની વ્યાખ્યા કહે છે. દ્રવ્યને આશ્રયી સાથે રહેનારા ગુણે છે, અને તેનું વિધાન જ્ઞાન, ઈચ્છા, દ્વેષ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ વિગેરે છે, તે પિતાનામાં રહેલા ભેદે કરીને જુદા છે. આચાર્યનું સમાધાન–એ દેષ નથી, કારણકે, દ્રવ્ય સચિત્ત અચિત્ત, અને મિશ્ર ભેદથી જુદાં છે, તેમાં ગુણ છે તે, તેજસ્વરૂપે
Page #38
--------------------------------------------------------------------------
________________
(૧૬)
રહ્યો છે તેમાં અચિત્ત દ્રવ્ય બે પ્રકારે છે. અરૂપી અને રૂપી તેમાં અરૂપી દ્રવ્યમાં ધર્મ, અધર્મ, અને આકાશ. એમ ત્રણ ભેદે કરીને જુદા છે. લક્ષણો અનુક્રમે ગતિ સ્થિતિ અને અવગાહ આપવાનું છે અને એને ગુણ પણ અમૂર્ત છે અને અગુરુલઘુ પર્યાપલક્ષણ વાવ્યું છે તેમાં ત્રણેનું અમૂર્ત પણું છે તે પિતાની રૂપભેદ વડે વ્યવસ્થાવાળું નથી. (અમૂ તપણામાં ભેદ નથી (તેમ અગુરુલઘુ પર્યાય પણ છે તે તેના પર્યાયપણથી જ છે જેમકે માટીને પીંડ (ગળે સ્થાન કેશ કુશલ પર્યાયે (માટીને ઘડો બનાવતાં ચાક ઉપર જુદા જુદા આકારે બને છે તે) રૂપવાલી મારી છે. એટલે માટીથી આકારો જુદા નથી, તે જ પ્રમાણે રૂપી દ્રવ્ય પણ સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ ભેદવાલું છે તેના ગુણે રૂપ વિગેરે છે તે અભેદપણે રહેલા છે અર્થાત્ એમાં ભેદવડે પ્રાપ્તિ થતી નથી જેમરૂપ પદાર્થથી જુદું પડે તે સંભવ નથી. જેમ પિતાને આત્મા પિતાના જ્ઞાનગુણાથી જુદો પડે તે અશક્ય છે. તેમ બીજા
માં પણ સમજવું. " તેજ પ્રમાણે સચિત્ત એવું છવદ્રવ્ય ઉપયોગ લક્ષણવાળું છે એટલે ઉપગ રાખે. તે જ જીવને વસ્તુનું કે પિતાનું ભાન રહે છે તે આપણું આત્માથી જુદા જ્ઞાન વિગેરે ગુણ નથી. કોઈ જુદા માને તે જીવને અચેતનાપણાને પ્રસંગ આવે. - વાદીની શંકા તે પ્રમાણે માનતાં તે તેના સંબંધથી જીવને અજીવ પણું થશે?
Page #39
--------------------------------------------------------------------------
________________
(૧૭)
- આચાર્યને ઉત્તર–તમારું વચન -ગુરૂની સેવા કર્યા વિનાનું છે, કારણ કે જે ને પિતાનામાં શિકિત નથી તે મેં બીજાની કરેલી કેવી રીતે થાય? દાખલા તરીકે સેંકડે દીવાનો સંબંધ થાય તે પણ આંધળે રૂપ જેવાને શકિતવાન ન થાય. એ જ પ્રમાણે મિશ્ર ક્રમમાં પણ ગુણ સાથે એકપણથી ચેજના પિતાની બુદ્ધિએ કરી લેવી છે ?
આ પ્રમાણે દ્રવ્ય અને ગુણ તેને એકાન્તથી એક પણે સ્વીકારે છતે શિષ્ય કહે છે. શું બનેને બીલકુલ ભેદ નથી? - ઉત્તર–તે એકાન્ત અભેદ નથી, કારણકે જે સર્વથા અભેદ માનીએ તે એક જ ઇંદ્રિય વડે બીજા ગુણનું પણ ઉપલબ્ધિ (પ્રાપિત) થઈ જાય અને બીજી ઇદ્રિ નકામી થાય. જેમકે કેરીનું રૂપ જોવામાં ચક્ષુ કામ લાગે અને તેના સાથે એકપણું માનીએ તો ગુણવાળું દ્રવ્ય એક પણે હેવાથી આંખથી જ રસ પણ ખાટે-મીઠે પરખાવે જોઈએ, કારણકે રૂપ દેખાય તેમ રસ પણ જણ જોઈએ, એટલે રૂપ અને રસ સાથે દેખાય. તે સર્વથા અભેદપણું છે, પણ તેમ નથી. રસ પારખવામાં જીભનું જ કામ છે માટે કંઈ અંશે ઘટ અને વસ્ત્ર જેમ જુદા છે તેમ કંઈ અશે ગુણ આત્માથી જુદા છે. આ પ્રમાણે ભેદ અને અભેદ એમ બે બતાવવાથી શિષ્ય ગભરાઈને આચાર્યને પૂછે છે કે બંને રીતે માનવામાં દેષ આવે છે. તે કેમ માનીએ ? આચાર્ય કહે છે–એટલા માટેજ દરેકમાં કંઈ અંશે ભેદ અને કંઈ અંશે અભેદ માનવું
Page #40
--------------------------------------------------------------------------
________________
(૧૮). સારું છે એટલે અભેદ પક્ષમાં દ્રવ્ય તેિજ ગુણ છે. અને અને ભેદ પક્ષમાં ભાવ ગુણ જ છે. તે જ પ્રમાણે ગુણ અને ગુણી પર્યાય અને પર્યાયી સામાન્યને વિશેષ અવયવ અને અવયવીને ભેદ અને અભેદની વ્યવસ્થા બતાવવા વડેજ આત્મ ભાવને સદભાવ થાય છે. કહ્યું છે કે – दयं पजवविजुयं, दव विउत्ता य पजा त्यि । उपायटिइभंगा, हंदि दवियलक्षणं एयं ॥ १ ॥
દ્રવ્ય તે પર્યાયથી જુદું છે. અને દ્રવ્યથી જુદા પર્યાયે છે એવું ક્યાંય નથી. પણ ઉત્પાદ, સ્થિતિ અને નાશ એવા પર્યાયવાલ દ્રવ્ય લક્ષણ જાણવું नयास्तव स्यााइलाञ्छिना इमे, रसोपविद्धा इव
જોવાતા અવસ્થતા ગતરાતો, જાતા જતા
દિપિm: ચા હે ભગવંત! તમારા કહેલા ન રયાત પદે કરીને શોભે છે. જેમ લેહ ધાતુ રસે કરીને ગ્યાત થએલી સેનું બનેલી) ઈચ્છિત ફળને આપનારી છે. તેથી ઉત્તમ પુરૂષે જે હિતના વચ્છકે છે તેઓ નમસ્કાર કરીને આપને આશરે રહેલા છે. સ્પાદનાદ મતને સ્વીકારે છે. આવું દ્રવ્ય ગુણનું સ્યાદ્વાદ સ્વરૂપને બતાવનાર આપણા આચાર્યોએ ઘણું લખ્યું છે માટે વધારે કહેતા નથી. તેજ નિતિકાર કહે
Page #41
--------------------------------------------------------------------------
________________
(૧૯) છે કે બધા દ્રશ્યમાં પ્રધાન એવા જીવ દ્રવ્યમાં ગુણ ભેદ વડે રહેલ છે તે કહે છે. संकुचियवियसियत्तं, एसो जीवस्त होइ जीवगुणो । पूरेइ हंदि लोग, बहुप्पए सेत्तणगुणेणं ॥ १७१ આ જીવ છે તે સગિ વીર્યવાળ છતાં, દ્રવ્ય પણે પ્રદેશ સંહાર વિસર્ગ વડે આધારના વશ પણાથી દીવાની માફક સંકેચ અને વિકાસ પામે છે. જીવને આજ ગુણ આત્માની સાથે આત્મભૂત થઈ રહેલ છે, આમ ભેદ વિના પણ છઠ્ઠી વિભકિતને સંબંધ થાય છે. જેમ કે રાહુનું માથું. શિલા પુત્રક (દસ્ત. યા વાટા) નું શરીર વિગેરે છે. તેજ ભવમાં સાત સમુઘાત (આત્માનું વધવું ઘટવું તે) ના પરવશ પણાથી આત્મા સંકેચ વિકેચ પામે છે, તેજ કહે છે. બરાબર રીતે ચારે બાજુ જોરથી. હણવું. અને આત્મ પ્રદેશને આમતેમ ફેકવું. એ સમુદુ ઘાત છે, એ સાત સમુઘાતનાં નામ બતાવે છે. કષાય; વેદના; મારણ અતિક, વૈકિય, તેજસ, આહારક, અને કેવલિ સમુદ્યાત છે. તેમાં પ્રથમને કષાય. સમુઘાત. અને તાનુબંધી કેધ વિગેરેથી, જેનું ચિત્ત (જ્ઞાન) નાશ પામ્યું છે, તે પિતાના આત્માના પ્રદેશને આમ તેમ ફેંકે છે. તથા અતિશય વેદના થતાં નાડીઓ તૂટતાં વેદના સમુ દા ત થાય, અને મરવાની અણીમાં જીવ આમ તેમ ઉન્ન
Page #42
--------------------------------------------------------------------------
________________
(૨૦) થવાના પ્રદેશમાં લેકના અંત સુધી આત્મ પ્રદેશને પતે વારંવાર ફેક છે. અને સંકેચી લે છે. વેદિય સમુદ્રઘાત વેકિય લબ્ધિવાળો, નવું વૈક્રિય શરીર બનાવવા માટે, આત્મ પ્રદેશોને બહાર કાઢે છે, તે જ પ્રમાણે તેજસ શરીર બનાવવા તથા તેને લેયાની લબ્ધિવાલે તપસ્વી તેજે વેશ્યા ફેંકવા વખતે તેજસ સમુઘાત કરે છે તથા આહારક શરીર બનાવવા દિ પૂર્વ ધારી આહારક લબ્ધિવાલા સાધુ કોઈપણ વખત સંદેહ દૂર કરવા તીર્થંકર પાસે પિતાનું શરીર મોકલવા આહારક શરીર બનાવવા બહારના પ્રદેશને લેવા આત્માના–પ્રદેશને બહાર ફેકે છે, અને કેવલિ સમુદુધાત સમસ્ત લેકવ્યાપી છે એટલે તેની અંદર બધા સમુદ્યાત છે, એવું નિયુકિતકાર પિતેજ કહે છે. ચાદ રાજલક પ્રમાણ આકાશ ખંડ છે તેમાં વ્યાપે છે કારણકે બહુ પ્રદેશનું ગુણ પણું છે. આ કેવલિ સમુઘાત કેવળ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાની પ્રભુ જુએ છે કે મારું આયુષ્ય થોડું છે, અને કર્મ વધારે ભેગવવાનાં છે તેથી દંડ કપાટ મંથન આંતરા પૂરવા, તે પ્રમાણે સંકેચમાં પણ જાણવું એટલે પહેલે સમયે ઉપર નીચે દંડ સમાન, બીજે સમયે બને છેડે કપાટ સમાન ત્રીજે સમયે મથની (રવૈયા)ના આકારે તથા થે સમયે આંતરા પૂરે છે, તે પ્રમાણે પાછું ચાર સમયમાં મૂળ શરીર કરી નાખે છે. આ દ્રવ્ય ગુણ છે. હવે ક્ષેત્ર ગુણ વિગેરે કહે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨૧)
देवकुरु सुसमसुसमा, सिद्धी निम्भय दुगादिया चेव। कल भोअणुज्जु वंके, जीवमजीवे य.भावमि ।१७२।
ક્ષેત્ર ગુણતે દેવ કુરૂ વિગેરે જુગલીઆનાં ક્ષેત્ર છે. ત્યાં સદાએ કલ્પ વૃક્ષ રહે છે, કાળ ગુણમાં સુખમ સુખમ વિગેરે નામના આરા જાણવા, જેમાં કાળે કરીને વસ્તુમાં ફેરફાર થાય છે. ફળ ગુણમાં સિદ્ધિ ગતિ છે. પર્યવ ગુણમાં નિર્ભજના (નિશ્ચિત ભેદ) છે. ગણના ગુણમાં બે ત્રણ ચાર વિગેરેનું ગણવું છે. કરણ ગુણમાં કળા કૌશલ્ય છે, અભ્યાસ ગુણમાં ભેજન વિગેરે છે. ગુણ અગુણમાં સરળતા છે, અને ગુણ ગુણમાં વક્રતા છે, ભવગુણ અને શીલગુણને ભાવગુણને વિષય લેવાથી જીવનું ગ્રહણ લેવાથી તેમાં સમાવેશ થઈ ગયે છે, તેથી ગાથામાં જુદું બતાવ્યું નથી. ભાવગુણ તે
જીવને નારક વિગેરે ભવ જાણુ, શીલગુણમાં જીવને ક્ષમા વિગેરે ગુણ યુકત આત્મા લે, અને ભાવગુણ તે જીવ અને અજીવને જાણ, આ પ્રમાણે છેડામાં બતાવી તેની વિશેષ ળ્યાખ્યા કરે છે.
ક્ષેત્રે ગુણ દેવકુરૂ, ઉત્તરકુરૂ, હરિ વર્ષ, રમ્યક, હેમવત, હૈરણ્યવત આ છ યુગલિકનાં ક્ષેત્ર છે. તે સીવાય છપન્ન અંતર દ્વીપ છે. તેમાં પણ યુગલિક છે, તેઓને ખેતી વિગેરે કૃત્ય કરવા વિના જે જોઈએ તે કલ્પ વૃક્ષમાંથી મળી શકે છે, તેથી તે
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨૨)
અકર્મ ભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રને આશ્રયી ગુણુ જાણવો, વલી ત્યાં જન્મેલા મનુષ્યો દેવ કુમાર જેવા સુ’દર રૂપવાલા સદા જુવાની ભોગવનારા પુરે આયુષ્ય મરનારા અનુકુળ સુદર પાંચે ઇંદ્રિયનુ' વિષય સુખ ભોગવનારા સ્વભાવથીજ સરળ કામળ સ્વભાવાળા અને ભદ્રક ભાવના ગુણથી દેવ લેકમાં જનારા હાય છે (સાથે સ્ત્રી પુરૂષનુ જોડુ જન્મે અને તે નરમાદા તરીકે રહે તેથી તે યુગલિક કહેવાય) કાળ ગુણ.
ભરત અરવત આ બે ક્ષેત્રમાં પ્રથમના ત્રણ આરામાં એકાન્ત સુખવાલા વખતમાં યુગલિકાની સ્થિતિ સદા સુંદર રૂપવાલી અને ચેવન વાલી રહે છે.
મૂળ ગુણુ.
ફળ તેજ ગુણુ, તે મૂળગુણ કહેવાય; અને તે ફળક્રિયાને તે આશ્રયી છે, તે ક્રિયા સમ્યઇન જ્ઞાનચારિત્ર વીના આ લાક અથવા પરલકને આશ્રયી જે કરવામાં આવે; તે એકાન્ત અનત સુખને આપનારી ન હાવાથી તેને ફળગુણુ મળ્યા છતાં અગુણુ જેવા છે, પણ સમ્યગ્દર્શન જ્ઞાનચરિત્ર સાથે મળી તેને અનુસાર જે ક્રિયા થાય; તે એકાન્ત અનત આધારહિત સંપુર્ણ સુખ આપનાર સિદ્ધિ ( મેક્ષ ) ફળ આપનાર છે, તેજ ફળગુણ મેળવાય છે, તેથી એમ કહ્યું કે.--સમ્યદર્શન જ્ઞાનચારિત્રવાળી ક્રિયા મેક્ષફળ આપનારી છે, અને તે શિવાયની ક્રિયા સ*સારીક સુખફળના આભાસ
Page #45
--------------------------------------------------------------------------
________________
(૨૩) માત્ર ( બનાવટી) છે. માટે તે નિષ્ફળ છે. (એટલા માટે મેક્ષા થિએ ફળગુણ તેનેજ કહેવો કે જેમાં સમ્યદર્શન જ્ઞાનચારિત્ર વિગેરેની પ્રાપ્તિ થાય.
પર્યાયગુણ. પર્યાય તે જ ગુણ, તે પયગુણ છે, એટલે ગુણ અને પર્યાય, એ બંનેને નયવાદના અંતરપણાથી અભેદ સ્વીકાર્યો છે, અને તે નિર્ભજનારૂપ છે. નિશ્ચિતભુજના એટલે, નિશ્ચિતભાગ જાણવે. જેમકે, સ્કંધદ્રવ્ય છે, તેને દેશપ્રદેશ વડે ભેદ પાડતાં પરમાણુ સુધી ભેદ પડે છે. (પુકૂળ દ્રવ્ય જ્યારે આખું હોય ત્યારે સ્કંધ કહેવાય; અને તેને એક ભાગ લઈએ તે દેશ, અને તેથી બારીક ભાગ લઈએ; તે તે પ્રદેશ કહેવાય, અને તે પ્રદેશ છુટા પડે તે પરમાણુ છે.) પરમાણુ પણ એક ગુણે કાળે બે ગુણ કાળા સાથે મેળવતાં અનંતા ભેટવાળા થાય છે. આ બધા પર્યાય ગુણ છે.
ગણના ગુણ બે ત્રણ ચાર વિગેરે, ઘણી મોટી રાશિ હેય; તે ગણના ગુણ વડે નિશ્ચય કરાય છે કે, આટલું એનું પ્રમાણ છે.
- કરણગુણ. કળાકે શલ્ય તે, પાણી વિગેરેમાં ઇકિને કુશળતા માટે, (કસરત માટે) નહાવા, તરવા વિગેરેની ક્રિયા કરાય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨૪)
અભ્યાસગુણ.
ભાજન વિગેરે સંબ ́ધી છે. જેમકે, તે દિવસે જન્મેલે મળક પણ તે પૂર્વભવના અભ્યાસથી માતાનું સ્તન વિગેરે પેાતાના મોઢામાં લે છે, અને રોતા બાંધ થાય છે, અથવા અભ્યાસના વશથી અંધારૂ હોય; તેપણ કાળી મેઢામાંજ મુકે છે, તથા આકુળ ચિત્તવાળા પણુ દુ:ખવાળી જગ્યાયેજ શરીરને પ‘પાળે છે વિગેરે ઇં
ગણુ અગુણ.
ગુણુજ કાઈને અગુણપણે પરિણમે છે. જેમકે, ટાઇ માણસના સરળગુણુ, કપટીને અવગુણુ કરનારા થાય છે. शाठ्यं ह्रीमति गण्यते व्रतरूचौ, दम्भः शुचौ के
(
તન્ शूरे निर्घृणता ऋजौ विमतिता, दैन्यं प्रियाभाषिणि ॥ तेजस्विन्यवलित्पता मुखरता, वक्तर्यशक्तिः स्थिरे । तत्को नाम गुणो भवेत् सविदुषां योदुर्जनैर्नाङ्किनः
॥ ? | ** લજ્જાવાળી બુદ્ધિ હાય; તે શઠપણામાં માને. વ્રતની રૂચી દ.ભપણે માને; પવિત્રતાને કેતવ ( મશ્કરીપણું ) માને; શૂને નિર્દયતા, સરળતાને ઘેલાપણું, મીઠું ખેલૉ દીનતા માને, તેજસ્વીને અહંકારી, સારૂં ખેલનારને, મુખરતા
Page #47
--------------------------------------------------------------------------
________________
(૨૫) (વાચાળપણું) માને સ્થિરમાં બોલવાને અશક્ત માને. આથી કોઈ સારે કવિ કહે છે કે –પંડિતેમાં એક ગુણ હોય કે, દુર્જને તેને કલંક્તિ ન બનાવે? આને અર્થ એ છે કે –હિતને માટે કહેલું વચન પણ નિર્ભાગ્યને અગુણપણે પરિણમે છે.
અગુણ ગુણ કેઈને અગુણ-વચન પણે ગુણકારી પણ થાય છે. જેમકે, વક વિષય સંબંધી છે. તે જેમ, ગે ગળીયે હેય; અને તેને કિણ સ્કંધ (કાંધ) થયે ન હોય, તે ગે ગણમાં સુખેથી બેસે છે. " गुणानामेव दौर्जन्याधुरि धुयों नियुज्यते । अरजातकिणस्कन्धः, सवं जीवति गौलिः।।" " . જેમકે – દૌર્જન્ય (કુટીલતાથી) ગુણનું જ ધુરિમાં ધુર્ય પણું જાય છે. જેમકે, અજાત એટલે, જેને કિણસ્કંધ નથ હોયતે ગળીયે બળદ સુખેથી જીવે છે.
ભવગુણ ભવગુણ એટલે, નારકાદિ ભાવવાળે જીવ તે તે સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યાં તેને તે ગુણ મળે તે જીવને આશ્રયી છે. જેમકે, નારકિમાં જીવ ઉત્પન્ન થાય; તેને અતિશય વેદના, તથા દુખેથી સહન થાય તેવી પીડા તે ભેગવે; તથા તેના શરીરને તલ તલ જેવડ- કકડLહીતાં , તે પણ
Page #48
--------------------------------------------------------------------------
________________
(૨૬) જોડાઈ જાય; તથા અવધિજ્ઞાનવાળા હોય છે. આ નારકમવને ગુણ કહેવાય. એ પ્રમાણે તિર્યંચમાં ઉત્પન્ન થયેલા તેના ભવગુણ પ્રમાણે સત્ અસના વિવેકરહિત છતાં આકાશગમનની લબ્ધિવાળા હોય છે, તથા ગાય વિગેરેને ઘાસ વિગેરે ખાણું શુભ અનુભાવ વડે મળે છે, તથા મનુષ્યભવમાં મેક્ષપ્રાપ્તિ બધાં કર્મોને ક્ષયરૂપ છે, તે મળે છે, તથા દેને સર્વ શુભ અનુભવ છે. આ ભવને ગુણ છે.
શીલગુણ. - બીજાએ આક્રોશથી કહેવા છતાં પિતે સ્વભાવથી શાંત રહી કે ન કરે અથવા શબ્દાદિક વિષય સારા-માઠા પ્રાપ્ત થતાં પિતે તત્વને જાણ હેવાથી મધ્યસ્થપણું રાખે તે શીલગુણ છે.
ભાવગુણ ભાવગુણ તે ઐદાયિક વિગેરે છે, તેને ગુણ તે, ભાવગુણ છે. તે જીવ અને અજીવ આશ્રયી છે. તે જીવ વિષય ઔદયિક વિગેરે છ પ્રકારે છે. તેના બે ભેદ છે, એટલે તીર્થકર, તથા આહારક શરીર વિગેરે સંબંધી પ્રશસ્ત છે, અને શબ્દ વિગેરેમાં વિષયની વાંચ્છના, તથા હાસ્ય રતિ અરતિ, વિગેરે નિદવા યોગ્ય છે, તથા ઔપશમિક તે, ઉપશમ શ્રેણીએ ચઢેલા આયુષ્યના ક્ષયથી તેજ સમયે અનુત્તર વિમાનને પ્રાપ્ત કરે છે, તથા સારૂં કર્મ ઉદયમાં ન
Page #49
--------------------------------------------------------------------------
________________
(૨૭).
આવવારૂપ છે, તે આપશમિક છે. ક્ષાવિકભાવ ગુણ ચાર પ્રકારે છે. (૧) સાત મેહનીય કર્મની પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી મિથ્યાત્વમાં જાય (૨) ક્ષીણ મેહનીય કર્મવાલા જીવને અવશ્ય બાકીના ત્રણ ઘાતકર્મ દૂર થશે (૩) ક્ષીણ ઘાતી કર્મને આવરણ રહીત જ્ઞાનદર્શન પ્રગટ થશે (૪) બધાં ઘાતિઅઘાતિ કર્મ દૂર થતાં ફરીથી જન્મ લે ન પડે તથા અત્યંત એકાન્ત બાધા રહીત પરમાનંદ વાલા સુખની પ્રાપ્તિ છે, તે છે, ક્ષય ઉપશમથી થએલ લાપશમિક દર્શન વિગેરેની પ્રાપ્તિ છે અને પરિણામિક તે ભવ્ય અભવ્ય વિગેરે છે, તથા સંનિપાતિક તે આદયિક વિગેરે પાંચ ભાવનું એક કાળે સાથે મળવું તે આ પ્રમાણે છે. જેમકે મનુષ્ય ગતિના ઉદયથી આદયિક ભાવ છે ત્યાં પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ થવાથી, તે સમયે જ્ઞાન સંબંધી ક્ષય ઉપશમથી ક્ષાયે પશ મિક છે અને દર્શન મોહિનીય કર્મની સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયિક છે અને ચારિત્ર મેહનીયના ઉપશમ ભાવમાં આપશમિક છે અને ભવ્યપણથી પરિણામિક ભાવ છે એમ જીવને ભાવ ગુણ બતાવે (આનું વધારે વર્ણન ચેથા કર્મ ગ્રંથમાં છે ત્યાંથી જેવું.)
હવે અજીવ ભાવગુણ કહે છે તે ઔદયિક અને પારિણ મિકને સંભવ છે. પણ બીજાને નથી. આદયિક એટલે ઉદય માં થએલ અને અજીવના આશ્રયી છે તે વિવક્ષાથી અજીવ
Page #50
--------------------------------------------------------------------------
________________
(૨૮)
લીધે જેમકે કેટલીક પ્રકૃતિએ પુશળ વિપાકી જ હોય છે. પ્રશ્ન-તે કઈ છે? ઉત્તર–આદારિક વિગેરે પાંચ શરીર, છ સંસ્થાન, ત્રણ અંગે પાંગ, છ સંહનન, પાંચ વર્ણ, ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, અગુરૂ લધુ નામ, ઉપઘાતનામ, પરાઘાતનામ ઉત, તપનામ નિર્માણ, પ્રત્યેક સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ આ બધી પ્રકૃતિએ પુકૂળ વિપાકિની છે, કારણ કે, જીવનું સંબંધ છું છતાં પુળ વિપાકિપણે તેઓ છે. પરિણામિકભાવ, અછવગુણ બે પ્રકારે છે. અનાદિ પરિ. ણમિક તે ધર્મ-અધર્મ, આકાશને અનુક્રમે ગતિ, સ્થિતિ, અને અવગાહ લક્ષણરૂપ છે, સાદિ, (આદીવાળો) પરિણારિક દેખાવ ભાવ તે, આકાશમાં વાદળનું ઈંદ્ર ધનુષ્ય વિગેરેને દેખાવ છે, તથા પરમાણુઓનું રૂપ વિગેરેમાં બીજુ ગુરુપણું બદલાય છે. હવે આ પ્રમાણે ગુણ કહીને મૂળને નિક્ષેપ કહે છે. मूले छकं दवे, ओदइउवएस आइमूलं च । खित्ते काले मूलं, भाव मूलं भवे तिविहं ॥ १७३ ।।
મૂળ શબ્દને છ પ્રકારે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર કળ અને ભાવ, એમ નિક્ષેપ છે. નામ સ્થાપના જાણીતા છે.
દ્રવ્યમાળ. દ્રવ્યમૂળમાં જ્ઞશરીર, ભવ્યશરીર, અને તે શિવાય (૧) દયિકમૂળ, (૨) ઉપદેશમૂળ, (૩) આદિમૂળ. એમ ત્રણ પ્રકારે છે. વૃક્ષનાં મૂળપણે જે દ્રવ્ય પરિણમે તે ઔદા
Page #51
--------------------------------------------------------------------------
________________
(૨૯)
ચિકમૂળ જાણવું; તથા વિદ્યાગીને તેને રેગ દુર કરવા, જે મૂળને ઉપદેશ કરે, તે ઉપદેશમૂળ-પિપરીમૂળ વિગેરે જાણવાં આદિમૂળ વૃક્ષનાં મૂળની ઉત્પત્તિમાં જે પહેલું કારણ છે કે જેમકે, સ્થાવરનામ ગાત્ર પ્રકૃતિના સંબંધથી તથા મૂળ નિર્વતને ઉત્તર પ્રકૃતિના પ્રત્યયથી જે મૂળ ઉત્પન્ન થાય તેને ભાવાર્થ કહે છે, તે મૂળને નિર્વાહ કરનાર પુળોના ઉદય આવતાં કાર્મણ શરીર છે, તે આદારિક શરીરપણે પરિણમતાં પહેલું કારણ છે.
ક્ષેત્રમી, જે ક્ષેત્રમાં મૂળ ઉત્પન્ન થાય છે, અથવા જે ક્ષેત્રમાં મૂળનું વર્ણન થાય તે જાણવું.
. કાળ મૂળ ક્ષેત્રમૂળ પ્રમાણે એટલે જે કાળમાં ઉત્પન્ન થાય; અથવા વણ ન કરાય તે કાળ ભૂળ છે ભાવમૂળ ત્રણ પ્રકારે છે.
ओदइयं उवदिहा, आइ तिगं मूल भाव ओदहों। आयरिओ उपदिहा, विणयकसायादिओ आई ॥
- | જિ. ૧૭૪ .. | ઉપદેશક મૂળ. ભાવ મૂળ આદાયિક–ભાવમૂળ, અને આદિમૂળ પ્રથમનું કહે છે. નામ ગેત્રના કર્મના ઉદયથી વનસ્પતિકાયનું મૂળપણું અનુભવ કરતે “મૂળજીવજ” દયિકમાવ મૂળ છે, અને
Page #52
--------------------------------------------------------------------------
________________
(૩૦)
ઉપદેશકમૂળમાં જૈન આગમ જાણનારા આચાય જે ઉપદેશક છે, તે જાણવા આદિમૂળમાં પ્રાણીએ જે કમ વડે ઉત્પન્ન થાય છે, તે પ્રાણીઓનું મેાક્ષ અથવા સ`સારનું જે પ્રથમ ભાવમૂળ છે, તેને ઉપદેશ કરે તે જાણવુ: જેમકે, આ ગાથાના ચેથા પદમાં કહ્યું કેઃ— વિનય કષાય વિગેરે આદિ છે.' મેક્ષનું આદિકારણ જ્ઞાનદર્શન–ચારિત્ર, તપ અને પચારિક એમ પાંચ પ્રકારના વિનય છે, તેનાથી મેક્ષની પ્રાપ્તિ
થાય છે.
વિળયા નાં બાળાવ, મળ માહૈિં ચરળ તુ चरणाहिंतो मोक्खो, सुक्खे सुक्खं अणावाहं ॥ | १ ||
વિનયથી જ્ઞાન, અને જ્ઞાનથી દર્શન. (શ્રધ્ધા),શ્રધ્ધાથી ચારિત્ર, ચારિત્રથી મોક્ષ, અને મેક્ષમાં ખાધારહિત સુખ છે. विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषा फलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति, विरतिफलं चाश्रवनिशेषः । २। संकलं तपोयल, मथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मा क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ||
..
વિનચંતુ ફળ ગુરુની સેવા. તેનાથી શ્રુતજ્ઞાન, તેનાથી ચારિત્ર, તેનાથી આશ્રવ, પાપ ) ના અટકાવ, તેનાથી સંવર, સંવરનુ' ફળ તપ. તેનાથી નિરા, તેનાથી ક્રિયાને અંત, તેનાથી આયેગીપણું છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
(૩૧) योगनिरोधाभव, सन्ततिक्षयः सन्ततिक्षगन्मोक्षः तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः ॥४॥
અગિપણાથી ભવસંતતિને ક્ષય તેનાથી મોક્ષ છે, માટે તે બધાં કલ્યાણનું મૂળ વિનય છે. (માટે વિનય સંપાદન કરે.) જેમ વિનય મેક્ષનું કારણ છે, તેજ પ્રમાણે વિષય (ઇક્રિયાને સ્વાદ,) તથા કેધ, માન વિગેરે કષાયે સંસારનું મૂળ છે
મૂળનું વર્ણન કર્યું. હવે સ્થાનના પંદર પ્રકારે નિલેષા બતાવે છે. णामंठवणादविए, खित्तहा उद्दू उवरई वसही। संजम परगह जोहे, अयल गणण संधणाभावे । १७२॥
નામસ્થાપના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વિગેરે છે, તે કહે છે. નામસ્થાપના સુગમ છે. દ્રવ્યમાં જ્ઞશરીર વિગેરે છોડને દ્રવ્યસ્થાનમાં સચિત્ત અચિત્ત અને મિશ્રદ્રવ્યનું જે સ્થાન, (આશ્રય છે તે લેવું. ક્ષેત્રસ્થાનમાં ભારત વિગેરે છે, અથવા ઊંચે નીચે અથવા તિરછા (ત્રાંસા) લેકમાં જે ક્ષેત્ર છે તે ક્ષેત્રસ્થાન છે, અથવા જે ક્ષેત્રમાં સ્થાનનું વ્યાખ્યાન થાય તે લેવું. અધ્ધા (કાળ) તેનું સ્થાન બે પ્રકારે. (૧) કાયસ્થિતિ, (૨) ભવસ્થિતિ છે. કાયસ્થિતિ તે, પૃથ્વી, પાણી, આષિ, વાયુમાં અસંખ્યાત, ઉત્સપિણી, અવસર્પિણીને કાળ છે, તથા વનસ્પતિકાયને અનંતકાળ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
*
બે ઇંદ્રિય વિગેરે વિકસેન્દ્રિયનીકાળ સ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે. પંચેન્દ્રિય, તિર્યંચ, તથા મનુષ્યની કાયસ્થિતિ સાત આઠ ભવ છે.. - પણ તે બધાની ભાવસ્થિતિ નીચે મુજબ છે –
પૃથ્વીની બાવીસ હજાર પાણીની સાત હજાર, વાયુની ત્રણે હોર, વનરપતિની દશ હજાર વર્ષની ઉષ્ટિ સ્થિતિ છે. અગ્નિકાયની ત્રણ રાત્રીદિવસ છે બે ઇન્દ્રિય શંખ વિગેરેની, બાર વર્ષની છે, ત્રણ ઈન્દ્રિય કી વિગેરેની સ્થિતિ ઓગણપચાસ દિવસની છે, ચાર ઈષિ ભમરા વિગેરેની છ માસની છે. પાંચ ઈન્દ્રિય તિર્યંચ, તથા મનુષ્યની ત્રણ પલ્યોપમની છે, દેવ, તથા નારકીની સ્થિતિ ભવસંબંધી તેત્રીસ સાગરોપમની છે, અને એકવાર ત્યાં ઉત્પન્ન થયા પછી લાગલગાટ ઉત્પત્તિ નથી; માટે કાયસ્થિતિ એકજ ભવની ગણાય. આ ઉપર જે સ્થિતિ બતાવી છે, તે કાયસંબંધી, તથા ભવસંબંધી અને પ્રકારે ઉત્કૃણ જાણવી જઘન્યથી તે બધાઓની સ્થિતિ અંતમુહર્તાની છે, પણ નારકી દેવતાની ભવસ્થિતિ દશ હજાર વર્ષની છે. આ બધું કાળને આશ્રયી કહ્યું; અથવા અધાસ્થાન તે સમય આવલિકા, સહસ અહેરાત, પક્ષ, માસ, ઋતુ, અયન સંવત્સર, યુગ, પલ્પેપિમ, સાગરોપમ, ઉત્સપિણી, અસપણ, પુજળપરાવર્તન, અતીત, અનાગત, એમ બધા કાળરૂપે જાણવું.
કે
*
*** *
Page #55
--------------------------------------------------------------------------
________________
સ્થાન તે, કાર્યોત્સર્ગ વિગેરે છે, અને એના ઉપલક્ષણથી નિષણું (બેસવું.) વિગેરે પણ જાણવું.
ઉપરતિસ્થાન તે, વિરતિ છે. તેનું સ્થાન એટલે, સાધુ પણું, અથવા શ્રાવકપણું જાણવું; પણ સાધુની સર્વ વિરતિ, અનૈ શ્રાવકની દેશ વિરતિ છે. '
વસતિસ્થાન એટલે, જે સ્થાનમાં ગામ અથવા વાર વિગેરેમાં અમુક કાળ રહેવાનું થાય; તે વસતિ છે.
સંયમસ્થાન સામાયિક છેદેપસ્થાપનીય પરિવાર વિશદ્ધિ તથા સૂમસંપાય, યથાખ્યાત, એમ પાંચ પ્રકારે સંયમ છે. તે દરેકનાં સ્થાન અસંખ્યાત છે.
પ્રમા–અસંખ્યાતની સંખ્યા કેટલી છે?
હજાર–અતિ ઇધિય પાણાને વિષય હોવાથી સાક્ષાત દેખાડવાને શક્તિવાનું નથી, તેથી સિધ્ધાંતમાં આપેલી' ઉપમા પ્રમાણે કહીએ છીએ. એક સમયમાં સૂક્ષમ અનિકાયના છ અસંખ્યય લેકાકાશ પ્રદેશ પ્રમાણુ ઉત્પન્ન થાય છે તેનાથી અસંખ્યાત ગુણ અગ્નિકાય પણે પરિણમેલા છે. તેનાથી પણ તે કાર્ય સ્થિતિ અસંમેય ગુણી છે તેનાથી પણ અનુભાગ બંધ અધ્યવસાય સ્થાન અસંખેય ગુણ છે. આટલાં સંયમનાં સ્થાન સામાન્યથી કહ્યાં. હવે વિશેષથી
' સામાયિક છે પસૂથાપનીય પરિહાર વિશુદ્ધિ-એ ત્રણની દરેકનાં અસંખ્યય લેકાકાશ પ્રદેશ તુલ્ય સંયમ સ્થાન
Page #56
--------------------------------------------------------------------------
________________
(૩૪)
અને સૂક્ષ્મ સંપાયની અંતર મુહર્તાપણાની સ્થિતિ હેવાથી અંત મુહૂર્તના સમયે બરાબર અસંમેય સંયમ સ્થાન છે. યથાખ્યાત ચારિત્રનું જઘન્ય ઉત્કૃષ્ટ સીવાય એકજ સંયમ સ્થાન છે, અથવા સંચમ શ્રેણીની અંદર રહેલા સંયમ સ્થાનને લેવાં, તે આ ક્રમે છે' અનંત ચારિત્ર પર્યાયથી બનેલું એક સંયમ સ્થાન છે. અસંખ્ય સંયમ સ્થાનનું બનેલું કંડક છે. તે અસંખ્યાત કંડકથી ઉત્પન્ન થએલ ઈ સ્થાનનું જોડકું છે, તેથી અસંમેય સ્થાનરૂપ શ્રેણું છે.
- પ્રગ્રહ સ્થાન - પ્રકર્ષથી જેનું વચન લેવાય (માનનીય થાય.) તે પ્રગ્રહ વાક્યા નાયક (નેતા) જણ તે લાકિક અને લેકોત્તર એમ બે પ્રકારે છે તેનું સ્થાન તે પ્ર સ્થાન છે. લેકિકમાં માનનીય વચનવાલા રાજા યુવરાજ મહત્તર (રાજાને હિત શિક્ષક) અમાત્ય (પ્રધાન) રાજકુમાર છે. જોકે ત્તરમાં પણ આચાર્ય ઉપાધ્યાય પ્રવૃત્તિ ( પ્રવર્તક ) સ્થવિર ગણું વહેદક છે.
ધ સ્થાન. આ પણ પાંચ પ્રકારે આલીઢ–પ્રત્યાલીઢ-વિશાખ મંડલ સમપાદ એ રીતે છે–
Page #57
--------------------------------------------------------------------------
________________
અચળ સ્થાન. આસ્થાન ચાર પ્રકારે છે, તેના સાદિ પર્યવ સાન વિગેરે છે તે બતાવે છે. પરમાણુ વિગેરે દ્રવ્યને એક પ્રદેશ વિગેરેમાં જઘન્યથી એક સમય સાદિ સપર્યવસાન અવસ્થાન છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યય કાળ છે. અને સાદિ અપર્યવસાન સ્થાન સિધ્ધનું ભવિષ્યના કાળરૂપ છે. સિધ્ધનું મેક્ષમાં જવું તે આદિ અને ત્યાંથી કેઈપણ વખતે ખસવાનું નથી માટે અનંત છે.
અનાદિ સપર્યવસાન સ્થાન અતીત અધા રૂપનું શેલેશી અવસ્થાના અંત સમયમાં કામણ અને તૈજસ શરીર ધારનારા જે ભવ્ય જીવ છે તેને આશ્રયી જાણવું (જસ અને કામણું શરીર ભવ્ય જીવ સાથે અનાદિ કાળથી જેડાએલાં છે. એને જીવ મેક્ષમાં જતાં તે બંને જીવથી જુદાં થડે છે તે અનાદિસાંત કહેવાય છે.) - અનાદિ અપચવ સાન તે ધર્મ અધર્મ આકાશના સંબંધી છે. (તેમની સ્થિતિ પૂર્વની જેવી છે, તેવી જ હમેશાં રહે છે.)
ગણુના સ્થાન. એક બેથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી જે ગણત્રી છે. તે લેવી. (જૈનમાં પરાર્ધ ઉપરાંત સંખ્યા છે તે અનુગદ્વાર સૂત્રમાં બતાવેલી છે, ત્યાંથી જેવી.) .
•
Page #58
--------------------------------------------------------------------------
________________
(૩૨)
સંધાન સ્થાન. તે બે પ્રકારે છે. દ્રવ્યથી. અને ભાવથી છે. દ્રવ્યથી છિન્ન અને અછિન્ન એમ બે ભેદે છે. તે સ્ત્રીની કાંચળી વિગેરેના ટુકડા કરીને સાંધવાનું છે. અને અછિન સંધાનમાં પક્ષમ ઉપદ્યમાન તતુ વિગેરેનું જોડાણ છે. (તાણે વા કપડામાં ડાય છે.)
ભાવ સંધાન પ્રશસ્ત અને અપ્રશરત એમ બે ભેદે છે તેમાં પ્રશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ ક્ષેપક શ્રેણિએ ચઢતા. મનુષ્યને અપૂર્વ સંયમસ્થાન એક સરખાંજ હોય છે. પણ વચમાં તુટક પડતી નથી. અથવા શ્રેણિ સીવાય. પ્રવર્ધમાન કંડકનાં લેવાં. છિન્ન પ્રશસ્ત ભાવસંધાન ભાવથી આદયિક વિગેરે બીજા ભાવમાં જઈને પાછા શુધ્ધ પરિણામ વાલા થઈને ત્યાં આવતાં થાય છે. '
અપ્રશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ શ્રેણિ એથી પડતાં અવિશુધ્ધમાન પરિણમવાલા મનુષ્યને અનંતાનુ-બંધિ મિથ્યાત્વના ઉદય સુધી જાણવું ––અથવા ઉપશમ શ્રેણિ સીવાય. કષાયને વશથી બંધ અધ્યવસાય સ્થાને ને ચઢતાં ચઢતાં
અવગાહ માન કરનારા ને હોય છે. - અમશત છિન્નભાવ સંધાન તે દયિક ભાવથી આપશમિક વિગેરે બીજા ભાવમાં જઈને પાછા ત્યાંજ દયિક ભારતમાં આવે તે છે. આ દ્વારનું જોડકું સાથે જ કહ્યું એટલે
Page #59
--------------------------------------------------------------------------
________________
(૩૭) સંધાન સ્થાન દ્રવ્ય વિષયનું પહેલું છે, અને પછીનું ભાવ વિષયનું છે અથવા ભાવ સ્થાન જે કષાયનું સ્થાન છે, તે અહીં લેવું કારણકે તેઓને જ જીતવાપણને અધિકાર છે. - પ્રશ્નો – તેઓનું કયું સ્થાન છે કે જેને આશ્રયીને તે થાય છે.
ઉત્તર- શબ્દાદિ વિષને આશ્રયીને તે થાય છે તે
બતાવે છે पंचम्लु कामगुणेलु य, सद्दप्करिसरसरूव गंधेतुं । जस्स कासाया वटुंति, मूलढाणं तु संप्तारे नि. गा.
રકા - અહીં ઈચ્છા અનંગ રૂપ જે કામ છે. તેના ગુણેને આશચી ચિત્તને વિકાર છે, તે બતાવે છે. તે વિકારે શબ્દ સ્પર્શ-રસ-રૂપ–ગંધ--એમ પાંચ છે-તે પાંચે વ્યસ્ત અથવા સમસ્ત-વિષય સંબધી જે જીવનું વિષય સુખની ઈચ્છાથી અપરમાર્થને દેખનાર સંસાર મી જીવને રાગ દ્વેષ રૂપ અંધકારથી આંખનું તેજ હઠી જવાથી સારા-માઠા પદાર્થ પ્રાપ્ત થતાં કષાયે થાય છે તે મૂળનું સંસાર ઝાડ થાય છે તેથી શબ્દાદિ વિષયથી ઉત્પન્ન થએ કષા સંસાર સંબંધી મૂળ સ્થાન જ છે એને ભાવાર્થ એ છે કે રાગ વિગેરેથી ડામાડોળ થએલ ચિત્તવાલો જીવ પરમાર્થને ન જાણવાથી આત્માને તેની સાથે કંઈ સંબંધ નથી છતાં વિષયને આત્મા
Page #60
--------------------------------------------------------------------------
________________
(૩૮)
રૂપે માનીને આંધળાથી પણ વધારે આંધળે બની કામી જીવે રમણીય વિષયે જોઈને આનંદ પામે છે તેથી કહ્યું છેदृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽव स्थितं, रागान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत् पश्यति । कुन्देन्दीवरपूर्णचद्रकलश श्रीमल्लतापल्लवा, नारोप्याशुचिराशिषु प्रियतमा गात्रेषु यन्मोदते ॥
| (શાર્દૂલવિક્રીડિત). આંધળે છે તે જગતમાં જોવા જેવી વસ્તુ જોઈ શકો નથી પણ રાગથી આંધળે થએલે પિતે આત્મા છે તે આત્મ ભાવને છેડીને અનાત્મ ભાવને જુએ છે જેમકે છતી વસ્તુ કંદ (કુલ) ઈદીવર (કમળ) પૂર્ણચંદ્ર કળસ શ્રીમત્ લતાપલે જેવાની ગંદકીના ઢગલા રૂપ પ્રિય સ્ત્રીના શરીરને ઉપમાઓ આપીને તેમાં કામી આનંદ માને છે. (સાક્ષાત ઉત્તમ વસ્તુઓ છેડીને દુધથી ભરેલા સ્ત્રીના ગંદા શરીરમાં આનંદ માને છે) અથવા કર્કશ શબ્દો સાંભળીને તેમાં દ્વિપ કરે છે તેથી મનહર અથવા અણગમતા શબ્દ વિગેરે વિષયે કષાયેનું મૂળસ્થાન છે. અને તે કષા સંસારનું મૂળ છે..
પ્રશ્ન–જે શબ્દાદિ વિષયે કષાય છે તે તેનાથી સંસાર કેવી રીતે છે?
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉત્તર–કારણ કે કર્મ સ્થિતિનું મૂળ કષાય છે અને કર્મ સ્થિતિ સંસારનું મૂળ છે. સંસારીને અવશ્ય કષા હોય છે, તે કહે છે– जह मध पायवाणं, भूमीए पईडियाई मूलाई। इय कम्न पायवाणं, संसारपइडिया मूला ॥१७७॥ - જેમ સર્વ ઝાડેનાં મૂળ પૃથ્વીમાં રહેલાં છે તે જ પ્રમાણે કર્મ રૂપ વૃક્ષના કષાય રૂપે મૂળ સંસારમાં રહેલાં છે.
શંકા–આ અમે કેવી રીતે માનીએ કે કર્મનું મૂળ કષાય છે.?
ઉત્તર–મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય, ગ, એબંધના હેતુ છે. આગમમાં પણ કહ્યું છે કે–
“जीवे णं भंते ! कतिहिं ठाणेहिं णाणावरणिलं कम्नं बंधइ ? गोयमा, दोहिं ठाणेहि, तंजहारागेण व दोसेण च । रागेदुविहे-माया लोभेय, दोसे दुविहे कोहे य माणे य, एएहिं चउहिं ठाणेहिं वीरिआ वहिएहिं णाणावरणिनं कम्मं बंधह॥
હે ભગવંત, જીવ કેટલાં સ્થાન વડે, જ્ઞાન આવરણીય કર્મ બાંધે છે- ઉત્તર–હે ગતમ. રાગ અને દ્વેષ એ બે સ્થાન વડે બાંધે છે અને એ રાગ માયા ને લેભ એમ બે ભેદે છે, તથા
Page #62
--------------------------------------------------------------------------
________________
છેષ પણ કેય અને માન, એમ બે ભેદે છે. એ ચાર સ્થાન વડે વીર્ય, ઉપગૂઢ (ડવા)થી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એ પ્રમાણે આઠે કર્મને આશ્રયી જાણવું અને તે કષાએ મેહ નીય કર્મની અંદર રહેલા છે. અને તે આઠે પ્રકારના કર્મનું મૂળ કારણ છે.
કામ ગુણ મેહનીય પણું બતાવે છે. अट्टविहकम्मरुक्खा सव्वे ते मोहणिजमलागा। कामगुणमूलगं वा तम्मूलागं च संसारो ॥१८॥
પૂર્વ કહ્યું કે કર્મ પાદપ વિગેરે તેની વ્યાખ્યા કરે છે. તેમાં કર્મ પાદપ કયા કારણુવાલાં છે. તેને ઉત્તર-આઠ પ્રકારના કર્મ રૂપ વૃક્ષે છે. તેમનું મૂળ મેહનીય કર્મ છે. એટલે એકલા કષાયે ન લેવા પણ કામ ગુણો મોહનીય મૂળ વાલા છે. જે વેદના. (સંસાર ભે ગવવાની ઈચ્છા) ઉદયથી કામ થાય છે. તે લેવા. અને વેદ છે તે મોહનીય કર્મમાં સમાવેશ થાય છે. તેથી મોહનીય કર્મ જે સંસારનું મૂળ કારણ છે. તે સંસાર લે.
તેજ પ્રમાણે સંસાર કષાય, કામનું પરંપરાએ મેહનીય કર્મ કારણપણાથી પ્રધાન ભાવને અનુભવે છે. (તેજ કર્મ બં. ધનમાં અગ્રેસર છે. તે મેહનીય કર્મને ક્ષય થવાથી બીજા કમને અવશ્ય ક્ષય થશે તેજ પ્રમાણે કહ્યું છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
"जह मत्थयसूईए, हयाए हम्मए तलो। तहा कम्माणि इम्मंति, मोहणिजे खये गए ॥१॥
જેમ તાડના ઝાડની જે સૂઇ મથાળે રહેલી છે. તે નાશ કરતાં તાડનું ઝાડ નાશ પામે છે, તેજ પ્રમાણે મોહનીય કર્મ નાશ પામતાં બીજા કો નાશ પામે છે.
આ મેહનીય કર્મ દર્શને મહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદે છે, તે બતાવે છે. दुविही अ हाइ मोहो, सणमोहो चरित्तमोहो । कामा चरित्तमोहो, तेणहिगारो इहं सुत्ते ॥१७९॥ | દર્શને મોહનીચ અને ચાસ્ત્રિ મેહનીય એમ બે ભેદે કહ્યું. અને બંધના હેતુનું પણ બે પ્રકારે પણું છે તે બતાવે છે.
અહંત (જિનેશ્વર) સિક્વ, ચૈત્ય, તપ, શ્રત ગુરૂ, સાધુ, સંઘના પ્રત્યેનીક (જિનેશ્વરથી સંઘ સુધી જે પદે છે, જેમાં ગુણ અને ગુણ એ બંને આવે છે તેમના શત્રુ)પણે જે વર્તે તે દર્શન મેહનીય કર્મ બાંધે છે. અને જેના વડે જીવ અનત સંસારરૂપ સમુદ્રના મધ્યમાં પડે છે તથા તીવ્ર કષાય બહુરાગ દ્વેષરૂપ મેહથી ઘેરાએલે બની દેશ વિરતિ અને સર્વ વિરતિને હણનારે ચારિત્ર મેહનીય કર્મ બાંધે છે. . તેમાં મિથ્યાત્વ, સમ્ય મિથ્યારવ (મિશ્ર) અને સભ્યક એમ ત્રણ ભેદે દર્શન મેહનીય-કર્મ છે, તથા સોળ
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકારના કષાય છે. નવ નેકષાય છે. એમ પચ્ચીસ ભેદે ચારિત્રમેહનીય છે. (પહેલા કર્મગ્રંથમાં મેહનીયમ જુઓ.) તેમાં કામ એ શબ્દ વિગેરે પાંચ વિષયે ચારિત્રમોહ જાણવા તેના વડે અહી સૂત્રમાં અધિકાર છે. કાર
કે, અહીં ચાલુ વિષયમાં કષાયનું સ્થાન છે અને તે શબ્દાદિ પાંચ ગુણરૂપ છે. અને ચારિત્ર મેહનીય પૂર્વે કહેલી ઉત્તરપ્રકૃતિ જે સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ તથા હાસ્ય રતિભથી આશ્રીત કામ આશ્રયવાળા કષાયે સંસા રનું મૂળ છે અને કર્મમાં પ્રધાન કારણ એ છે તે બતાવે છે. संसारस्त उ मूलं, कम्मं तत्सवि हुंति य कसाया।
સંસાર તે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ એમ ચાર પ્રકારે ગતિરૂપ સંસારનું ભ્રમણ છે. તેનું મૂળ કારણ આઠ પ્રકારનું કર્મ છે. તે કર્મનું પણ મૂળ કારણ કષાયે છે. તે ક્રોધ વિગેરે સંસારનું નિમિત્ત છે, અને તે પ્રતિપાદિત શબ્દ વિગેરે સ્થાનેનું પ્રચુરસ્થાનપણું બતાવવા ફરીથી
સ્થાન વિશેષ અડધી ગાથાવડે કહે છે. ते सयणपेसअत्था. इएस अज्झत्थओ अद्विआ॥१८॥
પહેલાં અને પછી પરિચયવાળાં માતા પિતા સાસુસસરા વિગેરે જે સ્વજન (સગાં) છે. તથા નેકર વિગેરે પ્રખ્ય છે અને ધન ધાન્ય કુખ્ય (તાંબુ–પીતળ વિગેરે) વાસ્તુ (ઘર) રત્ન એ અર્થ કહેવાય છે (તે સ્વજન વિગેરેને
Page #65
--------------------------------------------------------------------------
________________
(૪૩)
દ્વન્દ્વ સમાસ કરવેશ. ) આ બધાને અંગે કષાયા વિષયપણે રહ્યા છે, અને આત્મામાં પ્રસન્નચદ્ર રાજર્ષિ ની માફક વિષયીપણે છે; તેમ એકેન્દ્રિય વિગેરેને પણ કષાયેા છે. આ પ્રમાણે કષાયનું... સ્થાન મતાવવા વડે સૂત્રપદમાં લીધેલુ છે. સ્થાન સમાપ્ત કરીને જીતવાયેાગ્યવિષયવાળા કષાયેાના નિક્ષેપા કહે છે. णामंठवणादविए, उप्पत्ती पञ्चए य आएसो । रसभावकसाए या, तेण य कोहाइया चउरो १८१ કષાયનાનિક્ષેપા.
જેવા છે તેવા અ ન બતાવે; તે નિરપેક્ષ અભિધાન માત્ર તે નામ કષાય છે અને સદ્ભાવ ( તદાકાર ચિત્ર વિગેરે ) અસદ્ભાવ ( તદાકાર નહી. ) જેમ ઇંટ વિગેરેના દેવ મનાવે; ) તે એ પ્રકારે સ્થાપના નિક્ષેપ છે. જેમકે, ભયંકર બ્રૂકુટિ ( આંખની ભ્રમર ) ક્રોધથી ચઢાવી કપાળમાં ત્રણ સળ પાડી ત્રીશૂળ સાથે માઢું તથા આંખ લાલ કરી ઢાઠદાંત પીસતે પરસેવાના પાણી વિગેરેથી સંપૂર્ણ ક્રોધનુ ચિત્ર પુસ્તક અથવા અક્ષ વરાટક ( વિગેરેમાં રહેલ તે સ્થાપના કષાય છે. ( ક્રોધ આશ્રયી છે, અને ક્રોધનાં ચિન્હ જેને પ્રગટ થયાં હોય; તેવા ક્રોધીનું ચિત્ર પુસ્તક અથવા ખીજામાં ચિત્ર પાડે; તે કષાયનું ચિત્ર હાવાથી; સ્થાપના કષાય છે. ) દ્રવ્યકષાયેામાં શરીર તથા ન્ય શરીરથી વ્યતિરિક્ત કમ દ્રશ્ય કષાયા
ક્રોધનું
(
જીવને
Page #66
--------------------------------------------------------------------------
________________
તથા નેકર્મ દ્રવ્ય કષા છેતેમાં પ્રથમ જે ઉદીમાં ન આવેલા; અથવા ઉદીણીમાં જે પુદગળે આવેલા હોય તે પુતળે દ્રવ્યના પ્રધાનપણથી કર્મેદ્રવ્ય કષા જાણવા. બિભિતક ( ,
) વિગેરે કર્મ દ્રવ્ય કષા. છે તથા ઉત્પત્તિ કષા શરીર ઉપાધિ ક્ષેત્ર વાસ્તુ સ્થાણું વિગેરે ઉત્પત્તિ કષાયે છે, એટલે જેને આશ્રયીને કષાની ઉત્તિ થાય; તે ઉત્પત્તિ કષાય જાણવા; તેવું જ શાસ્ત્રમાં કહ્યું છે – 'किं एत्तो कट्टयरं, ज मूढो थाणुअम्मि आवडिभो। थाणस्त तस्स रूसह, न अप्पणो इप्पओगस्स ॥॥
કોઈને સ્થાણું (ઝાડનું ઠુંઠું) વિગેરે વાગતાં મૂહ માણસ પિતાના પ્રમાદને દેષ ન કાઢતાં; તેજ સ્થાણ ઉપર કેધ કરે છે. એનાથી વધારે દુખદાયક બીજું શું છે?
પ્રત્યયકષાય. કષાયેના જે પ્રત્યે એટલે બંધના કારણે છે તે અહીંયાં સુંદર અને ખરાબ, એવા ભેદવાળા શબ્દ વિગેરે લેવાનું કારણકે એનાથીજ ઉત્પત્તિ તથા પ્રત્યયનું કાર્ય તથા કારણરૂપે-ભેદ રહેલા છે.
આદેશ કષાય. બનાવટી ભ્રમર વિગેરે ચઢાવવી તે છે.
રસવાય રસથી એટલે કડવા તીખા એમ પાંચ પ્રકારના રસની અંદર રહેલા છે. તે લેવા
Page #67
--------------------------------------------------------------------------
________________
(૪૫)
ભાવાય
શરીર, ઉપધિ, ક્ષેત્ર, વાસ્તુ, સ્વજન, પ્રેષ્ય, અર્ચા વિગેરે નિમિત્તથી પ્રગટ થએલા જે શખ્સ વિગેરે કામ ગુણુ કારણુ કાર્ય ભૂત કષાય કર્મ નાયરૂપ આત્માના પરિણામ વિશેષ તે ક્રોષ માન માયા લાભ એવા ચાર કષાય છે. તે દરેકના અન’તાનુ બધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન આવરણ તથા સંજવલન, એવા ચાર ભેદ વડે ગણતાં સોળ ભેદ વાલા ભાવ કષાય છે. તેઓનુ સ્વરૂપ તથા અનુબંધનું ફળ ગાથા વર્ડ કહે છે. -'जलरेणुपुढं विपव्वय, राईसरिसो चन्हो कोहो । तिणिसल्याकटुडिय, सेलत्थंभोवमो माणो ॥ १ ॥
'
પાણીમાં રેતીમાં જમીન ઉપર અને પર્વત ઉપર જે ફાટ પડવા જેવા દેખાવ થાય, છે તે ચાર પ્રકારના ક્રોધ છે. (રતીમાં કાઢેલી લીટી, પવનથી તુરત મલી જાય, તેવા સજવલન ક્રાય જાણવા. એમ અનુક્રમે દરેક વધારે વધારે પ્રમાણમાં જાણવા) તથા તિનિશ લતા લાકડું હાક પથરના થાંભલે એ ચારની ઉપમા વાલું માન છે. ( તિનિશ લતા ઝટ વળે તેમ સજવલન માનવાળા માન મુકી ઝટ નમે આકીના માન વાલા કઠણાઈથી નમે પણ પથરના થાંભલે નમે નહી તેમ અનંતાનું અધી માનવાલેા નમે નહી)
Page #68
--------------------------------------------------------------------------
________________
मायावलेहिगोमुत्ति, मेंढसिंगघण वंस मूलसमा। लोभो हलिदकद्दम, खंजणकिमिरायसामाणो ॥२॥
અવલખી (નેતર વિગેરેની છાલ) ગેમુત્રીક ઘેટાનું શીગડું અને વાંસનું થઉ, આ ચારની ઉપમાં વાલી માયા છે. (સંજવલન માયા વાલે જેમ નેતરની છેલ. વાળેલી હોય તે પણ સીધી થઈ જાય છે. તેમ આ માયા વાળ માયાને દૂર કરે છે પણ છેવટની માથાવાળે વાંસના થડીયા માફક કદીપણ કપટ છેડતે નથી) તથા લેભ હલદર કાદવ ખંજન અને કૃમિના રંગ જે છે. (સંજવલનને લેભવાળો જેમ હલદરને રંગ ઝટ જતા રહે તેમ આ લેભીને ઝટ સંતેષ થાય. પણ કૃમિ રોગથી રંગેલા કપડા જેવા લેબીને મરતાં સુધી સંતેષ ન થાય. पक्खचउमासवच्छर, जावजीवाणुगामिणोकमसो। देवणरतिरियणारय, गइसाहणहेयवो भणिया
તે ક ષ સંજવલન વિગેરેની સ્થિતિ. એક પખવાડીલ તથા ચાર માસ, એકવર્ષ. અને છેવટના અનંતાનુ બંધીની આખી જીંદગી સુધીની છે. અને તેઓની સંજવલન વાલાની દેવ ગતિ તથા બાકીના ત્રણની અનુક્રમે. મનુષ્ય તિર્યંચ અને નરક ગતિ છે. અર્થાત્ એ કષાયે વાલા છે એ ગતિને પામે
Page #69
--------------------------------------------------------------------------
________________
(૪૭)
છે. એમ કષાયા તે ગતિના સાધનના હેતુએ કહ્યા, આ કષા થના નામ વિગેરે આઠ પ્રકારે નિક્ષેપા કહ્યા. તેને કયા નથવાલે શુ ઇચ્છે છે. તે કહે છે.
નગમ નયવાલે સામાન્ય વિશેષ રૂપપણાથી તથા તેનું એકગમ પણું નહાવાથી તેના અભીપ્રાય પ્રમાણે બધાએ નિક્ષેપા નામ વિગેરે આઠે માને છે. અને સ`ગ્રહવ્યહવાર નયવાલા કષાય સંબ’ધના અભાવથી. આદેશ. અને સમુત્પત્તિ એ એ નિશ્રેષાને ઇચ્છતા નથી. રૂજી સૂત્રવાલે વર્તમાન અને ઈચ્છિતા હાવાથી આદેશ, સમુત્પત્તિ અને સ્થાપના નિક્ષેપાને ઇચ્છતા, નથી શબ્દ નયવાઢેર નામના પણ કથ· ચિતભાવની અ ંદર રહેલા ભાવથી નામ અને ભાવ, એવા એ નિક્ષેપાનેજ ઈચ્છે છે આ પ્રમાણે કષાયેા કર્મના કારણપણે કહ્યા. અને તે કમ સંસારનું કારણ છે. હવે સંસાર કેટલા પ્રકારના છે તે તાવે છે.
दव्वे खित्ते काले, भवसंसारे अ भावसंसारे । पंचविहो संसारो, जत्थे ते संसरति जिआ ॥१८२॥
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ, એમ પાંચ પ્રકા૨ના સ'સાર છે, જેમાં સ'સારી જીવા ભ્રમણ કરે છે. (નામ સ્થાપના સુગમ હાવાથી નિયુક્તિ કારે લીધા નથી એમ જણાય છે.) દ્રશ્ય સૌંસારમાં ન શરીર ભવ્યશરીર છેાડીને દ્રવ્ય સંસારરૂપ આ સંસારજ છે, અને ક્ષેત્ર સંસાર જે ક્ષેત્રમાં દ્રવ્યે આમ તેમ સ'સરે (ખસે) તે છે. કાળ સંસાર તે
તે
Page #70
--------------------------------------------------------------------------
________________
(૪૮) જેમાં સંસાનું વર્ણન થાય અને નરક વિગેરે ચાર ગતિમાં અનુપૂર્વીના ઉદયથી એક ભવથી બીજા ભવમાં જવું, તે ભવ સંસાર છે. અને ભાવ સંસાર એટલે સંસ્કૃતિને સ્વભાવ તે ઐયિક વિગેરે બાવની પરિણતિરૂપ છે, તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશ એમ ચાર પ્રકારના કર્મના બંધના પ્રદેશ વિપાકનું ભેગવવું છે. આ પ્રમાણે દ્રવ્યથી લઈ ભાવ સુધી પાંચ પ્રકારને સંસાર છે અથવા દ્રવ્યાદિક ચાર પ્રકારને સંસાર છે તે આ પ્રમાણે અશ્વથી હાથી. ગામથી, નગર, અને વસંતથી ગ્રીષ્મ. તથા આદથિી .
પશમિક એમ ચાર પ્રકારે થાય છે, એમ બંને પ્રકારે સંસાર બતાવ્યું છે, આ સંસારમાં કર્મને વશ થએલા છે. આમ તેમ ભમે છે. તેથી કર્મનું સ્વરૂપ બતાવે છે. णामंठवणाकम्म, दव्यकम्मं पओगकम्मं च । समुदाणिरियावहियं आहाकम्मंतयोकम्म ॥१८॥ किइकम्म भावकम्म, दसविह कम्मं समामओ होइ।
નામ કર્મ. તે કર્મ વિષયથી શુન્ય. એવું નામ માત્ર છે. સ્થાપના કર્મ પુસ્તક અથવા ૫ત્ર વિગેરેમાં કમ વણાનું સાભાવ. અસદભાવ એમ બેરૂપે જે લખેલું કે ચિતરેલું હોય કેમ છે તે સ્થાપના કર્મ છે.
દ્રવ્ય કર્મમાં, જ્ઞશરીર. ભવ્ય શરીર સીવાય તિરિક્ત બે પ્રકારે છેદ્રવ્ય કર્મ અને તે દ્રવ્ય કર્મ, તેમાં વ્યકર્મ તે કર્મ
કાર
Page #71
--------------------------------------------------------------------------
________________
(૪૯) વર્ગણાના અંદર રહેલા પુદ્રગે જે બંધને ગ્ય, અને બંધાંત અને બાંધેલા જે ઉદણમાં ન આવેલા હોય તે લેવા ને દ્રવ્યકર્મમાં કૃષીબળ (ખેડુત) વિગેરેનાં કર્મ જાણવા જેનાથી બીજા ઇવેને દુઃખ થાય તેવાં સંસારી કૃત્ય અહીં હૈવાં)
પ્ર–કર્મ વગણની અંદર રહેલા યુદળ દ્રવ્ય કરે છે એવું કહ્યું તે વગણા કઈ છે?
ઉત્તર–સામાન્ય રીતે વર્ગોં ચાર પ્રકારની છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમ ચારભેદે છે. તેમાં દ્રવ્યથી એક બે વિગેરેથી, સંખે, અસંખેય અના, પ્રદેશ વાલી છે. તથા
રાથી જે ક્ષેત્ર પ્રદેશમાં અવગાહ કરી રહેલ દ્રવ્યના એક એથી સંપેય, અસંમેય, પ્રદેશ રૂ૫ ફત્ર પ્રદેશે જેનાથી કાય, તે ક્ષેત્ર વર્ગણ છે. અને કાળથી એક બેથી માંડીને સંધ્યેય, અસંખેય. સમય સ્થિતિમાં રહેલ વર્ગણ લેવી અને ભાવથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ, તથા તેની અંદર રહેલા ભેદ રૂપ સામાન્યથી ભાવ વગણા જાણવી, અને વિશેષથી હવે
(૧) પરમાણુ એની એક વર્ગ છે. એ જ પ્રમાણે એક એક પરમાણુના ઉપચય (વધારા) થી સંખ્યય પ્રદેશ વાલા : સ્કની સંખ્યય વર્ગણાઓ છે. તે જ પ્રમાણે અસંખેય પ્રદેશ વાલા રકની અસંખ્યય વર્ગણ જાણવી આ વગણીઓ
દારિક વિગેરે પરિણામ ને યોગ્ય થઈ શકતી નથી તથા અનંત પ્રદેશની બનેલી અનતી વગણએ પણ ગ્રહણ
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૦) યોગ્ય નથી. તેવી વર્ગણાઓને ઉલંઘીને દારિક ગ્રહણ
શ્ય થાય છે. તે અનતી અનંત પ્રદેશરૂપ અનંતી વર્ગણાઓ જ છે. એટલે પૂર્વે કહેલી અગ્ય ઉક વર્ગણાની અંદર “એક એક મેળવવાથી દારિક શરીર ગ્રહણ
ગ્ય જઘન્ય વર્ગણાઓ થાય છે એમ એક એક પ્રદેશ વધારતાં વધેલી આદારિક એચ ઉત્કૃષ્ટ વર્ગણ જ્યાં સુધી અનંતી થાય ત્યાં સુધી લેવી.
પ્રશ્ન–જઘન્ય ઉત્કૃષ્ટાને શું ભેદ છે? - ઉત્તર–જંઘન્યથી ઉત્કૃષ્ટ વિશેષ અધિક છે, તેમાં વિશેષ
આ છે કે આદારિક જઘન્ય વર્ગણને અનંતમે ભાગ જે છે તેના અનંતા પરમાણુ પણથી એક એક પ્રદેશના ઉપચય થએથી આદારિક યોગ્ય વર્ગને જઘન્ય ઉત્કૃષ્ટ મધ્ય વર્તીની વર્ગણાઓનું અનંતપણું છે, તેમાં દારિક ગ્ય ઉત્કૃષ્ટ વર્ગણામાં એકરૂપ (સંખ્યા) ઉમેરવાથી અયોગ્ય વર્ગણ જઘન્ય થાય છે એ પ્રમાણે એક એક પ્રદેશ વધતાં ઉત્કૃષ્ટ અતવાળી અનંતી થાય છે.
પ્રશ્ન –એમાં જઘન્ય ઉત્કૃષ્ટ વર્ગણાને શું વિરોષ છે ? : ઉત્તર–જઘન્યથી અસંખ્યય ગુણી ઉત્કૃરી છે, અને તે બહ પ્રદેશપણાથી અને અતિ સૂક્ષમ પરિણામપણાથી
દારિકને અતિ વગણ પણ તે અગ્રહણ ગ્ય છે, તેમ અલ્પ પ્રદેશપણાથી અને બાદર પરિણામ પણ થી ક્રિય
Page #73
--------------------------------------------------------------------------
________________
(૫૧) (શરીર)ને પણ અગ્ય છે, એ પ્રમાણે જેમ જેમ પ્રદેશને ઉપચય થાય તેમ તેમ વિશ્રા પરિણામના વશથી વર્ગણીઓનું અતિશય સૂમપણું જાણવું; તેજ ઉત્કૃષ્ટ ઉપર એકરૂપ નાંખવાથી ચગ્ય અયોગ્ય વિગેરે વેકિય શરીર વણાઓનું જઘન્ય ઉત્કૃષ્ટતું વિશેષ લક્ષણ જાણવું; તથા ક્રિય આહારક એ બન્નેના વચમાં રહેલી અગ્ય વર્ગશુઓનું જઘન્ય ઉત્કૃષ્ટ વિશેષ અસંખ્યય ગુણપણું છે, વળી પૂર્વે કહ્યા પ્રમાણે અગ્ય વર્ગણા ઉપર એકરૂપના પ્રક્ષેપથી જઘન્ય આહારક શરીર એગ્ય વર્ગણાઓ થાય. છે, તે પ્રદેશ વૃદ્ધિથી વધતાં ઉત્કૃષ્ટ અનંત સુધી થાય છે.
પ્રશ્ચા–જઘન્ય ઉત્કૃણનું કેટલું અંતર છે? ઉત્તરઃ– જઘન્યથી ઉત્કૃષ્ટ વિશેષ અધિક છે. પ્રશ્ન–વિશેષ કેટલું છે?
ઉત્તરા–જઘન્ય વર્ગણાને જ અનંત ભાગ છે, તેનું પણ અનંત પરમાણુપણું હેવાથી આહારક શરીર એગ્ય વર્ગણાઓનું પ્રદેશ ઉત્તરથી વધતી વર્ગણુઓનું પણ અનંતપણું છે, તે ઉત્કૃષ્ટ વર્ગણામાંજ એકરૂપ ઉમેરવાથી જઘન્ય આહારક શરીરને અગ્ય વર્ગણાઓ થાય છે. ત્યારપછી પ્રદેશ વૃદ્ધિએ વધતી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અનંત થાય ત્યાં સુધી જ આહારક શરીરના સૂકમપણથી અને બહુ પ્રદેશઘણાથી તેને અગ્ય વર્ગણાઓ છે, તેમ બાદરપણાથી
Page #74
--------------------------------------------------------------------------
________________
(૫૨) અને અલ્પ પ્રદેશપણાથી તેજસ શરીરને પણ અયોગ્ય છે. "
પ્રશ્ન –જઘન્ય ઉદને અહીં કેટલું અંતર છે? ઉત્તર-જઘન્યથી ઉત્કૃષ્ટ અનંત ગુણ છે. પ્ર–કયા ગુણાકાર વડે ?
ઉત્તર–અભવ્યથી અનંત ગુણા અને સિદ્ધથી અને તમે ભાગે છે.
તેના ઉપર એકરૂપ નાંખવાથી તેજસ શરીરને વેગ્ય વગણ જઘન્ય છે, તે પ્રદેશ વૃદ્ધિએ વધતી ઉત્કૃષ્ટ સુધી અનતી થાય છે.
પ્રમ–જઘન્ય ઉત્કૃષ્ટનું અંતર કેટલું છે!
ઉત્તર-જઘન્યથી ઉત્કૃષ્ટ વિશેષ અધિક છે, અને વિશેષ તે જઘન્ય વગણને અનંત ભાગ છે, તેને પણ અનત પ્રદેશપણું હેવાથી જઘન્ય ઉત્કૃષ્ટની વચમાં રહેલી વણાઓનું અનંતપણું છે, તેજસની ઉત્કૃષ્ટ વર્ગણાના ઉપર એકરૂપ નાંખવાથી વધેલી જે વગણ તે તૈજસ શરીરને આ ગ્રહણ ચગ્ય થાય છે એમ એક એક પ્રદેશ વધતાં ઉત્કૃષ્ટ અંતવાલી અનતી વર્ગણાઓ છે, તે તૈજસ શરીરને તેના અતિ સૂમ પણાથી તથા બહુ પ્રદેશપણુથી અયોગ્ય છે, તેમ બાદરપણાથી અને અલ્પ પ્રદેશપણાથી ભાષા દ્રવ્યને પણ અય છે.
જઘન્ય ઉત્કૃષ્ટતું અનંત ગુણપણાથી વિશેષ છે અને
Page #75
--------------------------------------------------------------------------
________________
(પ૩).
તે ગુણાકાર અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોથી અનંતમે ભાગે છે તે અશ્વ ઉત્કૃષ્ટ વર્ગણામાં એકરૂપ નાંખવાથી -જઘન્ય ભાષા દ્રવ્ય વર્ગણ થાય છે, તેની પણ પ્રદેશ વૃદ્ધિ
એ ઉત્કૃષ્ટ વગણ સુધી અનંત સ્થાન છે. જઘન્ય ઉત્કૃષ્ટનું વિશેષ આ છે, જઘન્ય વર્ગના અને તમે ભાગે અધિક ઉત્કૃષ્ટ વર્ગ છે. અહી પણ અનંત ભાગનું અનંત પરમાણુ પણું જાણવું તેથી આ એક વિગેરે પ્રદેશ વૃદ્ધિના પ્રકમથી અગ્ય વગણએનું જઘન્ય ઉત્કૃષ્ટપણું વિગેરે જાણવું. અહીં વિશેષ આટલું છે કે જઘન્ય ઉત્કૃષ્ટને ભેદ અહી અભવ્યથી અનતગુણ અને સિદ્ધોથી અનંતમે ભાગે છે, તે વર્ગણુઓનું પણ પૂર્વ હેતુ કદંબક (સમૂહ) થી ભાષા દ્રવ્ય અને આના પાન ( શ્વાસે,
છવાસ) દ્રવ્યનું અગ્ય પણું જાણવું. અને અગ્ય, ઉત્કૃષ્ટ વર્ગણામાં એક રૂપ નાંખેથી આનાપાન વગણ. જઘન્ય થાય છે. તેનાથી એક એક રૂપે વધતાં ઉત્કૃષ્ટ વર્ગણાઓના અંતવાલી અનંતી થાય છે. જઘન્યથી ઉતકૃષા, જઘન્યથી અનંત ભાગ અધિક જાણવા તેના ઉપર એક રૂપ વધતાં જઘન્ય ઉત્કૃષ્ટ ભેદ વડે અગ્રહણગ્ય વર્ગણા છે. પણ વિશેષમાં અભથી અનંત ગુણ અને સિધ્ધાથી અનંતમે ભાગે છે. ફરીથી અગ્ય ઉત્કૃષ્ટ વર્ગણ ઉપર પ્રદેશથી માંડીને વૃદ્ધિ કરતાં જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાલી મને,
Page #76
--------------------------------------------------------------------------
________________
(૫૪)
દ્રવ્ય વર્ગણ છે. જઘન્ય વગણને અનંતમ ભાગ વિશેષ છે. ફરીથી પ્રદેશના વધતા કમથી અગ્રહણ વર્ગ છે. વિશેષમાં અભવ્યને અનંત ગુણ વિગેરે છે. અને તે વર્ગશુઓ પ્રદેશના બહુ પણથી અને અતિ સૂક્ષ્મ પણાથી મને દ્રવ્યને અગ્ય વર્ગણાઓ છે, તથા અલ્પ પ્રદેશપણુથી અને બાદર પણાથી કાશ્મણ શરીરને પણ અયોગ્ય છે, તેના ઉપર એક રૂપ નાંખવાથી જઘન્ય કામેણુ શરીરની વણા છે, વળી એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ અનંત સુધી છે.
પ્રમ–જઘન્ય ઉત્કૃષ્ટને શું વિશેષ છે.?
ઉત્તર–જઘન્ય વર્ગણાને અનંતમ ભાગ અધિક તે ઉષ્ટ વર્ગણ છે, અને તે અનંત ભાગ અનંતા અનંત, પરમાણુ રૂપ હોવાથી અનંત ભેદથી ભિન્ન કર્મ દ્રવ્યની વર્ગણાઓ છે, અને અહીં તેમનું પ્રયોજન છે. કારણ કે દ્રવ્ય કર્મના વ્યાખ્યાનની અહીં વાત ચાલે છે, અને હવે પછીની વર્ગણાઓ ક્રમે આવેલી છે, તે શિષ્યના ઉપર ઉપકારની બુદ્ધિથી કહેવાય છે. આ વલી ઉત્કૃષ્ટ કર્મ વગણ ઉપર એક રૂપ નાંખવાથી જઘન્ય ઉત્કૃષ્ટ ભેદથી ભિન્ન પ્રવ વર્ગણા છે, તે જઘન્યથી ઉત્કૃષ્ટી સર્વ જીવેથી અનત ગુણી છે, તેના ઉપર એક રૂપ નાંખવાથી કમવડે અનંતીજ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાલી અધુર
Page #77
--------------------------------------------------------------------------
________________
વર્ગણ છે. અધુવ પણાથી અધ્રુવ છે, કારણ કે તેના વિરૂદ્ધ પક્ષવાલી ધવન સદ્ભાવથી તેનું અધુવ પણું છે. અહીં જઘન્ય ઉત્કૃષ્ટને ભેદ હમણું ઉપર કહેલ તેજ છે –તે ઉત્કૃષ્ટના ઉપર એક એકની વૃદ્ધિ કરતાં જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી અનંતીજ શૂન્ય વર્ગણાઓ થાય છે, અને જઘન્ય ઉત્કૃષ્ટને વિશેષ પૂર્વ માફક છે. તેઓને સંસારમાં પણ અભાવ છે, તેથી તેનું નામ શુન્યવર્ગણ રાખ્યું છે. તેમાં એમ કહ્યું છે કે –અgવ વગણના ઉપર પ્રદેશની વૃદ્ધિએ અનંતીને પણ સંભવ થતું નથી. એવી પ્રથમ શૂન્યવગણ છે. તેના ઉપર એકરૂપ વિગેરેની વૃદ્ધિએ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી પ્રત્યેક શરીરની વગણ થાય છે. જઘન્યથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યય ભાગના પ્રદેશ જેટલા ગુણ ઉત્કૃષ્ટ છે, તેના ઉપર એક એકરૂપની વૃદ્ધિએ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી અનંતીજ શૂન્ય વર્ગણાઓ થાય છે.
જન્ય વર્ગણથી ઉત્કૃષ્ટી અસંખ્ય ભાગ પ્રદેશગુણી છે, તેને અસંય ભાગ પણ અસંખ્યય લેકાકાશરૂપ છે. આ પ્રસાણે બીજી શુન્યવર્ગણ છે, તેના ઉપર એક પાદિ વૃદ્ધિએ બાદર નિગદ શરીરની વર્ગણ જઘન્યથી છે, અને ક્ષેત્ર પપમના અસંખ્ય ભાગ પ્રદેશગુણી ઉત્કૃષ્ટી છે, તેના ઉપર એકરૂપ વિગેરેની વૃદ્ધિથી જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી ત્રીજી શૂન્યવગણ છે. જઘન્યથી અસંખ્યય ગુણ ઉત્કૃષ્ટી છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
(૫૬)
પ્રશ્ર–ગુણાકાર કર્યો છે?
ઉત્તર–આગળના અસંખ્યય ભાગ પ્રદેશની રાશિના આવલિકા કાળના અસંમેય ભાગ સમય પ્રમાણે વારંવાર વર્ગમૂળના કરવાથી અસંખ્ય ભાગ પ્રદેશ પ્રમાણે છે, તેના ઉપર એક એકરૂપની વૃદ્ધિએ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી સૂમ નિગોદ શરીરની વર્ગ છે, જઘન્યથી ઉત્કૃષ્ટી આવલિકાના કાળના અસંમેય ભાગ સમયના ગુણાકાર જેટલી છે.
તેના ઉપર એક એક રૂપની વૃદ્ધિએ જઘન્ય ઉત્કૃષ્ટ - ભેદવાળી ચોથી શૂન્યવર્ગણા છે. જઘન્યથી ઉત્કૃષ્ટી ચેખુણે કરેલે લેકની અસંખ્યય શ્રેણિએ જેટલી છે, અને તે પ્રતરના અસંખ્યય ભાગ બરાબર છે, તેના ઉપર એક એકરૂપની વૃદ્ધિએ જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળી મહા સ્કંધ વગણ છે, જઘન્યથી ઉત્કૃષ્ટ ક્ષેત્ર પાપમના અસંખ્યય અથવા સંખ્યયગુણ છે.
આ પ્રમાણે સંક્ષેપથી વર્ગણાએ કહી છે, વિશેષ જાણવા ઈચ્છનારે કર્મપ્રકૃતિ નામને ગ્રંથ જે જોઈએ.
પ્રયાગ કર્મ હવે પ્રવેગ કર્મ કહે છે વીતરાચના ક્ષય ઉપશમથી પ્રગટ થએલ વીર્યવાલા આત્માથી પ્રકર્ષે કરીને જાય તે પ્રયોગ છે. તે મન વચન અને કાયાના લક્ષણવાલે પંદર પ્રકારે છે તેની વિગત.
મન એગમાં–સત્ય, અસત્ય, મિશ્ર, તથા ને સત્ય
Page #79
--------------------------------------------------------------------------
________________
(૫૭) ન અસત્ય એમ ચાર પ્રકારે છે, તેમજ વચન રોગ પણ ચાર પ્રકારે છે અને કાયા ગ સાત પ્રકારે છે, તે બતાવે છે (૧) આદારિક (૨) આદારિક મિશ્ર (૩) વૈક્રિય (૪) વિકિય મિશ્ર (૫) આહારક ૬) આહારક મિશ્ર (૭) કાર્પણ
ગ એમ પંદર ભેદ થયા તેમાં મનગ મનપર્યાપ્તિથી પર્યાપ્ત થએલા મનુષ્ય વિગેરેને છે. વચનગ–બે ઈદ્રિય વિગેરે જેને છે. આ દારિક પેગ તિર્યંચ તથા મનુષ્યને શરીર પર્યામિની પછીથી છે. ત્યાર પહેલાં મિશ્ર જાણુ અથવા કેવળી ભગવંતને સમુદ્દઘાતની અવસ્થામાં બીજા છઠ્ઠા અને સાતમા સમયમાં છે. વૈક્રિયકાય કેગ દેવ નારક અને બાદર વાયુકાયને છે, અથવા બીજા કેઈ વૈક્રિય લબ્ધિ વાલાને હોય છે. તેને મિશ્ર પેગ દેવતા નારકિને ઉત્પત્તિ સમયે છે અથવા નવું વયિ શરીર બનાવનાર બીજાને પણ હોય છે, આહારક યોગ ચિદ પૂર્વી સાધુ જ્યારે આહારક શરીરમાં સ્થિત હોય છે ત્યારે છે અને તેને મિશ્રયોગ નિર્વતૈના (બનાવવા) ના કાળમાં હોય છે.
કમિણ રોગ વિગ્રહ ગતિમાં અથવા કેવલિ સમુદઘાતમાં ત્રીજા ચેથા પાંચમ સમયમાં છે.
આ પ્રમાણે પંદર પ્રકારના ગવડે આત્મા આઠ પ્રદેશકે છેને તપેલા વાસણમાં ઉછળતા પાણીની માફક ઉદ્દવર્તમાન સર્વ આત્માના પ્રદેશવડે આત્મા પ્રદેશથી અવષ્ટ
Page #80
--------------------------------------------------------------------------
________________
(૫૮) બ્ધ આકાશ ભાગમાં રહેલ કામણ શરીરને યોગ્ય કમળને જે બાંધે છે તેને પ્રયોગ કર્મ કહે છે. કહ્યું છે કે"जाव णं एस जीवे एयइ, वेयइ, चलइ फंदई त्यादि ताव णं अट्टविहबंधए वा, सत्तविहबंधए वा, छ. विबंधए वा, एगविहपंधए वा, नोणं अबंधए"। - જ્યાં સુધી આ જીવ હાલે છે. વધારે હાલે છે. ચાલે છે. ફરકે છે. ત્યાં સુધી આઠ પ્રકારના કર્મને બંધક સાત, પ્રકારના છ પ્રકારના અથવા એક પ્રકારના પણ કમને બંધક છે, પણ તે અબંધક હતો જ નથી.
- સદાન કર્મ (સમુદાન શબ્દની ઉત્પત્તિ સં. તથા આ ઉપસર્ગ સાથે દા. ધાતુ જે દેવાના અર્થ માં છે, તેનું યુટ અંતથી પૃદર વિગેરે પાઠ વડે આકારને ઉકાર આદેશ થશથી સમાદાનને બદલે સમુદાન શબ્દ થયે છે.) તેમાં પ્રયોગ કર્મવડે એક રૂપ પણે ગ્રહણ કરેલી કર્મ વગણઓની સમ્યક મૂળ ઉત્તર પ્રકૃતિ સ્થિતિ અનુભવ અને પ્રદેશ બંધવાળા ભેદ વડે આ ઉપસર્ગ (જેને અર્થ મર્યાદા છે તે) વડે દેશ (3) સર્વ ઉપઘાતી રૂ૫ વડે તેજ પ્રમાણે સ્પષ્ટ નિધત્ત નિકાચિત એવી ત્રણ અવસ્થા વડે જે સ્વીકાર કરે તેજ સમુદાન છે, અને તે કર્મનું નામ સમુદાન કર્યું છે.
*
*
Page #81
--------------------------------------------------------------------------
________________
(૫૯)
તેમાં મૂળ પ્રકૃતિને બંધ જ્ઞાન આવરણીય વિગેરે આઠ . પ્રકારે છે, અને ઉત્તર પ્રકૃતિને બંધ જુદે જુદે છે, તે બતાવે છે.
જ્ઞાન આવરણીયના પાંચ ભેદ છે. મતિ શ્રત અવધિ મન પર્યાય તથા કેવળ એમ પાંચ ભેદે જ્ઞાન છે. તેનું આ વરણ કરનાર સર્વ ઘાતી ફક્ત કેવળ જ્ઞાનનું છે.
અને બાકીના ચારનાં આવરણ દેશઘાતિ અથવા સર્વદ્યાતિ છે..
દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે છે. તેમાં પાંચ પ્રકારની નિદ્રા તથા ચાર પ્રકારનું દર્શન. તેને અવિરણ કરનાર જાણવું. નિદ્રા પંચક છે. તે મેળવેલા દર્શનની લબ્ધિ તેના ઉપગને ઉપઘાત કરનાર છે, અને દર્શન ચતુષ્ટય તે દર્શન લબ્ધિની પ્રાપ્તિને જ આવરણ કરનાર છે. અહીંયાં પણ કેવળ દર્શનઆવરણ સર્વઘાતિ છે. બાકીના દેશથી છે.
વેદનીયકર્મ સાતા અને અસાતા એમ બે ભેદે છે. મોહનીયકર્મ, દર્શનશાસ્ત્ર ભેદથી બે પ્રકારે છે. તેમાં દર્શન નમેહનીય મિથ્યાત્વાદિ ઉદયમાં આવતું ત્રણ ભેદે છે, અને બંધમાં તે એક પ્રકારે છે.
ચારિત્રમેહનીય સેળ કષાય, નવ નેકષાય એમ પચીસ પ્રકારે છે.
અહીંયાં પણ મિથ્યાત્વ, મેહનીય, તથા સંજવલન કષાય. છેવને બાર કષાયે સર્વઘાતિ છે, અને બાકીના દેશદ્યાતિ છે..
આયુષ્યકર્મ ચાર પ્રકારે છે. તે નારકાદિ ભેદવાળાં છે,
Page #82
--------------------------------------------------------------------------
________________
(૬૦) નામકમ બેતાળીસ ભેરે છે, તેમાં ગતિ વિગેરે ભેદ છે. વળી ઉત્તર પ્રકૃતિથી તાણું (૩) ભેદ છે, તેને ખુલાસે. કહે છે. ગતિ નારક; વિગેરે ચાર ભેદે છે. જાતિ એકેન્દ્રિય વિગેરે પાંચ છે. શરીરે દારિક વિગેરે પાંચ છે. દારિક ચિક્રિય, અને આહારક. એમ ત્રણ શરીરનાં અંગોપાંગ ત્રણ છે.
નિમણું નામ સર્વ જીવ શરીરનાં અવયવનું નિપાદક (બનાવનાર) હેવાથી એક પ્રકારે છે.
બંધનનામ દારિક વિગેરે કર્મવર્ગણાનું એકપણું કરનાર પાંચ પ્રકારે છે, તથા સંઘાતનામ દારિક વિગેરે કર્મવર્ગણની રચના વિશેષ કરીને સ્થાપનાર તે પાંચ પ્રકારે છે. સંસ્થાનનામ સમચતુરસ્ત્ર (બધી બાજુ સરખું) વિગેરે છ પ્રકારે છે.
સંહનન નામ વજીરૂષભ નારાચ વિગેરે છ પ્રકારે છે. સ્પર્શ આઠ પ્રકારે છે. રસ પાંચ પ્રકારે છે. ગંધ બે પ્રકારે છે અને વર્ણ પાંચ પ્રકારે છે–
અનુપૂર્વી નારક વિગેરે ચાર પ્રકારે છે. વિહાગતિ પ્રશસ્ત તથા અપ્રશસ્ત એમ બે ભેદે છે. અગુરૂ લઘુ ઉપઘાત પરાઘાત આપ ઉદ્યત ઉચ્છવાસ પ્રત્યેક સાધારણ ત્રણ સ્થાવર શુભ અશુભ સુભગ દુર્લંગ સુસ્વર
સ્વર સૂમ બાદર પર્યાપ્તક અપર્યાપ્તક સ્થિર અસ્થિર આદેય અનાદેય યશ કીર્તિ અયશ કીતિ તીર્થકર નામ
Page #83
--------------------------------------------------------------------------
________________
(૧)
આા બધી પ્રકૃતિએ દરેક એકજ પ્રારની છે ( આનુ વધારે વર્ષોંન પહેલા કર્મ ગ્રંથમાં નામ કમ ની પ્રકૃતિમાં જુઓ ) ગાત્ર ક
તે 'ચ અને નીચ એમ એ લેકે છે. અંતરાય ક્રમ
દાન, લાભ, ભેગ ઉપભાગ, વીય એમ પાંચને અતરાય કરનાર પાંચ ભેદે છે. આ પ્રમાણે મૂળ તથા ઉત્તર પ્રકૃતિ અધના ભેદ બતાન્યેા છે.
હવે પ્રકૃતિ મધના કારણેા બતાવે છે.
" पडिणीयमंतराय, उवधाए तप्पओस णिण्हवणे । आवरणदुगं बन्धइ, भूओ अच्चासणाए य ॥ १ ॥
જ્ઞાન આવરણનું તથા દર્શન આવરણનુ કમ કેમ બાંધે તે બતાવે છે. જ્ઞાન ભણનારનુ શત્રુપણુ કરે, અંતરાય કરે ઉપઘાત કરે, દ્વેષ કરે ભણાવનારને ગુણુ ભૂલે અથવા જ્ઞાની અથવા જ્ઞાનની આશાનતા ( નિંદા ) કરે. જ્ઞાન દન એ મને પ્રકારનું આવરણ અધાય છે.
मूषाणुकंपवयजोग, उज्जुओ खंतिदाणगुरूभत्तो । बंध भूओ सायं, विवरीए बंधई इयरं ॥ २ ॥ જીવાની યા વ્રતયેાગમાં ઉદ્યમ કરે ક્ષમા રાખે આપે સદગુરૂના ભક્ત હાય આવા જીવ સાતા વેદનીય કર્મી
કાન
Page #84
--------------------------------------------------------------------------
________________
(૬૨) બધે, અને તેનાથી ઉલટ એટલે જીવ હિંસા કરનાર વિગેરે દુર્ગણવાળે જીવ અસાતા વેદનીય કર્મ બાંધે. अरहंतसिद्धरेइयतव, सुअर पाधु संघ पडिगीओ बंधइदमण मोहं, अणंतसंसारो जेणं ॥३॥ | તીર્થકર સિદ્ધ ચિત્ય, તપકૃત, ગુરૂ, સાધુ, સંધ આજે ધર્મના પિષકે છે તેમને પ્રત્યેનીક શત્રુ) થાય તે તે પાપવડે દર્શન મેહનીય કર્મ અને અનંત સંસાર ભ્રમ
નું કર્મ બાંધે. तिव्वकसाओ बहुमोह, परिणतो रागदोससंजुत्तो। ચંપા રિમો, વિપિ રાણાë rr-૪ - તીવ્ર કસાયવાલે (ઘણે ઊંધી વિગેરે) બહુ મેહવાલે રાગ દ્વેષથી ભરેલે તે જીવ અને પ્રકારને ચારિત્ર મેહ જે ચારિત્ર ગુણને ઘાતક છે તેને બાંધે છે. मिच्छद्दिडी महारंभपरिग्गहो तिव्वलोभणिस्लीलो। निराइयं निबंधइ, पावमति रोद्दपरिणामो गा-५॥ - મિથ્યા દષ્ટિ. મહાન આરભ પરિગ્રહવાળે, ઘણે ભીનિશીલ, (દુરાચા.) જીવ પાપની બુદ્ધિવાળા હોવાથી તથા મનમાં રેંદ્ર ( દુષ્ટ) પરિણામવાળો હેવાથી નરકનું આયુષ્ય બાંધે છેउम्मग्गदेसओ मग्ग णासो गूढहियय माइल्लो। सदसीलो अ ससल्लो, तिरिमाउं बंधह जीवो ॥३॥
Page #85
--------------------------------------------------------------------------
________________
(૬૩) ઉનમાર્ગ (કુમાગ) માં દોરનાર સુમાર્ગને નાશક ગૂઢ હૃદયવાલે, કપટી શઠતા કરનારે, શલ્યવાળે તે જીવ તિ: ચનું અાયુષ્ય બાંધે છે. पगती रणु मसाओ, दाणरओसीलमंजमविहूणो। मज्झिनाणेहिं जुत्तो, मणुयाउं बन्धई जीवो ॥७॥ | સ્વભાવથીજ કે ધાદિ એછા હોય, દાનમાં રક્ત હોય, શીલ સંયમમાં ઓછાશવાળે હૈય, મધ્યમ ગુણે કરીને યુક્ત છે, તે જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. अणुव्वधमहयएहि य, बालतवोऽकामनिज्जराए य । देवाउयं णिबंधह, सम्मदिहो उ जो जीवो ॥८॥
અણુવ્રત, મહાવ્રત, પાળે. તથા બાળ તપ કરે–અકામ નિર્ભર કરે અને સમ્યક્ દષ્ટિ હોય, તે જીવ દેવનું આયુ
થે બાંધે છેमणायकायको, माइल्लो गारवेहिं पडिबद्धो। असु बंधइ नामं, तप्पडिपक्वहिं सुमनाम ॥९॥ | મન વચન કાયાથી વક હોય, અહંકારમાં ચઢેલે હોય. "આ ગુણોથી અશુભ નામ કર્મ બાંધે છે, અને તેનાથી ઉલટે એટલે મન વચન કાયાથી સરળ હોય, નિષ્કપટ હાથ; એવા સલ્લુણવાળો શુભનામ કમ બાંધે છે. अरिहंतादिसु भत्तो, सुत्तरूई पयांमाण गुणपेही। बन्धह उच्चागोयं, विवरीए पंधई इयरं ॥१०॥
Page #86
--------------------------------------------------------------------------
________________
નેશ્વર વિગેરે પંચ પરમેષિને ભક્ત હય, સૂત્ર ભણનાની રૂચીવાળ હોય; અહંકારી ન હય, ગુણેને રાગી હાય; તે ઉંચ ગાત્ર બાંધે છે, અને તેનાથી ઉલટા ગુણ (દુર્ગણવાળ) નીચ ગોત્ર બાંધે છે. * पाणवहादीसु रतो, जिणपूणामोक्खमग्गविग्घयरो। अजेइ अंतरायं, ण लहइ जोणेच्छियं लाभं ॥११॥
પ્રાણવધ (જીવહિંસા) વિગેરે પાપમાં રક્ત જિનેશ્વરની પૂજા તથા મેક્ષમાર્ગનાં જે કૃત્ય તેમાં વિદન કરનારે હેય તે અંતરાય કર્મ બાંધે છે, અને તે કર્મના પ્રતાપથી ઈચ્છિત વસ્તુ મેળવતે નથી.
* સ્થિતિબંધ. મૂળ અને ઉત્તર પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ અને જઘન્ય (સાથી થોડે) એવા બે ભેદ છે, તેમાં ઉત્કૃષ્ટથી મૂળ. પ્રકૃતિ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય અંતરાય એ સર કર્મની ૩૩ કેડા કેડી સાગરોપમ સ્થિતિ છે, અને જેટલી કેડાર્ક સ્થિતિ હોય તેટલા સેંકડો વર્ષો સુધી અબાધા હોય; ત્યારપછી પ્રદેશથી અથવા વિપાકથી કર્મને અનુભવ (ભેગવવું) થાય એ પ્રમાણે દરેક કર્મની સ્થિતિમાં જાણવું.
મેહનીય કર્મની ૭૦ કડાકી સાગરોપમ છે. નામ અને ગેત્ર
Page #87
--------------------------------------------------------------------------
________________
(૬૫)
ની ૨૦ કડાકોડી સાગરોપમ છે. આયુષ્યકર્મની ફકત ૩૩ સાગરોપમની છે, તેમાં પૂર્વકેાડીને ત્રીજો ભાગ અખાધા
કાળ છે.
હવે જઘન્યથી કહે છે.
જ્ઞાન દર્શનનાં, આવરણ, મેાહનીય, અંતરાય, એ ચાર કર્મના જઘન્ય ધની સ્થિતિ અંતર્મુહુર્ત્તની છે. નામગેાત્રની આઠ મુહુર્તની છે વેદનીય કર્મની ૧૨, અને આયુષ્યની જે સાથી ક્ષુલ્લક (નાના) ભવ છે-તે નિરોગી મનુષ્યના શ્વાસોશ્વાસના કાળના લગભગ ૧૭મે લાગે છે. યુવાન માણસના એક શ્વાસે શ્વાસમાં નિાદના જીવના ૧૭ ભવ લગભગ થાય છે.) હવે અને ઉત્કૃષ્ટ જધન્ય અને ઉત્તર પ્રકૃતિ આશ્રયી કહે છે.
મતિ શ્રુત અવધિ મન:પર્યાય કેવળ આવરણ નિદ્રા પંચક ચક્ષુ દન વિગેરે ચતુષ્ક અસાતા વેદનીય તથા દાન અંતરાય વિગેરે પાંચ આ બધીની એટલે ૨૦ ઉત્તર પ્રકૃતિની ૩૦ કોડાકોડી સાગરાપમ છે. સ્ત્રીવેદ સાતા વેદનીય મનુષ્ય ગતિ તથા અનુપુર્વી એ ચાર પ્રકૃતિની ૧૫ કાડા કેડી
સાગરાપમ છે.
મિથ્યાત્વ માહનીથની ૭૦ની છે. અને ૧૬ કષાયની ૪૦ કાડા કોડી સાગરોપમ છે.
(૧) નપુ’શક વેદ (૨) અરતિ (૩) શાક (૪) ભય (૫)
૫
Page #88
--------------------------------------------------------------------------
________________
જુગુપ્સા (૬) નરક (૭) તિર્યંચ એ બે ગતિ તથા(૮) એકેદ્રિય (૯) પંચેન્દ્રિય જાતિ (૧૦) આદારિક (૧૧) વેકિય શરીર તથા તે (૧૨-૧૩) બંનેનાં અંગોપાંગ તથા (૧૪) તેજસ (૧૫) કાર્મણ (૧૬) હુંડક સંસ્થાન (૧૭) છેલ્લું સંહનન (૧૮) વર્ણ, (૧૯) ગંધ (૨૦) રસ. (૨૧) સ્પર્શ. (૨૨) નરક. (૨૩) 'તિયય અનુપુવી (૪) અગુરુલઘુ (૨૫) ઉપઘાત (૨૬)
પરાઘાત (૨૭) ઉચ્છવાસ (૨૮) આતપ (૨૯) ઉઘાત. (૩૦) અપ્રશસ્ત વિહાગતિ (૩૧) ત્રસ (૩૨) સ્થાવર (૩૩) બાદર (૩૪) પર્યાપ્તક (૩૫) પ્રત્યેક (૩૪) અસ્થિર (૩૭) અશુભ. (૩૮) દુર્ભગ. (૩૯) દુઃસ્વર, (૪૦) અના દેય (૪૧) અયશ કીતિ. (૪૨) નિર્માણ. (૪૩) નીચ ગોત્ર. એ પ્રમાણે ૪ પ્રકૃતિની ૨૦ કડાકોડી સાગરોપમ છે.
(૧) પુંવેદ. (૨) હાસ્ય (૩) રતિ (૪) દેવ ગતિ તથા (૫) અનુપૂર્વી એ બે તથા. (૬) પહેલું સંસ્થાન (૭) સંહનન (૮) પ્રશસ્ત વિહાગતિ (૯) સ્થિર (૧૦) શુભ. (૧૧) સુભગ (૧૨) સુસ્વર (૧૩) આદેય (૧૪) યશ કીતિ (૧૫) ઉંચ નેત્ર એ ૧૫ ઉત્તર પ્રકૃતિની ૧૦ કેડા કેડી સાગરોપમ સ્થિતિ છે. ન્યધ સંસ્થાન બીજું સંહનન એ બેની ૧૨ કોડેકાડી સાગરોપમ સ્થિતિ છે.
ત્રીજું સ્થાન નારાચ સંહનન એ બંનેની ૧૪ તથા કુજ સંસ્થાન અર્ધનારા સંહનનની ૧૬ તથા (૧)
Page #89
--------------------------------------------------------------------------
________________
(૬૭) :
વામન સંસ્થાન (૨) કલિક સંહનન તથા (૩) બે (ક) ત્રણ (૫) ચાર ઇંદ્રિય જાતિ તથા (૬) સૂક્ષ્મ (૭) અપર્યાપ્તક (૮) સાધારણ એ ૮ પ્રકૃતિની ૧૮, તથા આહારક શરીર તથા અંગોપાંગ તથા તીર્થંકર નામ એ ત્રણની એક કેડા કે સાગરેપમ સ્થિતિ છે. અને તે દરેકની અબાધા ભીન્ન અંતમુહર્ત કાળની છે. દેવ નારકિનું આયુષ્ય ૩૩ સાગરેપમ છે. અને તિર્યંચ મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. અને પૂર્વ કેડીને ત્રીજો ભાગ અબાધા છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહે.
હવે જઘન્ય સ્થિતિબંધ કહે છે. મતિ વિગેરે ૫ તથા ચક્ષુ દર્શને આવરણ વિગેરે ૪. સંજવલન લેભ દાનાદિક અંતરાય પંચક એ ૧૫ પ્રકૃતિને અતર્મુહુ સ્થિતિ બંધ છે. અને અબાધા પણ અંતર્મુહુર્ત છે.
નિદ્રા પંચક તથા અસાતા વેદનીય એ છનું એક સાગરોપમના સાતમા ભાગના ત્રણ લેવા ૧૪૩) તે ૩. સાગરેપમથી પોપમને અસંખ્યય ભાગ છે કે,
સાતા વેદનીયને કાળ ૧૨ મુહર્ત છે, અને અંતસુની અબાધા છે. તથા મિથ્યાત્વની સાગરોપમમાં પપમથી અસંખ્યય ભાગ એ છે લે.
પહેલા ૧૨ કષાય તે સાગ રેપમના ! લેવા અને પત્યેયમથી અસ પેય ભાગ ઓછા લે.
Page #90
--------------------------------------------------------------------------
________________
(૬૮)
સંજવલન કેદની બે માસ છે. માનની એક માસ, ભાયાની અડધે માસ, વેદની આઠ વર્ષ સ્થિતિ છે. અને બધામાં અંતર્મુહર્તની અબાધા છે.
બાકીના કષાય મનુષ્ય તિર્યંચ ગતિ પદ્રિય જાતિ - દારિક તથા તેનાં અંગોપાંગ તથા તૈજસ કામણ છ સંસ્થાન તથા સંવનન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તિર્યચ, મનુષ્ય, અનુપુર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ આતપઉત, પ્રશસ્ત, અપ્રશસ્ત વિહા ગતિ, યશઃ કીર્તિ. છેડીને ત્રસ આદિ ૨૦ પ્રકૃતિ નિર્માણ નીચત્ર દેવગતિ અનુપુર્વ મળીને ૨ તથા નરકગતિ અનુપુર્વી. ૨ વિકિય શરીર તથા . અને પાંગ એમ ૬૮ ઉત્તર પ્રકૃતિની સ્થિતિ છે સાગરેપમ , અને પોપમને અસંખ્યય ભાગ ઓછો છે. તેમાં અંતઃ મુંહની અબાધા છે. વક્રિય ષટ્ટની હજાર સાગરોપમના - ભાગ લેવા. તેમાં પપમને અસંખ્યય ભાગ છે
છે. તેમાં અંતર્મહત્તની અબાધા છે. આહારક શરીર તેનું - અંગોપાંગ તથા તીર્થંકર નામની સાગરોપમ કેટી કેટી સ્થિતિ છે. ભિન્ન અંતર્મુહુર્ત અબાધા છે.
પ્રશ્ન-ઉત્કૃષ્ટ પણ એટલી જ સ્થિતિ કહી ત્યારે જઘન્ય સાથે તે શું ભેદ છે?
ઉત્તર–ઉત્કૃષ્ટથી સંયેય, ગુણહીન જઘન્ય છે. યશ, કીતિ તથા ઉંચ ગોત્ર એ બંનેની સ્થિતિ આઠ મુહુર્ત છે. અને,
Page #91
--------------------------------------------------------------------------
________________
(૬૯) અંતર્મહત્તની અબાધા છે. દેવ અને નારકિનું આયુષ્ય દશહજાર વર્ષનું છે. અને અંતર્મુહુર્તની અબાધા છે. તિર્યંચ મનુષ્યના આયુષ્યની સ્થિતિ, ક્ષુલ્લક ભવ અને અંતમુહુર્તની અબાધા છે. બંધન, સંઘાત, એ બંનેની આદારિક વિગેરે શરીરની સાથે રહેવાથી તેની અંદરજ ઉત્કૃષ્ટ જઘન્ય ભેદ જાણ સ્થિતિ બંધ કહ્યા.
હવે અનુભવ બંધ કહે છે. - તેમાં શુભ, અશુભ પ્રયોગ કર્મથી ઉત્પન્ન થએલ પ્રકૃતિ, સ્થિતિ, અને પ્રદેશરૂપ, કર્મ પ્રકૃતિનું તીવ્ર મંદ અનુભવપણે જે અનુભવાય (ભગવાય) તે અનુભવ (રસ) છે, તે રસ એક બે ત્રણ ચાર સ્થાન ભેદ વડે જાણ. - તેમાં અશુભ પ્રકૃતિનું કેન્નાતકી ( . ) ના ઉકાગેલા રસ જે તેમાં અડધે રહે. ત્રીજો ભાગ રહે. થે ભાગ રહે તે અનુક્રમે તીવ્ર અનુભવ જાણ. (કડવા પદાથેના રસને ઉકાળતાં પાણી જેમ ઓછું રહે તેમ કડવાસ વધારે થાય છે, તેમ અશુભ કર્મનું દળ જેમ વધારે ચીકણું થાય તેમ વધારે દુઃખ ભેગવવું પડે છે.)
હવે મંદ અનુભવ કહે છે. મંદ રસને અનુભવ તે જાઈ (પુલ) રસમાં એક બે ત્રણ ચારગણું પાણી વધારે નાખવાથી રસની સુગંધી ઓછી થઈ જાય છે, તે પ્રમાણે કર્મની પણ ચીકણુસ ઓછી હોય તે ઓછું દુઃખ ભેગવવું પડે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
(૭૦)
શુભ પ્રકૃતિને રસ દુધ તથા શેરડીના રસ જે મીકે જાણે. તેમાં પણ પૂર્વ માફક પેજના કરવી, એટલે કેષ તકી તથા શેરડીના રસમાં પાણીનું એક બિન્દુ વિગેરેનાંખવાથી અથવા રસ વધારે નાંખવાથી તેના ભેદનું અનંતપણું જાણવું. અહીં આયુષ્યમાં ચાર પ્રકૃતિએ ભવ વિપાકિની છે. (તે ભવમાં ગયા પછી ભગવાય છે. તથા ચાર અનુપૂર્વીએ ક્ષેત્ર વિપાકીની છે.) તે ક્ષેત્રમાં જતાં ઉદયમાં આવે છે.
શરીર, સંસ્થાન, અંગે પાંગ, સંધાત, સંહનન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉત; આતપ, નિર્માણ, પ્રત્યેક સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ તથા અશુભ રૂપવાળી છે, તે બધીએ પુદુગળ વિપાકીની છે, અને બાકીની જ્ઞાન આવરણ વિગેરે જીવ વિપાકીની છે, એમ અનુભાવ બંધ કહે.
હવે પ્રદેશબંધ કહે છે. તે એક પ્રકાર વિગેરે બંધકની અક્ષેપાએ થાય છે, તેમાં કેઇ એક પ્રકારે કર્મ બાંધે, તે વખતે પ્રયાગ કર્મ વડે એક સમયમાં ગ્રહણ કરેલા પુગળે સાતા વેદનીચના ભાવવડે , વિશેષ કરીને પરિણમે છે, પણ છ પ્રકારનું કર્મ બાંધનારને આયુષ્ય તથા મેહનીયકર્મ છેઠીને છ કર્મને બંધ જાણ તથા સાત પ્રકારે બાંધનારને આયુષ્ય છેને સાત પ્રકારે
Page #93
--------------------------------------------------------------------------
________________
(૭૧)
જાણ, તથા આઠ પ્રકારનાં કર્મ બાંધનારે તે, આઠ પ્રકારે જાણ; તેમાં પહેલા સમયમાં ગ્રહણ કરેલાં પુળે સમુદાનવડે, બીજા વિગેરે સમયમાં અ૯૫ બહુપ્રદેશપણે આ કર્મવડે સ્થાપે છે.
તેમાં આયુષ્યનાં શેડાં પુગળે છે, તેથી વિશેષ અધિકનામ ગોત્રના પ્રત્યેકના છે, તે બને (બરાબર) તુલ્ય છે, તેથી વિશેષ અધિક જ્ઞાનદર્શન–આવરણના તથા અંતરાયના દરેકના છે, તેથી વિશેષ અધિક મેહનીયકર્મના છે.
પ્રશ્ન –તેથી વિશેષ અધિક એમ નિર્ધારણમાં પાંચમી વિભક્તિ છે, તે પા. ર૬-૪૨ સૂત્ર પ્રમાણે કરાય છે, એટલે એને અર્થ એ છે કે, વિભાગ તે વિભક્ત તેમાં પાંચમી વિભક્તિ લેતાં, જેમાં અત્યંત વિભાગ હોય; તેમાં જ થાય છે. જેમકે મથુરા નગરીના રહેવાસી પાટલીપુત્રના રહેવાસીથી વધારે રૂપવાળા છે, પણ અહીં કર્મ પુળાનું સદા એકપણું છે, તે પ્રમાણે અવસ્થાઓનું જ બુદ્ધિ પ્રમાણે બહુપ્રદેશ વિગેરેના ગુણવડે પ્રથફ કરવાનું બતાવ્યું તેમાં છઠ્ઠી અથવા સાતમી વિભક્તિ વાપરવી ઠીક છે. જેમકે ગાયેના અથવા ગાયેટમાં આ કાળી ગાય વધારે દુધવાળી છે.
ઉત્તર–તમે બતાવેલ દેષ બરાબર નથી. જેમાં અવધિ (મર્યાદા) અને અવધિવાળે સામાન્યવાચક શબ્દ
Page #94
--------------------------------------------------------------------------
________________
(૭૨)
ચજીએ, ત્યાં છઠ્ઠી સાતમી વિભક્તિ હોય છે, અને જ્યાં ? નિર્ધારણ પા. ૨-૩-૪૧ આ સૂત્રવડે કરાય છે. જેમ ગામાં કાળી ગાય સૈથી વધારે દુધવાળી છે. મનુષ્યમાં પટનાના રહેવાશી વધારે પૈસાદાર છે. તેમ કર્મવર્ગણના પુતળે વેદનીય કર્મમાં બહુ વધારે છે, પણ જેમાં વિશેષ વાચીશબ્દ અવધિપણે લઈએ ત્યાં પાંચમી વિભક્તિ જ વપરાય જેમકે–ખંડ, સુંડ, શબલ, શાબલેય, ધવલ ધાવલેય આ વ્યક્તિઓથી કાળી ગાય વધારે દુધવાળી છે. અહીં તે વિભાગ પિતે કારણ નથી અથવા વિભાગ વિના છે. જેથી માથુર પાટલીપુત્રકાદિ વિભાગ વડે વિભકતેનું સામાન્ય મનુષ્ય વિગેરે શબ્દ ઉચ્ચારણમાં છઠ્ઠી સાતમી વિભક્તિ થાય છે. પણ જ્યાં મથુરાના રહેવાસી વિગેરેમાં કોઈ પણ વિશેષ અવધિપણે લેવાય તેમાં કાર્યવાશથી એક સ્થાનમાં પણ પાંચમી વિભકિતજ લેવાય, તેજ પ્રમાણે અહીઓ કર્મ વગણના એકપણામાં તેના વિશેવન અવધિપણે ઉપાદાન કરવાથી પાંચમીજ વિભક્તિ એગ્ય છે. તેથી વિશેષ અધિક વેદનીયમાં છે. આ પ્રમાણે પ્રદેશબંધ કો. તથા સમુદાન કર્મ પણ કહ્યું
હવે ઈપથિક કહે છે. ઈ, ધાતુને અર્થ ગતિ અને પ્રેરણ છે. અને ભાવમાં ય પ્રત્યય લાગવાથી સ્ત્રીલિગે ઈર્યો શબ્દ થાય છે, તેને
Page #95
--------------------------------------------------------------------------
________________
(૭૩)
પથ તે ધૈર્યા પથ છે તેના આશ્રય થાય તે ઇૌપથિક જાણવી. પ્રશ્ન-ચર્યાના પથ કર્યો છે! કે જેને આશ્રી પથિકી થાય છે ?
ઉત્તર—આ વ્યુત્પત્તિ ( ઉત્પન્ન થવાને ) નિમિત્ત છે કારણ કે તે ઉભા રહેનારને પણ થાય છે. પણ પ્રવૃત્તિ નિમિત્ત તે સ્થિતિના અભાવ છે, અને તે ઉપશાંત ક્ષીણમે હ તથા સયાગી કેવળીન હોય છે, કારણ કે સચેાગી કેવળીએ બેઠેલા હાય તાપણુ નિશ્ચયથી સૂક્ષ્મ ગાત્રના સંચારવાલા હાય છે.
&
“દેવસી ૫ અંતે ! અમિ સમાનનેતુ આનાसपदेसेसु इत्थं वा पार्थवा ओगाहिता णं पडिसाहरेज्जा, पमू णं भंते! केवली ते सु चैवागासपदेसेसु पडिसाहरितए ! णो इणट्टे समठ्ठे, कह ?, केवलिस्सणं चलाई सरीरोवगरणाई भवति, च लोवगरणत्ताए केवली णो सञ्चाएति. तेसु चैवागा सपदेसेसु हत्यं वा पायं वा पडिसाहरित " પ્રશ્ન—હે ભગવંત ? જે સમયમાં કેવળજ્ઞાનીએ જે આકાશ પ્રદેશોમાં હાથ અથવા પગ પહેલાં મુકીને પાછે તે જગ્યાએ લઈ શકે ?
ઉત્તર-૪ ગાતમ. તે સમથ નથી.
.
Page #96
--------------------------------------------------------------------------
________________
(૭૪)
પ્રશ્ન–શા માટે?
ઉત્તર–કેવળજ્ઞાની ના પિતાના શરીરના ભાગે ચલાયમાન હોય છે, તેથી કરીને જે ભાગમાં પ્રથમ હાથ પગ મૂક્યા હોય ત્યાંથી પાછા લેતાં સહેજસાજ વાંકું થઈ જાય. એટલે છેડે ફેર પડી જાય.
આપ્રમાણે વધારે સૂમ શરીરના સંચારરૂપ ગ વડે જે કર્મ બંધાય તે ઈર્યામાં થએલ હેવાથી ઇર્યા પથિક છે. કારણ કે તેમાં ગતિને જ હેતુ છે, અને તે બે સમયને છે એટલે પહેલા સમયમાં બાંધે અને બીજા સમયમાં ભેગવે અને તે કર્મની અપેક્ષાએ ત્રીજા સમયમાં અકર્મતા થાય છે.
પ્રશ્ન–કેવી રીતે?
ઉત્તર–જે પ્રકૃતિથી સાતવેદનીય છે, તે કષાય વિનાનું છે, અને તેથી સ્થિતિને અભાવ છે, તેથી બંધાવવાની સાથે ખરી પડે છે, અનુભાવથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થએલ. દેવતા અતિશય સુખને ભેગવે, તે પ્રદેશથી સ્થલ લુખા ધોળા વિગેરે બહુ પ્રદેશવાલા છે. કહ્યું છે કેअप्पं वायर मउयं बहुं च लुक्ख च सुक्किलं चेव । मदं महव्य तंतिय साताबहलंच तं कम्मं ॥१॥
સ્થિતિથી અલ્પ છે, કારણ કે ત્યાં સ્થિતિને અભાવ છે, પરિણામથી બાદર છે, અને અનુભાવથી મૃદુ (કેમળ) અનુભાવ છે, પ્રદેશથી બહુ છે, અને સ્પર્શથી લખ્યું છે,
Page #97
--------------------------------------------------------------------------
________________
(૭૫)
વણું થી શુકલ ( ધોળુ' ) છે લેપથી મંદ છે જેમકે કરકરી ભૂકીની મુઠી ભરીને પાલીસ કરેલી ભીત ઉપર નાખતાં જેમ અલ્પ (નહી જેવા) લેપ થાય, તેમ મહાવ્યયે કરેલુ તે એક સમયમાંજ બધું દૂર થઇ જાય છે, સાતાવેદનીના ઘણાપણાથી અનુત્તર વિમાનના દેવતાનું સુખનું ઘણાપણું છે (સુખ ભાગવવા છતાં તેમને અલ્પમેહથી નવાં અશુભ કર્મ બંધાતાં નથી ) ઇર્ષ્યા પથિક કહ્યું. હવે આધા કર્મ કહે છે.
જે નિમિત્તને આશ્રથી પૂર્વે કહેલા આઠે પ્રકારના ક્રમ 'ધાય; તે આધાકમ છે, અને તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગધ વિગેરે છે. જેમકે શબ્દ વિગેરે કામ ગુણના વિષયને રસીયા સુખની ઇચ્છાથી મેાહુમાં જેની બુદ્ધિ હણાઈ ગઈ છે, એવા જીવ ખરીરીતે તે વિષયામાં સુખ નથી; છતાં તેમાં સુખને ખાટા આરોપ કરીને તેને ભાગવે છે, તેથી કહ્યું છેઃ
“યુવાÆજેવુ વિષયેષુ સુલામમાન', સૌથ્થાत्मकेषु नियमादिषु दुःख बुद्धिः । उत्कीर्णवर्णपदपति रिवान्यरूपा, सारूप्यमेति विपरीत गति પ્રોનાત્ ॥li” (વસંત તિલકા)
દુઃખરૂષ-વિષયમાં સુખનું અભિમાન કરીને ખરા સુખ
Page #98
--------------------------------------------------------------------------
________________
(૭૬) રૂપ નિયમ વિગેરેમાં જે મૂર્ખ માણસ દુઃખરૂપ માને છે, તે માણસ કેરેલા અક્ષરપદનીશ્રેણું માફક અન્યરૂપે છતાં તે રૂપવાળી વિપરિત ગતિના પ્રયોગથી તેને ખરાપણે માને છે. એને ભાવાર્થ આ છે કે, કમ નિમિત્તથી થયેલા મનેહર અથવા કઠેર શબ્દ વિગેરે જ આધાકમ છે (એટલે રાગદ્વેષ કરવાથી ચીકણું કર્મ બંધાય છે)
હવે તપકર્મ કહે છે. તે આઠ પ્રકારના કર્મને બાંધેલા સ્પર્શ થયેલા નિધત્ત (મળીગયેલા) નિકાચિત (પા જોડાયેલા) એવા એકરૂપે થયેલા કર્મને પણ નિર્જરા કરનાર એ તપ છે, તે બાહ્ય અને અત્યંતર એમ બે ભેદે બાર પ્રકારે છે તે તપકર્મ છે.
- હવે કતિકર્મ કહે છે. તેજ આઠ કર્મને દુર કરનાર અત્ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સંબંધી નમસ્કાર વિગેરે છે.
હવે ભાવકર્મ કહે છે. અબાધાને ઉલ્લંઘી પિતાના ઉદયમાં આવેલ અથવા ઉદીરણ કરવા વડે ઉદયમાં લાવેલા જે પુદ્ગગળે છે, તે પ્રદેશ તથા વિપાકવડે ભવ, ક્ષેત્ર, પુળ, જેમાં અનુભાવ કરાવે; તે ભાવકર્મ શબ્દના નામે ઓળખાય છે. આ પ્રમાણે નામ વિગેરે દશ પ્રકારના નિક્ષેપાવડે કર્મની વ્યાખ્યા
Page #99
--------------------------------------------------------------------------
________________
(७७)
કહી, પણ અહીંયાં સમુદાન કર્મથી ગ્રહણ કરેલાં આઠ પ્રકારનાં કર્મવડે અધિકાર છે, તે નીચલી અડધી ગાથાવડે બતાવે છે. अढविहेण उ कम्मेण, एत्थ होई अहीगारो ॥१८४॥ - આઠ પ્રકારના કર્મવડે અહી અધિકાર છે, અને એજ પ્રમાણે સૂત્ર અનુગમવડે સૂત્ર બરોબર ઉચ્ચારતાં નિક્ષેપ. નિયુક્તિ અનુગમવડે દરેક પદમાં નામાદિ નિક્ષેપ કરીને વ્યાખ્યાન કર્યું. હવે તે ઉત્તરકાળના સૂત્રનું વિવરણ કરે છે. __ जे गुणे से मूलहाणे, जे मूलठाणे से गुणे । इति से गुणट्टी महया परियावेणं पुणो पुणो रसे पमत्ते माया मे, पिया मे भजामे पुत्ता मेधुआ मे, पहुसामे सहिसयणसंगंथसंथुआमे, विवित्तुवगरणपरिवहण. भोयणच्छायणं मे । इचत्य गदिए लोए अहो य राओ य परितप्पमाणे कालाकाल समुहाई, संजो. गट्ठी अहीलोभी आलुंपे सहसाकारे, वेणिविट्ट चित्ते, एत्य सत्थे पुणो, पुणो अप्पं च खलु आयुयं इह मेगेसिंमाणवाणं तं जहा ॥६२॥ सू.
પૂર્વના સૂત્ર સાથે તથા તે અગાઉના સૂત્ર સાથે દર મા સત્રને સંબંધ બતાવ તે આ પ્રમાણે છે, ગયા સૂત્રમાં
धु तु :-" सेडुमुधु" त्याहि. मुनि परिशात. કર્યા છે, જેને આ મૂળ ગુણ વિગેરે મળેલા છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
(૭૮)
પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે છે. “સેજ પુણ” વિગેરે એટલે જે પિતાની બુદ્ધિવડે અથવા તીર્થંકરના ઉપદેશથી, અથવા તીર્થકર શિવાય બીજા આચાર્ય પાસેથી સાંભળીને જે જાણે અને તેને વિચાર કરે, તે જે ગુણ છે, તે મૂળ સ્થાન છે, એમ બીજા સૂત્ર સાથે સંબંધ છે, તથા પહેલા સૂત્ર સાથે આ સંબંધ છે. “સુર્યમેઆઉસંતેણું” ઈત્યાદિ મેં ભગવાન પાસે આ પ્રમાણે સાંભળ્યું વિગેરે છે.
પ્રશ્ન–મેં શું સાંભળ્યું ?
ઉત્તર–જે ગુણે સેમૂલ ઠાણે ઇત્યાદિ જે ગુજરાતીમાં સર્વનામ છે, તે એક વચનમાં છે. તે એમ સૂચવે છે કે જેના વડે ગુણાય ભેદાય અથવા વિશેષ બતાવે તે ગુણ છે અને અહીં તે શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ, વિગેરે છે, અને મૂળ એટલે તે નિમિત્ત કારણ છે, અને પ્રત્યય તે પય છે, તે જેમાં રહે તે સ્થાન છે. મૂળમાં સ્થાન તે મૂળસ્થાન છે, અને તે વાકનું વિવેચન કરનાર છે, તેથી તે ન્યાયે જે શબ્દાદિક કામ ગુણ છે, તેજ સંસારરૂપ ચાર ગતિ નારક તિર્યંચ, મનુષ્ય, દેવનું મૂળ છે, તે મૂળ કારણ કષાયે છે, તેઓનું સ્થાન એટલે આશ્રય છે, તે આશ્રય જ્યારે સુંદર અથવા કઠેર શબ્દ વિગેરે પ્રાપ્ત થાય ત્યારે કષાયને ઉદય થાય છે અને તેથી સંસાર છે.
અથવા મૂળ તે કારણ અને તેજ આઠ પ્રકારનાં કર્મ છે તેનું સ્થાન આશ્રય તે કામ ગુણ છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
(૭૯).
અથવા મૂળ તે મેહનીય કર્મ અથવા તેને ભેદ કામ (સંસારી ઈચ્છા) છે, તેનું સ્થાન શબ્દ વિગેરે વિષય ગુણ છે અથવા મૂળ તે શબ્દાદિક વિષય ગુણ છે, તેનું સ્થાન ઈષ્ટ અનિષ્ટ વિષય ગુણના ભેદવડે વ્યવસ્થામાં રહેલે ગુણ રૂપ સંસારજ છે.
અથવા આત્મા પિતે શબ્દાદિ ઉપગથી એક પણે હેવાથી તે ગુણ છે અથવા મૂળ તે સંસારમાં તેના સ્થાન રૂપે શબ્દ વિગેરે છે, અથવા કષાયે છે, તથા ગુણ પણ શબ્દાદિક અથવા કષાયથી પરિણત થએલે આત્મા સંસારનું મૂળ છે, તેનું સ્થાન શબ્દાદિક છે, અને ગુણ પણ તેજ છે, તેથી બધી રીતે સિદ્ધ થયું કે જે ગુણ તેજ મૂળ સ્થાન છે. - પ્રશ્ન –સૂત્રમાં વર્તન કિયાને નથી લીધું છતાં શા માટે પ્રક્ષેપ કરે છે ?
ઉત્તર–જ્યાં કઈ વિશેષ ક્રિયા લીધી ન હોય ત્યાં પણ સામાન્ય ક્રિયા હોય છે, તેથી પહેલાંની ક્રિયાને લઈને વાક્ય સમાપ્ત કરાય છે, એ પ્રમાણે બીજે પણ જ્યાં સાક્ષાત્ ક્રિયા ન લીધી હોય ત્યાં પણ પૂર્વની સામાન્ય લેવી, અથવા મૂળ તે આદ્ય (પ્રથમ) અથવા પ્રધાન છે, અને સ્થાન તે કારણ છે, તેમાં મૂળ અને કારણે એ બેને કર્મધારય સમાસ કરીએ; તે એ અર્થ થાય કે જે શબ્દાદિ
Page #102
--------------------------------------------------------------------------
________________
ગુણ છે, તેજ મૂળ સ્થાન સંસારનું પ્રધાન કારણ છે બાકી બધું પૂર્વ માફક લેવું. તે ગુણ અને મૂળ સ્થાનનું નિયમ્ય (દેરવવા ગ્ય) તથા નિયામકભાવ બતાવતાં તેના તેના સ્વીકારેલા વિષય કષાય વિગેરેનાં બીજ અને અંકુરના ન્યાયવડે પરસ્પર કાર્યકારણભાવ સૂત્રવડેજ બતાવે છે, એટલે સંસારનું મૂળ અથવા કર્મનું મૂળ અથવા કષાનું સ્થાન આશ્રય તે, શબ્દાદિ ગુણ પણ આજ છે, અથવા કષાય મૂળ શબ્દદિકનું જે સ્થાન છે, તે કર્મ સંસાર છે, અને તે તે સ્વભાવની પ્રાપ્તિથી ગુણ પણ તેજ છે, અથવા શબ્દાદિક કષાય પરિણામ મૂળ જે સંસાર અથવા કમનું જે સ્થાન મેહનીયકર્મ છે, તે શબ્દાદિ કષાયથી પરિણામવાળે આત્મા છે, તેના ગુણની પ્રાપ્તિથી ગુણ પણ તેજ છે, અથવા સંસારકષાય મૂળ જે આત્મા, તેનું સ્થાન વિષ
ને અભિલાષ તે પણ શબ્દાદિ વિષયપણાથી ગુણરૂપજ છે, અને અહીંયા વિષયના લેવાથી વિષયીને પણ આક્ષે પથી, અને સુચન માત્ર કરવાથી સ્ત્રનું પણ એમ જાણવું કે જે જીવ ગુણમાં, અથવા ગુણેમાં વર્તે છે, તે મૂળ સ્થાનમાં અથવા મૂળ સ્થાનેમાં વર્તે છે, અને જે મૂળ સ્થાન વિગેરેમાં વતે છે, તેજ ગુણેમાં વર્તે છે.
જે જીવ પૂર્વે વર્ણવેલા શબ્દાદિક ગુણેમાં વતે તેજ સંસાર મૂળ કષાય આદિ સ્થાન વિગેરેમાં વતે છે, અને તેજ બીજા સૂત્રની અપેક્ષાવડે વ્યત્યય (
Page #103
--------------------------------------------------------------------------
________________
(૮૧)
કરવાથી પૂર્વ માફક ચે જવું; કારણકે, સૂત્રનું અનંતગમ અને પર્યાયપણું છે.
વળી આ પણ જેવું. જે ગુણ તેજ મૂળ સ્થાન છે, અને જે મૂળ તેજ ગુણ, અને સ્થાન પણ તેજ છે, અને જે સ્થાન તેજ ગુણ અને મૂછ પણ તેજ છે.
આ પ્રમાણે બીજા વિકલ્પમાં પણ એ જવું અને વિષયને નિર્દેશ (બતાવવા) માં વિષયી પણ બતાવી દીધું છે. જે ગુણમાં વર્તે છે. તે જ મૂળસ્થાનમાં વર્તે છે. તે પ્રમાણે બધે જાણવું. અહી સર્વિસનું કહેલું હોવાથી સૂવનું અનંત અર્થપણું જાણવું તે આ પ્રમાણે છે.
અહી કષાય વિગેરે મૂળ બતાવ્યું. અને કેધ વિગેરે ચાર કષાયે છે. વલી અનતાનું બંધી વિગેરે ચાર ભેદે કંધ છે. અને અનંતાનુબંધીનાં અસંખ્યય લેકાકાશ પ્રદેશ પ્રમાણ બંધના અધ્યવસાયનાં સ્થાન જાણવાં તથા તેએના પર્યાય પણ અનંતા છે. તેથી પ્રત્યેકને સ્થાન ગુણના નિરૂપણવડે સૂત્રનું અનંત અર્થપણું થાય છે. છેદમસ્થ (કેવળ જ્ઞાનવિનાના છે અને બધા આયુષ્યમાં પણ તે મેળવી ન શકાય તેથી અનંત પણાને લીધે સમજાવવાને પણ અશકય છે. પણ એમ અહીં આ દિશાવડે થેડામાં દિગદર્શન રૂપે બતાવ્યું છે. અને કુશાગ્ર ( તિક્ષણ) બુધ્ધિ વાલાએ ગુણ સ્થાનેનું પરસ્પર કાય કારણ ભાવ વિગેરેની સંજના કરવી.
તેથી આ પ્રમાણે જે ગુણ તેજ મૂળસ્થાન, અને જે
Page #104
--------------------------------------------------------------------------
________________
મૂળસ્થાન તેજ ગુણ એમ કહ્યું, તેથી શું સમજવું તે કહે છે ઈતિએ ગુણઠી” વિગેરે અહી ઈતિ શબ્દ હેતુના અર્થમાં છે. એટલે જે શબ્દાદિ ગુણથી પરીત. (વ્યાપ્ત) આત્મા છે. તે કષાયના મૂળ સ્થાનમાં વર્તે છે. અને બધાએ પ્રાણીઓ ગુણના પ્રજન વાલી છે. તથા ગુણના રાગી છે. તેથી ગુણેની પ્રાપ્તિમાં અથવા પ્રાપ્ત થઈને નાશ થતાં ઇચ્છા અને શેક વડે તે ઘણા પરિતાપ વડે શરીર તથા મનના સંબંધી દુઃખ વડેહારી જઈને વારંવાર તે તે સ્થાનમાં ઉદ્યમ કરે છે. અને ત્યાં પ્રમત્ત બને છે. અને પ્રમાદ છે તે રાગદ્વેષનું સ્વરૂપ છે. અને રાગ વિના પ્રાયઃ દ્વેષ થતું નથી તથા રાગ પણ ઉત્પત્તિથી માંડીને અનાદિ ભવના અભ્યાસથી માતા પિતા વિગેરે સંબંધી થાય છે. તે બતાવે છે. કેઈને
માયામે” એટલે માસંબંધી રાગ સંસારના સ્વભાવથી માતાએ ઉપકાર કરવાથી તેના ઉપર પગ થાય છે. અને તે રાગ થતાં મારી મા ભૂખ તરસથી ન પીડાઓ તેટલા માટે તેને દિકરો ખેતી, વેપાર, નેકરી વિગેરે બીજા જીવને દુખ આપનારી ક્રિયા આરંભે છે, અથવા તેને ઉપઘાત કરવા વાળી તે ક્રિયામાં વર્તતાં અથવા માતા વિગેરે અકાર્યમાં પ્રવર્તતાં દ્વેષ થાય છે. તે આ પ્રમાણે છે.
જેમકે. “જમદગ્નિ રૂષિની સ્ત્રી રેણુકામાં અંનત વીર્ય રાજાને દુરાચાર જોઈ પરશુરામને દ્વેષ થયે (અને પરસ્પર મહાન અનર્થ કર્યો)
Page #105
--------------------------------------------------------------------------
________________
(૮૩) એજ પ્રમાણે કઈને મનમાં થાય કે આ મારે પિતા છે. તેથી તેને તે સંબંધી રાગદ્વેષ થયે છે. જેમકે તેજ પરશુરામને બાપ ઉપર પ્રેમ હોવાથી તેને હણનારા ઉપર દ્વેષ લાવીને. સાતવાર ક્ષત્રિઓને મારી નાખ્યા.
અને તેથી ક્ષત્રિય પુત્ર. સલૂમ ચક્રવત્તિ એ. એક વીસ વાર બ્રાહ્મણને માર્યો. - કઈ પ્રાણી બેનના માટે કલેશ પામે છે. કેઈ સ્ત્રી સાટે રાગદ્વેષ કરે છે. જેમકે ચાણકય નામના બ્રાહ્મણે બેન તથા બનેવી વિગેરે એ પિતાની સ્ત્રીનું કરેલું અપમાન સાંભલી તેની પ્રેરણાથી “નંદરાજા પાસે દ્રવ્ય માટે જતાં નંદરાજાએ તેનું અપમાન કર્યું તેથી ચાણક્ય ધમાં આવી નંદનું કુળ ક્ષય કરી નાખ્યું, (ચાણક્યની સ્ત્રી તેના બને. વીને ત્યાં ગયેલી ત્યાં ગરીબીથી તેનું અપમાન થયું, સ્ત્રીએ પિતાના પતિ ચાણક્યને વાત કરી. તેથી ધન લેવા નંદરાજા પાસે ગયો ત્યાં ધનને બદલે અપમાન મળ્યું તેથી ચાણકયે નંદરાજાના કુળને નાશ કર્યો.)
. કઈ વિચારે છે કે મારે પુત્ર જીવતા નથી. તે છવાડવા બીજા આરંભે કરે છે, કોઈ પ્રાણી મારી દીકરી દુઃખી છે, એવા રાગ અથવા શ્રેષથી ઘેલ જે બની પરમાર્થને ન જાણુતે એવાં એવાં કૃત્ય કરે છે કે જેના વડે આલેક પરલેકમાં નવાં દુખેને ભગવે છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
(૮૪) જેમકે “ જરાસંધ “નામને પ્રતિવાસુદેવ. પિતાના જમાઈ કંસના મરણથી પિતાના લશ્કરના અહંકારથી કંસને મારનાર “વાસુદેવ” (કૃષ્ણ)ના ઉપર કેપ કરીને તેના પાછળ જઈને લડાઈ કરતાં સેના સાથે નાશ પામે.
કેઈ તે મારી પુત્ર વધુ જીવતી નથી, તેથી આરંભ વિગેરેમાં વર્તે છે. કેઈ મિત્ર માટે, કઈ સ્વજન. (કાકા, દિકરા કે સાઈ) માટે કલેશ કરે છે. કે એ મારા વારંવાર પરિચયમાં આવેલા છે. અથવા પૂર્વે મારા માતા પિતા ઉપકારી હતા અને પાછળથી સાળા વિગેરે ઉપકારી હતા તે અત્યારે દુઃખી છે એમ પ્રાણુઓ કેઇના કંઈપણુ નિમિત્તે શેક કરે છે. અથવા જુદાં જુદાં શોભાય માન અથવા ઘણા હાથી, ઘેડા રથ, આસન, પલંગ વિગેરે જે ઉપકરણે છે તેનાથી બમણું, તમણ. વિગેરે વધારે રાખીને બદલે છે. તથા ભેજન (લાડુ વિગેરે) અચ્છાદાન (પટ્ટ યુગમ વિગેરે વસ મને મળશે, અથવા મારાં નાશ થયાં એમ રાગદ્વેષ કરે છે. આ પ્રમાણે પ્રાણીઓ ચેતન વસ્તુમાં વૃધ્ધ બનીને પૂર્વે કહેલા માતા પિતાવિગેરેના રાગથી આખી જીંદગી સૂધી પ્રમાદિ. રહે છે એટલે એ મારાં છે. અથવા. હું આ પરિવારને રક્ષક છું, પિષણ કરનારે છું એમ મમતા કરીને મહીત. મન વાલે થાય છે. “જુદા છે, ગ્રતા છે, રાજા , પૂરા ને
Page #107
--------------------------------------------------------------------------
________________
(૮૫)
इति कृतमेमेशब्द, पशुमिव मृत्युर्जनं हरति ॥१॥
મારા પુત્રો મારા ભાઈઓ, મારાં સગાં, મારાં ઘર, તથા સી સમુદાય છે. આવું પશુની માફક મે. મે “બોલતા માણસને મૃત્યુ હરી જાય છે. पुत्रकलत्रपरिग्रहममत्वदोपैनरो ब्रजति नाशम् । कृमिक इय कोशकारः परिग्रहाहःखमाप्नोति ॥२॥ - પુત્ર, સ્ત્રીનું પરણવું તેથી તથા ઉપર મમતા રાખવી
એ દોષોથી માણસ નાશ પામે છે. જેમકે કેશેટાને બનાવ -નાર કૃમિ (રેશમ ને)કીડા કેશેટાના દુઃખથી મરણ પામે છે તેમ સંસારી મનુષ્ય સ્ત્રીપુત્રની ચિન્તામાં રીબી રીબીને એરે છે. આજ સૂત્ર અર્થને મળતું નિર્યુકિત કાર બંગાથા વડે કહે છે. संसारं छेत्तुमणो कम्म, उम्मूलए तदहाए। उम्मूलिज कसाया, तम्हा उ चइज्ज सयणाई ।१८५॥
નરક વિગેરે ચાર ગતિરૂપ સંસાર, અથવા માતા, પિતા, સ્વી વિગેરે ઉપર પ્રેમ છે. તે સંસાર છે તેને જડમૂળથી છેદવાની ઈચ્છા વાલે કર્મને મૂળથી ઉખેડી નાખે તેટલા માટે કર્મોનું મૂળ કષાય છે, તેને દૂર કરે. * माया मेत्ति पिया मे, भगिणी भाया यपुत्तदारा मे। अत्यंमि चेव गिडा, जम्मणमरणाणि पावंति ॥१८६
અને તે દૂર કરવા માટે પૂર્વે બતાવ્યા પ્રમાણે માતા પિતા
Page #108
--------------------------------------------------------------------------
________________
(૮૬) વિગેરેને સ્નેહ છેડી દે. જે ન છોડે તે માતા પિતા વિગેરે ને સંયોગના અભિલાષીઓ તેમના સુખ માટે રત્નકુપી (રસકુપી જેના વડે તેનું બને છે તે) ના માટે ગૃધ્ધ બનીને તેમાં અનેક પાપ કરતાં જન્મ જરા અને મરણ વિગેરેના દુઓને ભેગવે છે એ પ્રમાણે કષાય અને ઇન્દ્રિમાં પ્રમાદિ
એલે માતા પિતા વિગેરે માટે ધન મેળવવા તથા મેળવે લાનું રક્ષણ કરવા ફકત દુઃખનેજ ભગવે છે, તે જ મૂળ સૂત્રોમાં બતાવ્યું છે કે અહ (દિવસ) રાઓ (રાત) માં, અને સૂત્રમાં
ચ” શબ્દ છે તેથી પક્ષમાસમાં સારા ધર્મના વિચારે છેડી, ને બધી રીતે ચિન્તામાં બળતું રહે છે જેમકે"काया वच्चा सत्थोकिं भण्डं कत्थ कित्तिया भूमी। को कयविश्यकालो, निविसइ किं कहिं केण! ॥१॥"
ક્યારે આ સાથે વેપારી અને સમૂહ) ઉપડશે? શું માલ છે? કેટલે દૂર જવું છે તથા લેવા વેચવાને કર્યો કાળ છે અથવા કહ્યું કયાં કેના વડે આ ચેકડું બેસશે? (કાર્ય સિદ્ધિ અને વિગેરે ચિન્તામાં બળતું રહે છે અને તે ચિન્તા ગ્રત કે થાય છે. તે કહે છે.
કાળ (ગ્ય સમય) અકાળ ( અગ્ય સમય) માં ઉઠીને એટલે દિવસમાં જ કરવાનું હોય તે કામ રાતના કરે અથવા પ્રભાતનું કામ સાંજના કરે વિગેરે અથવા કાળ અકાળ એ બંનેમાં કરે અથવા અવસરમાં ન કરે, તેમ બીજા વખતમાં
Page #109
--------------------------------------------------------------------------
________________
એ ન કરે, જેમ કેઈ ધન વિગેરેની હાની થતાં ગાંડે બની ગમે તેમ કરે પણ તેને કાળ અકાળને વિવકે નથી એમ જાણવું. - જેમકે “ચંડપ્રોત” નામના રાજાએ મૃગાવતી નામની રાણી, જેને પતિ “ શતાનિક ” રાજા મરણ પામેલ છે. તેના કહેવાથી મહીત થઈને જે કાળે કીલે લેવાને છે તે કાળે ન લેતાં કલા વિગેરે નવા સુધરાવીને લેવાની ઈરછ કરી (પણ લઈ શકે નહિ.)
પણ જે યોગ્ય કાળે કિયા કરે છે. તે બાધા રહીત. બધી ક્રિયા કરે છે. કહ્યું છે કે, "मासैरष्टभिरहा च, पूर्वेण वयसाऽऽयुषा। तत् कर्तव्यं मनुष्येण, येनान्तेसुखमेधते ॥१॥"
આઠ માસ તથા દિવસે તથા જુવાનીમાં. પહેલા આયુષ્ય માં માણસે કૃત્ય કરી લેવું એટલે બાર માસમાં ચોમાસાના ચારમાસમાં પાણી કાદવ વિગેરેનાં દુઃખ ન ભેગવવાં પડે માટે કમાવું કે સંગ્રહ કરે, તે આઠ માસમાં કરે, તથા રાતના અંધારામાં ખરાબ માલ ન આવે પરની હિંસા ન થાય માટે દરેક કાર્ય દિવસના કરવું તથા પહેલી અવસ્થામાં વિદ્યા ભણી ધન ઉપાર્જન કરવું તથા યુવાનીમાં ધર્મ સાધ. કે જેથી પાછલી વૃધાવસ્થામાં દુઃખ ભેગવવું ન પડે અને સુખ મેળવે.
Page #110
--------------------------------------------------------------------------
________________
(૮૮) જેમ મૃત્યુને આવતાં અકાળ નડતું નથી તેમ ધર્મનું અનુષ્ઠાન કરતાં પણ અકાળ નડતા નથી, ત્યારે શા માટે કાળ અકાળને સમુથાથી થાય છે. એ માટે કહે છે. સંજોગને માટે અર્થાત્ જેને પ્રજન છે, તે તેને માટે કરે છે. ધન ધાન્ય. સેનું બે પગવાલાં દાસ દાસી અને ચાર પગવાલાં ઘેડ વિગેરે તથા ૨જ્ય સ્ત્રી વિગેરેને સંસારમાં અમુક અમુક કારણે સોગ થાય છે. તેને માટે અથવા તે શબ્દાદિ વિષય તેને સોગ અથવા માતા પિતા વિગેરેને સંગ વડે તેને માટે સંસારી છે કાળમાં અથવા અકાળમાં કામ નરનારા થાય છે.
કઈ અર્થ એટલે રત્નકપિ વિગેરે અથવા કેઈ અત્યંત લેભને લીધે સ્વાર્થી બની કાળ અકાળ જોયા વિના મમણ શેઠ માફક કરવા મડે છે. તે મેમણ શેઠનું દૃષ્ટાંત કહે છે આ શેઠે અતિશય ધન છતાં યુવાવસ્થામાં (સુખ ભેગવવું છોડીને) જળ સ્થળને માર્ગે જુદા જુદા દેશમાં માલ ભરીને વહાણ. ગાડાં ઉંટની મંડલી વિગેરેના ભારથી ભરેલાં મેકલીને(નાફે મેળવ્યા છતાં સંતેષ ન પકડ) પછી ભર ચોમાસામાં સાત રાત્રી સુધી મૂશળ પ્રમાણ જળ ધારા પડતે વરસાદથી બધા પ્રાણી એક જગ્યાએ સ્થિર થયા પણ આ શેઠ સંતેષ ન પકડતાં પિતાના શહેરની નજદીકમાં રહેલી મહા નદીના પુરમાં તણાઈ આવેલા લાકડાં લેવાની ઈચ્છા વાલે ધનને
Page #111
--------------------------------------------------------------------------
________________
(૮૯)
ઉપભોગ ધર્મ નકરતાં બધા શુભ પરિણામને છોડીને ફક્ત ધન મેળવવામાં તૈયાર થયે તેજ કહ્યું છે. "उकखणइ खणइ निहणहरति, ण सुआत दियावि
‘વિરૂ, ટા, સઘઉં, જીંછિઘાહિછ કુછ રણા
ધન લેભી ઉચેથી ખેદે છે. તથા ખાણ ખેદે છે તથા જીવોની હિંસા કરે છે, રાત્રીમાં સુતે નથી દિવસે પણ ચિન્તા વાલે હોય છે. કર્મથી લેપાય છે વિચાર કરતે પડી રહે છે તથા હમેશાં લાંચ્છિત તથા પ્રતિ લાંચ્છિત ( લજજાસ્પદ કૃપ પણ કરે છે. भुंजसु न ताव रिको, जेमेउं नविय अज्ज मज्जीहं। નવ ઘરે, રાજાનાં વાંમાં શ
કેઈ કહે બા તે પણ પિતાને વેપાર પૂરે ન થાય ત્યાં સુધા તેને વાનું સુઝતું નથી તેથી કહે કે હું સ્નાન નહી ક તેમ ઘરમાં રહીશ નહીં અત્યારે મારે બહુ કામ છે. (અર્થાત લેભીઓ કંઈ પણ સુખ છતે ધને ભેગવતે નથી તેમ દાન પણ આપતા નથી). * વલી ભીના અશુભ વેપારે બતાવે છે.
મૂળ સૂત્રમાં આલુપ શબ્દ છે. તેને અર્થ આ છે. તે લેભથી હણાયેલા સંત- કરણ વાલે બધા કર્તવ્ય અકત્ય
Page #112
--------------------------------------------------------------------------
________________
(૯૦)
ના વિવેક છેડીને અથ લેાલમાં એક દૃષ્ટિ રાખીને આલેક અને પરલેકમાં દુઃખ આપનારી કલક રૂપ ગળાં કાપવાં તથા ચારી વિગેરે કૃત્ય કરે છે, એટલે તેની મતિ સથા લાપાઈ ગએલી છે.
સહસકકારે.
{"
આગળ પાછળનું વિચાર્યા વિના દોષ ભૂલીને એકદમ. (સહસા) કાર્ય કરી નાંખે તે કામ કરનારા ( પા. ૨. ૧૨૭ સૂત્ર પ્રમાણે ) સહસકકાર જાણવા જેમકે લેાભ અંધકારથી છવાઈ ગએલી દૃષ્ટિવાલેા હાથ પૈસા ” માનનારે શકુંત પક્ષી માફક તીરના ઘાને ભૂલીને માંસના અભિલાષથી સાંધાના છેદનથી નાશ પામે છે. ( પક્ષીને સાવવા ધનુ ષ્યમાં માંસના ટુકડા ખાંધે છે. અને તે પક્ષી ખાવા જતાં તીર છુટે છે. અને પક્ષી મરી જાય છે.) તેજ પ્રમાણે લેાલી ધનમાં લુબ્ધ મનવાલે થઈ બીજા દુ:ખાને જોતા નથી. “ વિણિ વિષુ ચિકે ”
( વિવિધ ) અનેક પ્રકારે (નિવિષ્ટ ) રહેલું. પૈસા મેળવવા માટે ચિત્ત જેવું છે, તે માણસ અથવા જે માણસને માતાપિતા વિગેરેમાં પ્રેમ રહ્યો છે, અથવા જેને ઉત્તમ ગાયન વિગેરેના રસ લેવામાં ચિત્ત લાગ્યુ છે, અથવા સૂત્રપાઠમાં ચિત્તને અઠ્ઠલે ચિત્તૂર લઈએ તે, કહે છે કેઃ—તે માણસ વિશેષે કરીને કાય, વચન, અને મનના ચંચળ
Page #113
--------------------------------------------------------------------------
________________
પણથી પૈસે પેદા કરવામાં રાતદિવસ ચિત્ત રાખે છે, તેજ પ્રમાણે માતાપિતા વિગેરેને પ્રેમ ધારણ કરી સંસારવાળે છે, અથવા અર્થને લેભી થઈને પાપથી લેપાત વગર વિચારે સંસાર-વિષયમાં એક ચિત્તવાળ બનીને હવે પછીથી શું શું કરે તે કહે છે.
" આલેકમાં માતાપિતા વિગેરેમાં, અથવા ઈદ્રિય-વિષયમાં લેપી બની પૃથ્વીકાય વિગેરે જેતુને દુઃખ આપનારો તે પુરુષ શસ્ત્ર વાપરવામાં વારેવારે તૈયાર થાય છે, એ પ્રમાણે વારંવાર પૃથ્વીકાય વિગેરેની હિંસા કરી નવાં કર્મ બાંધે છે, જેને દુઃખ આપનાર શસ્ત્ર બે પ્રકારનું છે, એટલે ખારા કુવાનું પણ મીઠા કુવામાં નાંખે; તે સ્વાયથી હિંસા છે, અને અગ્નિ ઉપર પાણી નાંખે તે, પરકાયથી હિંસા છે, (તે પહેલાં અધ્યયનમાં બતાવ્યું છે.) આ પ્રમાણે ઉપર કહ્યા મુજબ હિંસા કરે છે. વળી મૂળ સૂત્રમાં એન્થ સત્યે ને બદલે બીજી જગ્યાએ એન્થ સરે પાઠ છે, તેને. આ પ્રમાણેને અર્થ છે. કે માતાપિતામાં અથવા પિતે ગાયનને રસિક લેભી લેભમાં પીને સક્ત (વૃદ્ધ) બનીને વારંવાર તેમાં એક ચિત્તવાળે થઈને ધમકમ લેપીને વિના વિચારે કાળ–અકાળ ન દેતાં પાપમાં પ્રવર્તે છે. .
આ હાલના જેને જે, અજરામરપદ હોય; અથવા લાંબું આયુષ્ય હાય; તે તે કરવું ઘટે; પણ ટુંકા આયુ
Page #114
--------------------------------------------------------------------------
________________
(૯૨)
જ્યમાં, તથા મરણ માથે ભમતુ હોવાથી ભેગની ઈચ્છાએ વ્યથ પાપ કરે છે. કારણકે, હાલના કાળમાં મેટામાં મેહુ આયુષ્ય નિશ્ચયથી સો વરસની આસપાસ છે, અને નાનુ આયુષ્ય ક્ષુલ્લક ( નાના ) ભવ આશ્રયી અંતર્મુહુર્ત્ત માત્ર છે, અને વધારેમાં વધારે ત્રણ પત્યેાપમનુ છે, તેમાં પણ સયજીવિત ( સાધુપણુ અલ્પકાળ છે, તથા અંતમૃહુતથી લઈને થાડુ' આછું એવું કરોડ નુ આયુષ્ય છે. જેમાં સાધુપણુ' ઉદય આવે; તે અપેક્ષાએ તે પણ થાડુ છે, એટલે ગમેતેટલુ મનુષ્યનું આયુષ્ય હોય; તેપણ તે એક અતમૂહુર્ત છોડીને બાકીનુ અપવન ( અર્કાળ મેાત ) થાય છે. તેથી કહ્યું છે કેઃ— “અનાલોનુને, વૈધિન્નામો મૂમિજીનું મુખ્યપ્પનાવિયું, વન્નરૂત્તુકાંટારોનું શા ’
ઉત્કૃષ્ટ ચાગમાં અધના અથ્યવસાય સ્થાનમાં આયુષ્યની જે 'ધ કાળ છે. તે ઉત્કૃષ્ટો કાળ આંધીને જે જીવ દેવ ગુરૂ વિગેરે ભાગ ભૂમીમાં યુગલિક તરીકે જન્મે છે. તેનુ જલ્દીથી અધુ આયુષ્ય છેડીને તિર્યંચ અને મનુષ્યનું’ અપવન થાય છે, અને તે અપર્યાપ્ત અંતર્મુહુર્ત્તનું અતર જાણવુ', ત્યારપછી અપવત્તન થાય છે, (જે આયુષ્ય ત્રણ પલ્ચાપમનુ' છે, તે પણ કારણ વિશેષથી આ થવા સ'ભવ છે. )
Page #115
--------------------------------------------------------------------------
________________
(૯૩)
સામાન્યથી આયુષ્ય સાક્રમ જીવાને સાપક્રમ છે, અને નિરૂપક્રમ આયુષ્ય વાલાને નિરૂપક્રમ છે, તે બતાવે છે. જ્યારે જીવને પોતાનું આયુષ્ય ત્રીજે ભાગે બાકી રહેછે. અથવા ત્રીજાના ત્રીજો( ?) નવમે ભાગ બાકી રહે અથવા જઘન્યથી એક એ અથવા ઉત્કૃષ્ટથી સાત આઠ વર્ષ અથવા અંતકાળે કાળે અંતર્મુહુર્ત્ત, કાળના પ્રમાણથી જીવ પાતે પેાતાના આત્મ પ્રદેશને નાડિકાના અંતરમાં રહેલા અયુષ્ય ક વણાના પુદગળાને પ્રયત્ન વિશેષથી રચના કરે છે. તે વખતે નિરૂપક્રમ આયુષ્યવાલો થાય છે, અને બીજી વખતે આયુષ્ય બાંધે તેા ઉપક્રમ આયુષ્ય થાય છે. ઉપક્રમ તે ઉપક્રમણના કારણથી થાય છે. તે કારણેા નીચે બતાવ્યાં છે. "दंडकससत्थरज्जू, अग्गी उद्गपडणं विसं वाला । सीई अरइ भयं, खुदा पिवासा य वाही य ॥ १ ॥
૪ડ, ચાબખા, શસ્ત્ર, દેરી, અગ્નિ, પાણી, પડી જવુ, ઝેર, સાપ, અતી ઠંડ, અતી ગરમી, અરિત, ભય, ભૂખ, તરસ, અને રાગ (આ ઘણા પ્રમાણમાં થાય. એટલે 'ડ વિગેરેથી માર પડે તે લાંબુ આયુષ્ચ પણ ટુકા વખતમાં સમાપ્ત થાય, જેને લેાકમાં અકાળ માત્ત કહે છે, જેનાથી માત થાય તે ઉપક્રમ અને જેનુ માત થયું તે સેપક્રમ મૃત્યુ કહેવાય છે. અને તેનું જીવિત પણ પૂરું ન થવાથી સાપક્રમ આયુષ્ય કહેવાય.
Page #116
--------------------------------------------------------------------------
________________
मुत्तपुरीसनिरोहे जिण्णाजिण्णे भोयणे बहुसो। घसण, घोलण, पीलण, आउस्स उवकमा एते ॥२॥
ઝાડે પીશાબ રોકવાથી, ભજન જીર્ણ થયાં પહેલાં વધારે ખાય અથવા જીર્ણ થયા પછીથી પણ વધારે ખાય અથવા ઘર્ષણ. ( ઘસારે) અથવા ઘેલી. અથવા પીડન- (શરીરને ગજા ઉપરાંત બે અથવા શ્રમ પડે તે)થી આયુષ્યને અંત આવે છે. તેથી તે ઉપક્રમે છે. વળી કહ્યું છે કે.
स्वतोऽन्यत इतस्ततोऽभिमुखधावमानापदामहो निपुणता नृणां क्षणमपीह यजीव्यते। मुखेफलमतिक्षुधा सरसमल्पमायोजितं, कियचीरमवर्वितं વજ્ઞાન શાસ્થતિ ? i ? '
પિતાનાથી કે બીજાથી આમ તેમ સામે દેડતી આવતી આપદાઓ વાલા મનુષ્ય છે. તેમાં તેમની નિપુણતા જુઓ કે. ક્ષણ પણ અહીં જે જીવે છે. મોંઢામાં ફળ છે. ઘણી ભૂખ લાગી છે. રસાલું અને થોડું ભેજન મળ્યું છે. તે કેટલે કાળ ચવાશે અને તે દાંતના સંકટમાં પડેલું રહેશે. (માણસે વિષય તૃષ્ણાના લેબી બની તેને માટે આમ તેમ દેડે છે. પણ તે ભેગ પ્રાપ્ત કરવા પહેલાં કયારે કાળ ઝડપશે તેની ખબર પણ નથી રાખતા તે આશ્ચર્યની વાત છે.) ઉચ્છાસની મર્યાદા વાલા પ્રાણ છે. અને તે ઉછાસ પિતે પવન છે અને પવનથી બીજું કંઈ વધારે
Page #117
--------------------------------------------------------------------------
________________
(૫) ચંચળ નથી તે પણ ક્ષણ ભરનું આયુષ્ય લેકેને મોહ કરાવે છે. તે પણ એક આશ્ચર્ય છે. વાસાવધા giri, a gre: at: समीरणाश्चलं नान्यत् क्षणमप्यायुरद्भुतम् ॥ २॥
આ પ્રમાણે મનુષ્યને મેહ ઉતારવા કહ્યું. વલી જેઓ લાંબા આયુષ્ય વાલા છે. તેઓને પણ ઉપક્રમણ (આફત) ના અભાવે આયુષ્ય ભોગવે છે. તેઓ પણ મરણથી પણ વધારે પીડા કરનાર બુટ્ટાપાથી પીડાએલા શરીરવાલા સુખની જીદગી. અ૯૫માં અલ્પ ભગવે છે, તે હવે સૂત્રકાર બતાવે છે.
- પuિrrછું, પરિહામહં, ચયાપffour mરિહાવાળarat
हिं परिहायमाणेहिं रसगापरि गागेहि परिहायमाणीह फासपरिणाणेहिं परिहायमाणेहिं, अभिकतं च खलु वयं स पेहाए तो से, एगदा મૂઢમisઘતિ | ૨૩ |
ભાષારૂપે પરિણમેલા પુદળોને જે સાંભળે; તે શ્રોત (કાન) છે, અને તેને આકાર કદંબના ઝાડના પુલ જેવા દ્રવ્યથા છે, અને ભાવથી તે જે ભાષા દ્રવ્યને ગ્રહણ કરવાની લબ્ધિ, તથા તેને ઉપરેગને જે સ્વભાવ છે, તે જાણવું. પૂર્વે કહેલાં લેત્ર (કાનવડે) ચારે જુથી ઘટ. પટ શબ્દ વિગેરે વિષયનું જે જ્ઞાન થાય તે પરિજ્ઞાન છે,
Page #118
--------------------------------------------------------------------------
________________
તે કાનના પરિણાનમાં બુટ્ટાપાના પ્રભાવથી જે સાંભળવાની શક્તિ કમી (બહેરાશ) થાય તેથી તે પ્રાણી બુટ્ટાપામાં, અથવા તેવાજ રેગના ઉદયના વખતમાં મુઠભાવપણાને પામે છે, જેથી કરવા યોગ્ય ન કરવા યોગ્ય, વિવેક જતાં અજ્ઞાનપણું. ઇયેિની શક્તિ કમ થતાં આવે છે. અને તેથી હિત પ્રાપ્ત કરવું; અને અહિત છેડવું, તેને વિવેક નાશ પામે છે. જેમ કાન સંબંધી કહ્યું તેજ પ્રમાણે આંખનું પણ બુઢ્ઢાપામાં કે, રેગમાં વિજ્ઞાન નાશ પામે છે.
પ્રશ્ન—આત્મા સાથે જેમ કાનને સંબંધ છે, તેમ આંખ સાથે પણ સંબંધ છે, ત્યારે આંખની માફક કાનથી કેમ દેખાતું નથી?
ઉત્તર–તેમ થવું અશક્ય છે, કારણકે, તેના વિનાશમાં તેને ઉપલબ્ધ (પ્રાપ્ત) અર્થની સ્મૃતિને ભાવ થાય છે, અને એવું દેખાય પણ છે કે, ઇન્દ્રિયના ઉપઘાત (નાશમાં) પણ તેને ઉપલબ્ધ અર્થનું સ્મરણ થાય છે. જેમકે, ધળું ઘર. તેમાં બેઠેલો પુરુષ પાંચ બારીએથી દેખાયલે જે કંઈ પદાર્થ હેય; તે બારીમાંથી કેઈપણ બારી ઢાંક્તાં પૂર્વે જેયલું તે યાદ આવે છે, તેવી જ રીતે મેં કાનવડે, સાંભળે. અથવા આંખવડે ધીમે ધીમાશથી) પદાર્થ જોયે; અને મેં આ કાન, જા અથવા આંખથી પુટ (ખુલે) અને સ્પષ્ટ પદાર્થ છે, તે ઇન્દ્રિયની કરણપણાની અવગતિ (બેધ) છે, તેથી આત્મા સાથે દરેક ઇદ્રિને સંબંધ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
(૯૭)
વાદીની શંકા-જે, એમ છે તે બીજી પણ ઇદ્રિ, છે, તે કેમ ન લીધી? (બીજી કઈ ઇદ્રિવે છે? એવું પૂછે તે. નીચે બતાવીએ છીએ) જેવી કે જીમ હાથ પગ ટટી અને પિશાબની ઇક્રિયે. તથા મન એ કેમ ન લીધી? જેમકે વચન બોલવાથી તે પણ જીભ ઈદ્રિય છે. તથા લેવા મુકવા માં હાથ ઈદ્રિદ્ય છેચાલવામાં પગ ઈદ્રિય છે. તથા મળ કાઢવામાં ટટીની ઈકિય છે. અને સંસારી આનંદભેગવવામાં ગુહ ઈદ્રિય છે. તથા વિચાર કરવામાં મન ઈયિ છે. આ છ ઇંદ્રિયે પણ આત્માને ઉપકાર કરે છે. તેથી તેમાં પણ કરણ પણું ઘટે છે અને કરણપણથી ઈદ્રિય પણું છે. તેથી બધી મલીને અગીઆર ઈદ્રિયે થાય છતાં તમે પાંચ ઈદ્રિ કેમ બતાવે છે ?
જૈનાચયને ઉત્તર–એમાં કંઈ દેવું નથી કારણકે અહીં આત્માના વિજ્ઞાનની ઉત્પત્તિમાં જે વિશેષ ઉપકારક હોય છે. તેજ કરણ (જેના વડે કાર્ય થાય તે ) પણે લેવાથી પાંચજ ઈકિયે છે. અને જીભ હાથ પગ વિગેરે આત્મા સાથે સાધારણ રીતે એક પણે હેવાથી કરણ પણે વપરાતી નથી અને કંઈ પણ કિયાના ઉપકાર પણાથી જે કરણ પણું માનીએ તે તે પ્રમાણે “ભ્ર” (પાંપણ) અથવા ઉદર (પેટ) વિગેરે પણ ઉંચેનિચે થવાને સંભવ હોવાથી તેનામાં પણ કરણ પણું થાય, વલી ઇદ્રિના
Page #120
--------------------------------------------------------------------------
________________
પિતાના વિષયમાં નિયત (કક્કસપણું) હેવાથી એકનું કામ બીજી કરી શકવાને શક્તિવાન નથી. તેજ કહે છે કે – રૂપ જેવાના કામમાં આંખ કામ લાગે પણ આંખને બદલે આંખના અભાવમાં કાન વિગેરે કામ ન લાગે,
પણ જે રસ વિગેરે પ્રાપ્ત થતાં ઠંડા વિગેરે સ્પર્શને લાભ થાય છે તે સ્પર્શનું સર્વ વ્યાપિ પણું હેવાથી ત્યાં શંકા ન કરવી કે જીભથી ચાખતાં ખારા ખાટા સાથે ઠડે. ઉને પદાર્થ લાગે છે. તેથી જીમ જીમનું પણ કામ કરે છે તેમ બીજી ઈદ્રિયનું કામ કરે છે. તેમ ન માનવું પણ જીભમાં સ્પર્શ ઈદ્રિયનું પણ સર્વ વ્યાપિ પણું છે. એમ જાણવું. * અહી હાથ કાપવા છતાં તેનું કાર્ય જે લેવાપણું છે. તે દાંતથી પણ લેવાય છે. તેથી હાથમાં લેવાના કારણથી જ તે ઇંદ્રિયપણું માનવું તે નકામું છે. અને મનનું સર્વ ઇદ્રિ ઉપર ઉપકાર પણું હેવાથી. તેને અત:કરણપણે અમે ઈચ્છિએ છીએજ, અને બાહ્ય ઇદ્રિના વિજ્ઞાનના ઉપઘાત વડે તે છે. અને તે તેમાં સમાઈ જવાથી મનને તેમાં જુદું લીધું નથી. અને પ્રત્યેકનું ગ્રહણ કરવું તે કમની ઉત્પત્તિના વિજ્ઞાનના ઉપલક્ષણ માટે છે. તેજ બતાવે છે. જે ઇયિની સાથે મન જાય છે. તેજ પિતાને વિષય ગુણ ગ્રહણ કરવા માટે વર્તે છે. પણ બીજે ગ્રહણ કરવાને માટે નહી.
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન-દિઈ શકુંલી. (તલપાપડી ) ખાવા વિગેરેમાં પાંચ ઇંદ્રનું વિજ્ઞાન થાય છે. અને તે સાથે અનુભવ થાય છે તે કેવી રીતે છે? ' ઉત્તર–તેમ નથી. કારણકે. કેવળીને પણ બે ઉપગ સાથે નથી. ત્યારે બીજાને આરાતીય (અલ્પમાત્ર) ભાગ જેનારને પાંચેને ઉપયોગ સાથે કયાંથી હોય આ બાબતમાં અમે બીજી જગ્યાએ વિસ્તારથી કહ્યું છે. તેથી અહીં કહેતા નથી અને જે સાથેના અનુભવને આભાસ થાય છે. તે : મનનું જલદી દોડવાની વૃત્તિપણાનું છે. કહ્યું છે કે – ____ " आत्मा सहति मनसा मन इन्द्रियेण, स्वार्थे न चेन्द्रियामिति क्रमएष शीघ्रः। योगोऽयमेव मनसः किमगम्यमस्ति ?, यस्मिन्मनो ब्रजति तत्र गतोऽयમાત્મા II ૨ | (વસંતતિલકા) - આત્મા મનની સાથે જાય છે. અને મન છે તે ઇકિય સાથે જાય છે. અને ઇંદ્રિય પિતાના ઈચ્છિત પદાર્થમાં જાય છે. અને તે કેમ શીધ્ર બને છે. આ મનને ગ શું અજા છે કે જેમાં મન જાય છે ત્યાં આત્મા ગએ જ છે.
અને અહી આ આત્મા, ઇંદિની લબ્ધિવાળે શરૂઆ તથી જ જન્મના ઉત્પત્તિ સ્થાનમાં એક સમયમાં આહાર પતિને નિપજાવે છે. ત્યાર પછી અંતમુહુર્તમાં શરીર પર્યાપ્તિને નિપજાવે છે. ત્યાર પછી ઈદ્રિય પર્યાપ્તિને
Page #122
--------------------------------------------------------------------------
________________
તેટલાજ કાળમાં નિપજાવે છે. અને તે પાંચ ઇદ્રિ સ્પર્શ રસ ઘાણ ચક્ષુ અને શ્રોત્ર એમ છે. તે પણ દ્રવ્ય અને ભાવ એમ દરેક બે ભેદે છે. તેમાં દ્રવ્ય ઈદ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદે છે. નિવૃત્તિ પણ અંતર અને બાહ્ય એમ બે ભેદે છે.
જેનાથી નિર્વાહ થાય તે નિવૃત્તિ છે. અને તે કેનાથી નિર્વાહ થાય છે.? તેને ઉત્તર-કર્મ વડે નિર્વાહ થાય છે.
તેમાં ઉત્સેધ ( લેકમાં વપરાતું માપ આંગળીનું) અંગુળના અસંખ્યય ભાગ જેટલા શુધ્ધ આત્મ પ્રદેશના પ્રતિનિયત ચક્ષુ વિગેરે ઇદ્રિના સંસ્થાન વડે જે વૃત્તિ અંદર રહેલી છે તે નિવૃત્તિ જાણવી.
તે આત્મા પ્રદેશમાં જ ઇંદ્રિયના વ્યપદેશ ( ) ને ભજનાર જે પ્રતિનિયત સંસ્થાન વાલો નિર્માણ નામના પુદગળ વિપાક વાલી (કર્મપ્રકૃતિવડે) વધેકિ (સતાર માફક) વિગેરે વિશેષ રૂપવાલે (ઇંદ્રિય વિભાગ) અને અંગે પાંગ નામના કર્મવડે બનાવેલ જે છે તે બહારની નિવૃત્તિ જાણવી.
(આ ઉપર જે વર્ણન કર્યું તે શરીરની અંદર અને બહાર જયાં જે ઈદ્રિય રહેલી છે તેનું બંને પ્રકારનું વર્ણ ન બતાવ્યું છે, બહારની ઇદ્ધિ દરેકની દેખાય છે પણ અંદરની તે આત્મ જ્ઞાની જાણી શકે છે ) ઉપરની બતાવેલી નિર્વત્તિ બે પ્રકારની
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) કહી તેને જેના વડે ઉપકાર કરાય છે તે ઉપકરણ છે અને તે ઇંદ્રિયના કાર્યમાં સમર્થ છે. વલી નિવૃત્તિ હોય અને હણાઈ નહાય તે પણ મશુર (જેની દાળ થાય છે, તેના આકાર વાલી નિવૃત્તિમાં તેને જે ઉપઘાત થાય તે આંખ જોઈ શક્તી નથી ( આંખને બહારને આકાર મશરની દાળ જેવું છે, જે તે નાશ પામે તે અંદર આત્માની શક્તિ છે છતાં તે જોઈ શકતે. નથી માટે બહારના આકારને ઉપકરણ કહ્યું છે.
તે પણ નિવૃત્તિ માફક બે પ્રકારે છે તેમાં આંખની અંદરનું કાળું ઘેલું મંડળ છે અને બહારનું પણ પાંદડાંના આકારે બે પાંપણ વિગેરે છે, (તે સાને જાણીતું છે.)
આ પ્રમાણે બીજી ઇન્દ્રિમાં પણ જાણી લેવું.
ભાવઇન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદે છે. તેમાં લબ્ધિ છે, તે જ્ઞાનદર્શન આવરણય કર્મના ક્ષય ઉપશમરૂપ જેના સંનિધાનથી આત્મા દ્રવ્ય ઇદ્રિય નિવૃત્તિ તરફ જાય છે, અને તેના નિમિત્તથી આત્માને મનના જોડાણથી પદાર્થનું ગ્રહણ કરવાને વ્યાપાર થાય; તે ઉપએગ છે, તે આ છતી લબ્ધિએ નિવૃત્તિ ઉપકરણ, અને ઉપગ છે, અને છતી નિવૃત્તિમાં ઉપકરણ અને ઉપગ છે, અને ઉપકરણ હોય, ત્યારે ઉપયોગ થાય છે. આ કાન વિગેરે બધી ઇદ્રિના આકાર અનુક્રમે નીચે મુજબ જાણવા
કાનને આકાર કદંબના કુલ જેવું છે. આંખને મશુર
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૦૨)
જેવા, અને નાકના કલજીકા ( જેવા છે, જીભના સુરપ્ર (ખરા, તાવેતા)ના તથા શરીરના સ્પર્શ, ઇંદ્રિયાનેા આકાર જુદી
છે એમ જાણવું,
)ના પુલ આકાર જેવા, જુદી જાતને
ઇ’ક્રિયાના વિષયનું પરિમાણુ.
કાનના વિષય. ખાર ચેાજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે, અને આંખના વિષય. એકવીસ લાખ ચેાજનથી કઇક અધિક દૂર હૈ।ત્ય; અને તે પ્રકાશ કરનાર હોય; તે દેખાય છે.
પશુ પ્રકાશ કરવા ચાગ્ય હાય; તે એકલાખ ચેાજનથી કઇક અધિક હોય; તેવા રૂપને ગ્રહણ કરે છે, પણ બાકીની ઇન્દ્રિયાના વિષય નવ ચાજનથી આવેલા હાય, તેને ગ્રહણ કરે છે, અને જધન્યથી તા, બધી ઇદ્રિાના વિષય આંગળના અસખ્યુંચ ભાગ માત્ર છે. ( નીચેના ટીપણુમાં ખુલાસે કર્યાં છે કે, બધી ઇન્દ્રિયેથી આંખનુ જુદુ છે, કારણકે, આંખના વિષય જઘન્યથી આંગળના સભ્યેય ભાગ માત્રથી જાણવા. )
અહી' મૂળસૂત્રમાં શ્રેત્રના પરિજ્ઞાનથી હણાતાં, અથવા ઓછુ થતાં ઇન્દ્રિયની કેવી દશા થાય છે તે બતાવ્યું. તેને પરમા આ છે. અહીયાં સજ્ઞી પચે'ય જીવને ઉપદેશ આપવાનો અધિકાર હાવાથી ઉપદેશ છે તે કાનને વિષય છે. ( કાનની શક્તિ સારી હોય; તેજ ઉપદેશ
"
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) સંભળાય.) એટલા માટે તેની પથતિમાં બધી ઈદ્રિયેની પર્યાપ્તિ પણ સાથે સૂચવી
(કાને સાંભળીને જીવરક્ષા માટે આંખથી જોઈને ચાલે, વિચારીને બેલે વિગેરે છે, તેથી બીજી ઈદ્રિયનું પણ સ્વરૂપ બતાવ્યું છે.)
આ કાન વિગેરેને આત્માની સાથે સંબંધ થતાં, જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન ઉમર વૃદ્ધ થતાં ઓછું થાય છે, તે હવે બતાવે છે. મૂળસૂત્રમાં કહ્યું છેકે –
મિત્તા વિગેરે. એટલે ઉપર બતાવ્યા પ્રમાણે બુઢ્ઢાપામાં શક્તિ ઓછી થઈ જાય છે.
અથવા આખા સૂવને આ પ્રમાણે અર્થ લે કે –
કાન વિગેરે વિજ્ઞાનથી કમી થયેલ કર્ણભૂત ઇંદ્રિય છતાંપણ ગમવાત, વિગેરેને અર્થ એ થાય છે કે – જેમ જેમ ઉમર વીતે, તેમ તેમ બુદ્ધિ-શક્તિ ઓછી થાય, તેમાં પ્રાણુઓને કાળેકરેલી શરીરની અવસ્થા જેમાં વન વિગેરે વય (ઉમર) છે. તેને જરા અથવા મૃત્યુના સામે જવાનું છે. કારણ કે અહી શરીરની ચાર અવસ્થાઓ છે, (૧) કુમાર (૨) વન (૩) મધ્યમ (૪) વૃદ્ધત્વ છે, એમ જાણવું. તે શાસ્ત્રમાં કહ્યું છે. કે
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) "प्रथमे वयसि नाघीतं, द्वितीए नाजितं धनम् । तृतीए नतपस्तप्तं, चतुर्थे किं करिष्यति ? ॥ १॥"
પહેલી વયમાં વિદ્યા ન ભયે, બીજી વયમાં ધન ન મેળવ્યું. ત્રીજીમાં તપ ન કર્યો. (એ આળસુ માણસ ઇદ્ધિ થાકતાં. ચેથી અવસ્થામાં શું કરવાનું છે!).
તેથી પહેલી બે અવસ્થા જતાં વૃદ્ધાવસ્થાના સામે વય જાય છે, અથવા બીજી રીતે ત્રણ અવસ્થાઓ છે. (૧) કુમાર (૨) વન (૩) વૃદ્ધાવસ્થા છે કહ્યું છે કે– . “पिता रक्षति कौमारे, भर्ता रक्षति यौवने । पुत्राश्च स्थविरे भावे, न स्त्री स्वातंत्र्यमहति ।।" - બાળક પણામાં પિતા રક્ષા કરે છે. વન અવસ્થામાં ધણી બચાવે છે, અને વૃદ્ધાવસ્થામાં દિકરા પાળે છે, પણ સ્ત્રીને કેઈપણ અવસ્થામાં સ્વતંત્રતા આપવી એગ્ય નથી.
અથવા બીજી રીતે ત્રણે અવસ્થાઓ છે. (૧) બાળ (૨) મધ્ય અને (૩) વૃદ્ધત્વ એમ છે. કહ્યું છે કે– બાદશાદ્રા, થાવાક્ષાવિકા मध्यमः सप्तति यावत्परतो वृद्ध उच्यते ॥ १ ॥
દૂધ અને અન્ન ખાનાર (જન્મથી લઈને) સેળ વર્ષ સુધી બાળક કહે, અને સીત્તેર વર્ષ સુધી મધ્યમ અને ત્યાર પછી વૃદ્ધ કહે, આ બધી અવસ્થામાં પણ જે ઉપચય
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૦૫)
વાલી (બળ વધે ત્યાં સુધી) ગાથા છેડતે આગળ ગએલે અતિક્રાંત વય વાલે જાણ. (“ચ” સમુચ્ચયના અર્થ માં છે)
અહી કાન, ચક્ષુ, નાક, જીભ, અને સ્પર્શ ઇક્રિયાના અસ્ત (નાશ) પામેલા સમસ્ત જ્ઞાનની વાત ફક્ત ન લેવી પણ તેની સાથે શરીરની બીજી શક્તિઓ પણ નાશ થતાં મૂ દ્રપણું આવે છે. (આ કરવું આ ન કરવું. એ વિવેક નષ્ટ થાય છે).
તેથી વય ઉલંઘતાં ( શરીરની શક્તિ ઓછી થતાં) વિચારી ને. તે પ્રાણી (સંસારમાં મહ શખનાર પુરૂષ) નિશ્ચયથી વધારે મૂદ્રપણું પામે છે. (પણ ધર્મ આરાધતે નથી, તેથી જ મૂળ સત્રમાં કહ્યું છે કે
નવો વિગેરે. અટેલે ધોળા વાળ જોઈને અથવા શરીર પર કરચલીપડેલી જોઈને પિતે હું બુદ્દે થયે એમ જાણું વધારે ખેદ કરે છે, અને તેથી મૂવ્રતા પ્રાપ્ત કરે છે.
અથવા તે સંસારી જીવને કાન વિગેરેની શકિત ઓછી થતાં તેને મૂઢતા આવે છે, એ પ્રમાણે વૃધ્ધાવસ્થામાં તે મૃદ્ધ ભાવને પામીને પ્રાય-લાકમાં અવગીત (તીરસ્કાર કરવા રોગ્ય.) થાય છે. તે બતાવે છે.
जेहिं वा सडि संवसति, ते वि णं एगदा णि
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૬) यगा पुग्विं परिवयंति, सोऽवि ते णियए पच्छा परिवएना, णालं ते तरताणाए वा सरणाए वा, तु मंपि तेसिं णालं ताणाए वा सरणाए वा, सेण हासाय ण किडाए णरतीए विभूसाए सू०६४।"
બીજા લેકે તે દૂર રહે પણ જેની સાથે ઘરમાં રહે છે. તે પિતાના પુત્ર સી વિગેરે છે તે સ્ત્રી પુત્ર વિગેરે પણ એકદા એટલે વૃધ્ધા વસ્થામાં તેના પિતાના સગા છતાં તથા પિતે સમર્થ અવસ્થામાં કમાઈને તેમને પડ્યા હતા તે સી પત્ર વિગેરે પણ તેને તીરસ્કાર કરે છે. અને બોલે છે કે, આ મરતું નથી અને ખાટલે પણ મુકત નથી. અથવા “પરિવદંતિ” એટલે પરાભવ કરે. (છોકરાઓ તેમનું અપમાન કરતાં બેલે છે કે “સ બેસ ડેકરા? તું શું સમજે છે “ વિગેરે અથવા પરસ્પર વાત કરે છે કે હવે આ બુટ્ટાનું શું કામ છે. એ સગાઓને જ તીરસ્કાર ખમતે નથી પણ પિતાને આત્મા પણ પિતાને નિંદવા ગ્ય થાય છે. તે બતાવે છે. ___"वलिसन्ततमस्थिशेषितं, शिथिलस्नायुधृतं कडेवरम् । स्वयमेव पुमान् जुगुप्सते, किमु कान्ता શારીવિહ? ” - સર્વત્ર કરચલીઓ પી ગએલ અને હાડકાં બાકી રહેલા તથા ઢીલાં પડી ગએલ સ્નાયુ (નાડીઓ) ને ધારણ કરનાર
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૦૭)
આહાહ આ મારું આવું શરીર રહ્યું ! આવું પિતાનું શરીર જઇને પુરૂષ પતેજ પિતાની નિંદા કરે છે. તે સુંદર શરીરવાળી સ્ત્રી નિંદા કરે તે તેમાં શું નવાઈ છે.!
ગોવાલીઓ બાળક તથા સ્ત્રી વિગેરે મંદ બુદ્ધિવાલાના માટે છાત દ્વારએ કહેલે વિષય વધારે બુદ્ધિમાં વસે છે. તેટલા માટે ઉપર બતાવેલ વિષયને સમજવા માટે કથા કહે છે. ધના શેઠની કથા, કોસંબી નગરીમાં ઘણું ધન અને ઘણા પુત્રવાલ ધને નામને સાર્થવાહ (મેટે વેપારી) હતું. તેણે એક વખત પિતે એકલાએ ઘણું. ઉપાયે વડે સ્વાયતેય (પિતાનું કમાએલું ધન) મેળવ્યું.. અને બધાં દુઃખી જે ભાઈ સગાં મિત્ર સ્ત્રી પુત્ર વિગેરે હતાં તેમને માટે ઉપભેગમાં લીધું. ત્યાર પછી આ શેઠ ઉમરના પરિપાકથી બુઢ થયે, ત્યારે તેણે સાચવવામાં હોંશીયાર એવા પુત્રને બધા કાર્યની ચિન્તાને ભાર શેંપી દીધે, તે પુત્ર પણ વિચારવા લાગ્યા કે આ બુઢ્ઢાએ અમને આવી અવસ્થામાં મૂક્યા કે જેથી બધા માણસેમાં હમે અગ્રેસર થયા, તેને ઉપકાર માનતા છતા ઉત્તમ કુળની સજનતા ધારણ કરતા રહ્યા. પણ કઈ વખતે કાર્યના પ્રસંગે તેઓ દૂર થયા, તેથી પિતાની સ્ત્રીઓને પિતાને અશક્ત બાપ સેપે તે સ્ત્રીઓ પણ ઘરની શ્રીમંતાઈથી તે બુઢ્ઢાને તેલ મર્દન તથા સ્નાન તથા ભજન વિગેરેથી યથા એગ્ય કાર્ય સંતેષ પમાડવા કરતી હતી.
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૦૮).
ત્યાર પછી કેટલેક કાળ સે. ત્યારે ઘરમાં શું પરિવાર તથા માલ મીલકત વધતાં એ સ્ત્રીએ પિતાના પતિની સંપદાથી અહંકારમાં આવી, અને તે બુદ્ધિ પરવશ થએલે અને તેનું આખું અંગ કંપતું હતું. શરીરનાં બધાં દ્વાર અંદરના મળ વિગેરે નીકળવાથી ગંધાતા હતાં. તેથી તે બુદ્રા તરફ ઘરની સ્ત્રીએ ધીમે ધીમે ચગ્ય ઉપચાર કરવામાં પ્રમાદ કરવા લાગી.
આ ડેશે પણ પિતાની ઓછી સેવા થતી જોઈ ચિત્તના અભિમાનવડે તથા કુદરતી લાગણીથી દુખના સાગરમાં ડબેલે બની છોકરાની વહુઓની ફરીઆદ છોકરાઓ પાસે કરવા લાગે, તે સ્ત્રીઓને પિતાના પતિએ પકે આપવાથી વધારે બેદવાલી બની (સસરાની ઉપર કેધ લાવી)ને શેડી પણ ચાકરી કરવી છેડી દીધી, અને તે દરેક વસ્તુઓ એક , વિચાર વાળી બનીને પિતાના પતિને કહેવા લાગી કે અમે આવી સારી રીતે રાત દિવસ જાગીને ડેશાની ચાકરી કરીએ છીએ, છતાં આ ડે બુઢ્ઢાપાથી વિપરીત બુદ્ધિવાલે બનીને ગુણેને ચાર થાય છે, અને જે અમારા ઉપર પણ તમને વિશ્વાસ ન હોય તે જે કંઈ વિશ્વાસવાલા હોય તેને કામ સેપિ. તેથી છોકરાઓએ પણ તેજ પ્રમાણે કર્યું, અને બીજી વસ્તુઓને કામ સેપ્યું, પણ બીજી વહુઓએ બધાં કાને બરાબર એગ્ય અવસરે કર્યા, પછી પુત્રોએ
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૯) શાને પૂછયું. ત્યારે પહેલાથી રીસાએલે ડેશે તે જ પ્રમાણે નિદા કરવા લાગે. અને કહેવા લાગ્યું કે મારા કહેવા પ્રમાણે આ વહુએ પણ કામ કરતી નથી. એટલે છોકરાઓએ ખાતરીવાળા માણસેના વચનથી ખરી વાત જાણીને વિચાર્યું કે, આ ફેશાની બરાબર ચાકરી કરવા છતાં વૃદ્ધાર વસ્થાથી વ્યર્થ રેણુ રૂવે છે, તેથી છોકરાઓએ પણ તેની ઉપેક્ષા કરી તેથી બીજાએ આગળ પણ અવસર આવતાં છોકરાઓ ડેશાની નિંદા કરવા લાગ્યા, આ પ્રમાણે છેકરાએ એ તથા વહુઓએ પરાભવ કરે તથા સગાં વહાલાંએ તથા નેકરેએ અપમાન કરેલો અને તેનું વચન પણ કઈ ન માનતું જોઈને ઘરનાં બધાં સુખીઓમાં તે એકલે દુઃખી મુઢ પાછલી અવસ્થામાં વધારે વધારે દુખ જેવા લાગે.
એ પ્રમાણે બુદ્ધાપાથી અશક્ત થએલ શરીરવાળે બીજે બુટ્ટો માણસ પણ તરખલાને વાંકુ વાળવામાં અસમર્થ જે થતાં કાર્યને જ ચાહાતા લકમાં પરાભવ પામે છે. કહ્યું
ના સંજિ તિરિત ના નાशं गता, दृष्टिभ्रश्यति रूपमेव हसते वक्त्रं च लाला. पते । वाक्यं नैव करोति बान्धवजनः पत्नी न शु. श्रूषते, धिकष्टं जरयाऽभिभूतपुरुषं पुत्रोऽप्यवज्ञायते
શાર્દૂલ ? ”
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૧૦) શરીર સંકેચાઈ ગયું. ટેટીઆ લથડવા લાગ્યા. દાંત પડી ગયા. આંખોનું તેજ ગયું. મેઢાંમાંથી લાળ પડવા લાગી. સગાં વહાલાં કહેલું કરતાં નથી. અને પિતાની સ્ત્રી પણ જોઇતી માગણી સ્વીકારતી નથી. આ હાહાહા ! બુદ્ધ થએલા પુરૂષને અશક્ત થતાં પુત્ર પણ અપમાન કરે છે. તે કષ્ટદાઈ બુદ્દાપાને ધિક્કાર છે-(વિગેરે જાણવું.) - આ પ્રમાણે બુદ્ધાપાથી હારેલાને સગાં વહાલાં નિદે છે. અને તે પણ ગભરાએલે બે બાકળ બનીને બીજા લેકે આગળ પિતાના ઘરની નિંદા કરે છે.' - મૂળ સૂત્રમાં “સે વા ઈત્યાદિ શબ્દ છે. તે પહેલાની અપેક્ષાએ બીજે પક્ષ સૂચવે છે. એટલે એમ જાણવું કે સગાં વહાલાં અપમાન કરે છે. અથવા પિતે બુદ્દે થતાં દુઃખને લીધે સગા વહાલાંની નિંદા પાર આગળ પિતે કરે છે. અથવા પિતે ગભરામણથી સગાંનું અપમાન કરે છે.
કદાચ કેઈએ પૂર્વે ધર્મ આરાધ્યું હોય તેવાનું ધમાંમા છે બુટ્ટાપમાં અપમાન ન કરે તે પણ તેનું દુઃખ દૂર કરવાને તેને સમર્થ થતા નથી તેવું સૂત્રકાર કહે છે.
કે તારા છોકરા તથા વહઓ તને તારવા માટે શક્તિમાન નથી અથવા તને શરણ આપવા યોગ્ય નથી તેમજ તું પણ તેઓને તારવાને સમર્થ નથી તેમ શરણ આપવા એગ્ય નથી આપદામાંથી બચાવે તે ત્રાણ છે, જેમ મહા
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૧૧) તવડે (પાણીના પૂરમાં સારા નાવિકને આશ્રયી જે નાવમાં બેસાય તે પાર ઉતરાય) જેને આશ્રય લઈને બેસીએ અને ભય ન આવે તે શરણ છે કિલ્લે અથવા પર્વતને આશ્રયે બેચે, અથવા સૂર પુરૂષ ગામને બચાવે તે શરણ છે. “જન્મ creurખ, નિને શાથિવારતા. કિનારાનાશ્વત્ર, રાતિ શr વિશે ?”
જન્મ જરા અને મરણના ભયથી પીડાએલા અને શગની વેદનાથી ઘેરાયેલા પુરૂષને જિનેશ્વરના વચનથી બીજું કંઈ શરણ આ લેકમાં ક્યાંય નથી. ઉલટું તે પીડાએલી અવસ્થામાં પિને કેઈની હાંસી કરવા ગ્ય રહ્યા નથી. કિંતુ જગત તેની હાંસી કરે છેજેની પારકારી હાંસી થાય તે કેવી રીતે હર્ષ પામે (પતે પિતાના સમક્ષ કે પાછળથી હસી ખુસીની વાત કરવા ગ્ય નથી કિંતુ હાંસી કરવાને એગ્ય છે. તેમ તેની સાથે એ ગવા, કુદવાને, તાળી પડવા કે તે બીજે કઈ જાતને વાત કરવા વિગેરેને આનંદ પણ કરવા
ગ્ય નથી તથા તેનું રૂપ વિગેરે સ્ત્રીઓને ગમતું નથી ઉલટુ સ્ત્રી છે તેની નિંદા કરે છે. અને કહે છે કે, “ તું તારા આના જે તે નથી! માથું જ નથી ! કે જે ધોળા વાળ રૂપ રખથી લેપાએલ છે ! હું તારી દિકરી જેવી જુવાન છું અને તું મારી સાથે આનંદ (લગ્ન) કરવા ઈ છે. આ દુનીયામાં જાણીતું છે કે તે બુદ્દે સંસાર
Page #134
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) સુખને યોગ્ય નથી તેમ શરીરની શોભા કરવાને પણ ચગ્ય નથી અને કદાચ શોભા કરે તે પણ બગડી ગએલી અને કરચલી પડેલી ચામડીવાલે બુદ્દે ભતે નથી. કહ્યું છે કે, "न विभूषणमस्य युज्यत न च हास्यं कुत एव वि
अथ तेषु च वर्तते जना, ध्रुवमायाति परां विडम्ब
ન શા - તેને શોભા કરવી એગ્ય નથી. તેને હર્ષ નથી અને સ્ત્રી ને ખુશ કરવાને વિભ્રમ (ચેષ્ટા ) કયાંથી હોય અને તે છતાં જુવાન સ્ત્રીઓમાં ખેલવા જાય તે નિશ્ચયે મેટા અપ માનને પામે છે. जं जं करेइ तं तं न सोहए जोवणे अतिकते पुरिसस्त महिलियाइ, व एक्कं धम्म पत्तणं ॥२॥
જુવાની જતાં બુદ્ધે માણસ જે કંઈ કરે તે શેલતું નથી. એટલે એક ધર્મને છોડીને સ્ત્રીને ખુશી કરવા જે કંઈ બુદ્ધો કરે તે બધું નિરર્થક છે. | (તેના સંબંધમાં એક કથા ભાષાન્તરકારે (મેં) જે નજરે જોઈ છે તે નીચે પ્રમાણે છે
એક ખાનદાન ગૃહસ્થ એક શહેરમાં સુખી સ્થિતીમાં હતોજેની સ્ત્રી મરણ પામેલી હતી અને તે સાધુ સંગતિથી
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૧૩) દીક્ષા લેવા પણ તૈયાર થયે હતા તેવામાં સાધુના ગયા બાદ બીજા લેકેએ તેમજ નોકરેએ તેને કહ્યું કે શ્રી વિના બુટ્ટાપામાં છોકરાની વહઓ ચાકરી કરે એ વાત અશક્ય છે. એવા બોધથી તેણે પૈસા ખર્ચી ફરીથી લગ્ન કર્યું અને જ્યારે સ્ત્રી ઘેર આવી ત્યારે પિતાની શક્તિ જોઈ રસાયણ ખાધું. તેમાં કહ્યા મુજબ પરેજી નહી પાળવાથી ખાધેલી દવા આખા શરીર ઉપરપુટી નીકળી. અને છ માસ સુધી ઘણી વખત પીઠના ગુમડામાં નાસ્તર મુકાવ્યું છતાં સારું ન થયું અને નરકની વેદના ભેગવી બુરા હાલે મરી ગયે ચે માસા પહેલાં તેના શરીગ્ની જે સુંદરતા હતી તેની મરણ વખતે એવી અવદશા બનેલી કે તેને જોઈ ગમે તેવા માણસને આંખમાં આંસુ આવે અને સ્ત્રી પુત્ર ધન હવેલી વિગેરે કંઈ પણ તેને કામ ન લાગ્યું બુદ્દાઓ ધર્મ સાધન ન કરતાં જેઓ બાલકીઓને પરણે છે. તેઓને આ દષ્ટાંત ખાસ લક્ષમાં લેવાયેગ્ય છે. અપ્રશસ્ત મૂળ સ્થાને કહ્યું હવે પ્રશસ્ત. મૂળ સ્થાન કહે છે.
इचेवं समुट्ठिए अहो विहाराए अंतरं च खलु इमं सपेहाए धीरे मुहुत्तमवि, णो पमायए व ओ અતિ જોવાં ર. (સૂત્ર, ૨૧)
અથવા જે કારણથી તે વહાલાંઓ સંસાર સમુદ્રથી તારવા કે બીજાના ભયથી રક્ષણ આપવા સમર્થ નથી એવું
Page #136
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રના ઉપદેશથી ઉત્તમ પુરૂષને સમજાય તે તેણે શું કરવું તે કહે છે ( ઈતિ શબ્દને ઉપર કહેલે અર્થ છે) અપ્રશસ્ત મૂળ ગુણસ્થાન ( સંસારી વિષય સુખ) માં રાચેલ જીવને બુઢાપાની અશક્તિથી ઘેરાતાં હર્ષના માટે કે ક્રીડાના માટે કે લેગ વિલાસ માટે અથવા શરીરની શોભામાટે ગ્યતા નથી (પરંતુ તે તેણે પહેલેથી સમજવું જિઈએ) કે સંસારમાં જે કંઈ સુખ અથવા દુઃખ પડે છે. તે દરેક પિતાના શુભ અશુભ કર્મનું ફળ બધા પ્રાણીઓને ભેગવવાનું છે. એવું જાણીને તે સમજેલા પ્રાણીઓ પૂર્વે કહેલા પહેલા અધ્યયન શસ્ત્ર પરિસ્સામાં બતાવેલ મહાવ્રતામાં રિથર ચિત્ત વાલા બનીને સાધુએ વિચારવું કે આ (મારા પુન્ય ઉદયથી આવું નિર્મળ ચારિત્ર મલ્યું છે. એમ જાણીને) સુંદર વિહાર કરવા ગ્ય છે. જેમાં શાસ્ત્રમાં કહેલ સંયમ અનુષ્ઠાન છે. તેના માટે યોગ્ય વિહારમાં તત્પર બની જરા પણ પ્રમાદ ન કરે. વલી તેણે વિચારવું જોઈએ કે આર્ય ક્ષેત્ર ઉત્તમ કુળમાં જન્મ વીતરાગને ધર્મ તેના ઉપર શ્રદ્ધા અને આવાં સુંદર મહાવ્રતા વિગેરેને સારે અવસર મન મળે છે. તે કેવી રીતે પ્રમાદ થાય તેથી વિનય ( શિષ્ય) ત૫ સંયમમાં જરા પણ ખેદ ન પામતાં ઉપર કલ ઉત્તમ વસ્તુ આર્ય ક્ષેત્ર પ્રાપ્તિથી આનદ પામીને ગુરૂ શું કહે છે તે સમજે. ગુરૂ કહે છે કે
Page #137
--------------------------------------------------------------------------
________________
*
*
J
,
'
'
,
આ તારા ગ્ય અવસર છે, અનાદિ સંસારમાં ઘણા ભવ ભમતાં તને ધર્મ પ્રાપ્તિ થવી ઘણું દુર્લભ છે. માટે છે ધીર! આ સારા અવસરને વિચારીને તું એક મૂહર (૪૮ મીનીટની અંદરને વખત. ) પણ પ્રમાદ વશ ત થશે (મૂળસૂત્રમાં અનુક્રવારને લેપ થયે છે અને તે સ્માણે બીજું. પણ વ્યાકરણ વિરૂદ્ધ આવે તે સમજી લેવું કે. માગધીમાં તથા સંસ્કૃતમાં કંઈક ભેદ છે.) અંતમુહુર્તને વખત બતાવવાનું કારણ એ છે કે. કેવળ જ્ઞાન વિનાના જીને સમય વિગેરેનું બારીક જ્ઞાન નથી તેથી તેટલે લૂખત બતાવ્યું. ખરી રીતે તે એક સમય માત્ર પણ પ્રમાદ ન કરે એ સુગુરૂને ઉપદેશ જાણુ. કહ્યું છે કે. " सम्प्राप्य मानुषत्वं संसारा सारतां च विज्ञस्य
किं प्रमादान, चेष्टसे शान्तये सततत् ? ॥१॥
મનુષ્ય પણું પામીને સંસારની અસારતા સમજીને. પ્રમાદથી કેમ બચતે નથી તથા હે જીવ શાંતિના માટે મહેનત કેમ કરતું નથી ? ननु पुनरिदमातिदुर्लभ, मगाध संसार जलधिवि
मानुष्यं खद्योतक, तडिल्लताविलसित प्रतिमम् ॥२॥
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૬)
તું જેતે નથી કે આ અતિદુર્લભ સંસાર સમુદ્રમાં
થએલા મનુષ્યને આગીઆના કીડાના પ્રકાશવા જેવું અથવા વિજળીના ઝબકારા જેવું સંસારી સુખ છે.
વળી શાસ્ત્રકાર કહે છે કે, શા માટે પ્રમાદ ન કરે ? સાંભળે. તારી વય ( ઉંમર ) દિવસે દિવસે વ્યતીત થાય છે. જુવાની ચાલી જાય છે. ! (મૂળ સૂત્રમાં વય અને જુવાની એક છતાં જુવાનીમાં મોહ થાય માટે તે જુદું બતાવેલું છે.) જુવાનીમાં. ધર્મ, અર્થ અને કામ ત્રણે સધાય છે. માટે, મેહમાં ન પડતાં. તેમાં ધર્મ સાધી લેગુરૂ કહે છે કે હે શિષ્ય.! તે જુવાની જલદીથી જાય છે.
કહ્યું છે કે.
"नहवेगसमं चवलं. चजीवियं जोवणं च कुसुम समी सोक्खं च अणिचं तिण्णिवि तुरमाण भोजाई॥१॥ | નદીના પૂર સમાન તારૂં જીવિત ચપળ છે. અને જુવાની કુલની સમાન. ( જલ્દી કરમાય તેવી.) છે સંસારીક સુખ અનિત્ય છે અને તે જીવિત જુવાની અને સુખ એ ત્રણે શીઘ ભોગવવાનાં છે. (જલ્દી વિતી જનાર છે).
આ પ્રમાણે માનીને સાધુએ વિચારવું કે. વિહાર કર. તે વધારે સારું છે. (જે સાધુઓ ચાલવાથી કેટલી એક જગ્યાએ પડી રહેતા હોય તેમણે ઉપરનું રહસ્ય વિચારવા જેવું છે.)
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૧૭)
પણ જે સંસારના સુખ વાંચ્છકે છે, તેઓ અસંચમ જીવિત ને સુખકારી માને છે. તેમની શું દશા થાય છે. તે સૂત્રકાર કહે છે. )
जीविए, इह जे पमत्ता, से हंता छेत्ता भेत्ता लुपित्ता, विलुपित्ता उद्यवित्ता उत्ता सइत्ता, अकडं करिस्सामि, त्ति मण्णमाणे, जेहिंवा साई संवमह, ते वाणं, एगया निगया तं पुबि पोसेंति, सो वा ते नियगे पच्छा पोसिजा, नालं ते तव नाणाए 'वा' सरणाए 'वा' तुमंपि तेसिं, नालं ताणाए वा सरणाए वा (सु. ६३)
જેઓ પિતાની વય વીતે છે, તેને જાણતા નથી તેઓ વિષય કષાયમાં પ્રમાદી થાય છે. તેઓ રાત દિવસ કલેશ પામતા કાળ અકાળમાં ઉદ્યમ કરી જીવેને દુઃખ આપનારી કિયા ( આર. ) કરે છે. સંસારી ગુણમાં રહીને વિષયના અભિલાષમાં પ્રમાદી બની સ્થાવર અને ત્રસ જીના ઘાતક બને છે(બહુ વચનને બદલે, એક વચને મૂળ સૂત્રમાં છે. તે જાતિની અપેક્ષાએ જાણવું) તથા કાન નાક વિગેરેને છેદનારા પણ છે. તથા માથું આંખ પટ વિગેરેને ભેદનારા, પણ છે. અને કપડાની ગાંઠ વિગેરેને છેડને ચરનારા અણુ છે. ગામની લુંટ કરનારા પણ છે. તથા વિષ તથા
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૪)
શસ્ત્ર વડે પ્રાણ લેનારા પણ છે. અથવા દળ દેનારા પણ છે. અથવા ઢેખાળો વિગેરે મારીને ત્રાસ આપનારા પણ છે.
શિષ્ય પૂછે છે. શામાટે આવી પરને પીડા આપનારી કીયા કરે છે. - ઉત્તર–બીજે તેવું નથી કરી શકતે પણ હું બહાદુર છું એવું અભીમાન લાવીને પેસે મેળવવા મારવા વિગેરેની પાપ કીયામાં તે જીવ વર્તે છે. વલી એ પ્રમાણે તે અતિશય દૂરકર્મ કરનારે સમુદ્રને તરવાની ક્રિયા પણ કરે છે. છતાં તેને પાપના ઉદયથી કંઈ પણ ન મેળવેલે. ગઠનું ગુમાવી કે થાય છે. (કેવું અપમાન પામે છે) તે બતાવે છે કે જેઓની સાથે તે વસે છે, તે માતા પિતા સગાં વિગેરેનું પૂર્વે જેણે પેષણ કર્યું છે. અને આ વખતે જે તે ન કમાઈ લા હોય તે તેઓ તેનું રક્ષણ કરતા નથી અથવા સંસારી દુખથી પાર ઉતારતા નથી. કદાચ કમાઈને લાવે અને સગાને પિષે તે તેએ તારૂં રક્ષણ કરવા સમર્થ નથી તેમજ તું તેમના આલેકના રક્ષણ માટે કે પરલક ના ભલાના માટે સમર્થ નથી. વલી એમ સમજવું કે. મહા કષ્ટથી મેળવેલું ધન પણ સાચવી રાખ્યા છતાં રક્ષણ આપવા ગ્ય નથી. તે બતાવે છે.
उवाईयसेसेण वा संनिहिसंनिचओ किजई, ફિ નિશા “મોબાઇ' gru
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૧) 'रोग' समुपाया समुप्पयंति, जेहिं वा सर्हि संवसहते वाण एमया नियगा तं पुब्धि परिहरति, सो का ते मियगे पच्छा परिहरिजा, नालं ते 'तव' तोणाएं 'या' सरणार का, तुमंपि तेसि नालं ताणाए તે વિજા ર ( ર ).
તે ઘણું ખાધું ( જોગવ્યું. ) હવે તેમાંનું થોડું બાકી છે. અથવા જે નથી ભેગવાયું તે તું સંચય કરે છે. અથવા ઉપભોગ કરવાને માટે પુષ્કળ સુખ લેવા દ્રવ્યને સંચય કરે છે. તે લોભીઓ જીવ આ સંસારમાં અસંયત. ( સંસારસુખના ચાહક ) ના માટે અથવા સાધુને વેશ માત્ર ઘારેલા પણ સાધુગુણથી રહીત એવાને જમાડવા માટે ધન એકઠું કરે છે. તેને ગુરૂ કહે છે કે તે તેને અંતરાય કમને ઉદય આવતાં તારી સંપત્તિ માટે સહાયક નહી થાય અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી જયારે તને અસાતા વેદનીય. કર્મને ઉદય થાય ત્યારે રેગે આવતાં તાવ વિગેરેથી તું પીડાય છે. ત્યારે તે ધન કે સગાં કંઈ પણ કામ લાગતાં નથી, તે પાપી જ્યારે તેના પાપના ઉદયથી કે. ક્ષય રોગ. વિગેરેથી પીડાએલે જયારે તેનું નાક કરે છે. અથવા હાથ પગ ગળે છે. ( લથડે છે, ) અથવા દમ ચઢવાથી અશકત થતાં જે સગાં વહાલા સાથે પોતે વસેલે છે તે તેના દુઃખથી કંટાલી ભયંકર રોગ ઉત્પન્ન
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૨) થતાં તેને ત્યજે છે. ( ક્ષયરેગીના આશ્રમમાં મોકલે છે.) અથવા સગાંને ઘણે કંટાળો આપતે તે સગાં તેની ઘેલાઈથી તેની ઉપેક્ષા કરે. એટલે ચાહે સગાં તજીદે. અથવા ન તજે તે પણ તે રોગથી બચાવવા કે શરણું આપવા સમર્થ નથી ત્યારે રેગીએ શું કરવું! તે ગુરુ કહે છે કે સમતાથી સહન કરવું. जाणितु दुक्खं पत्तेयं सायं (सू. ६८)
આ પ્રમાણે બુદ્ધિમાને દરેક પ્રાણીનું દુઃખ કે સુખ તેના પુન્ય પાપથી આવેલું છે. તે વિચારવું એટલે તાવ વિગેરેનું દુઃખ આવતાં પિતાના કરેલાં કર્મનું ફળ અવશ્ય જોગવવું પડશે. માટે હાય પીટ ન કરવી કહ્યું છે કે. "सह कलेवर ! दुःखमचिन्तयन्, स्ववशता हि पुन
स्तव दुर्लभा। बहुतरं च सहिष्यसि जीवहे ! परवशो न च तत्र
Tોગણિત તે .” હે શરીર. તું બીજો વિચાર કર્યા વિના દુઃખને સહન કર કારણકે હાલ તને સ્વવશતા મળી છે. તે દુર્લભ છે. પણ જેતે હાયપીટ કરીશ તે પરભવમાં ઘણું દુખ ભેગવવાં પડશે. ત્યાં પરવશતા છે. તેને ત્યાં વિશેષ લાભ નથી.
એથી જયાં સુધી કાન વિગેરેની શક્તિ નહણાય અને
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૧) તારા સગા તને બુદ્દે થતાં નનિ અને દયા લાવીને તારું પિષણ કરવાને વખત ન આવે તથા ક્ષયરોગી થતાં ઘરમાંથી ન કાઢે ત્યાં સુધી તું તારે આત્માર્થ (પરલેકનું હિત ) સાધીલે તે બતાવે છે. अणभिकतं च खलु वयं संपेहाए (सू. ६९) (મૂળ સૂત્રમાં જ ચ , વિશેષ પણ માટે છે. ખલું શબ્દને અર્થ પુનઃ—થાય છે.) આ પ્રમાણે પિતાની ઉમર જતી જેને સંસારી જીવ લે બને છે. એવું પૂર્વે કહેલું છે. માટે તપશ્વાત્ તાપ ન કરે પડે તેથી જુવાવસ્થામાં બુદ્ધિથી વિચારીને આત્મ હિત કરે.
પ્રશ-શું જુવાનીમાં જ આત્મહિત કરવું.? કે બીજી વખતમાં પણ કરવું!
ઉત્તર-બીજાએ પણ આત્મહિત જયારે સમજે હોય ત્યારે કરી લેવું. અર્થાત્ ધ મલે. ત્યારે ધર્મ સાધી લે તે બતાવે છે. खणं जाणाहि पंडिए (सू. ७०)
ક્ષણ તે ધર્મ કરવાને સમય છે. તે આર્યક્ષેત્ર ઉત્તમ કુળ વિગેરે છે. અને નિદાયેગ્ય, પિષણ કરવા એગ્ય તથા તજાવાના ષથી દુષ્ટ છે. તેવા જરા ( બુઢ્ઢાપો ) બાળક પારું અથવા રાગ છે. તે ન હોય ત્યારે ગુરૂ કહે છે. હે પંડિત
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૨) હે આત્મજ્ઞ! તું બેધ પામ અને આત્મહિત કર અથવા ખેદ પામતા શિષ્યને ગુરુ કહે છે. હે શિષ્ય! જયાં સુધી તારી જુવાની વીતી નથી અથવા નિદા પાત્ર નથી અથવા પૂર્વે કહેલા ત્રણ દોષથીરહિત છે, ત્યાં સુધી હું પંડિત શિષ્ય દવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદથી ભિન્ન અવસરને આ પ્રમાણે તું જાણું બંધ પામ, તે બતાવે છે.
દ્રવ્ય ક્ષણ તેવું જંગમપણે પામે છે. પાંચ ઈદ્રિ છે. ઉત્તમ કુળમાં જન્મે છે. રૂ૫ બળ આરોગ્ય અને આયુષ્ય સારું પામે છે આ પ્રમાણે ઉત્તમ મનુષ્ય ભવ પામીને સંસાર સમુદ્રથી પાર ઉતારવા સમર્થ ચરિત્રની પ્રાપ્તિને ચે તેને અવસર મળે છે અને અનદિ સંસારમાં ભમતા છેવને આ અવસર મલે દુર્લભ છે. કારણું ચાત્રિ મનુષ્ય જન્મમાં છે. દેવ નારકીના ભવમાં સમ્યકત્વ તથા જ્ઞાનને બોધ રૂપ સામાયિક છે. અમે તિર્યંચમાં કેકને જ દેશવિરતિ ( શ્રાવકનાં વ્રત.) હોય છે.
ક્ષેત્ર ક્ષણ તે જે ક્ષેત્રમાં ચારિત્ર મલે તે સર્વ વિરતિ અ લેક (
)ના ગામમાં અથવા તિર્થક ક્ષેત્રમાં જ છે તેમાં પણ અઢી દ્વીપ અને બે સમુદ્રમાં છે. તેમાં પણ ૧૫ “કર્મ ભૂમીમાં છે. તેમાં પણ ભારત ક્ષેત્રની અપેક્ષાએ “રપા” દેશમાં ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર રૂપ અવસર દુર્લભ જાણ બીજા ક્ષેત્રમાં
Page #145
--------------------------------------------------------------------------
________________
પહેલાં બેજ સામાયિક છે. બીજા ઘણા દ્વીપ અને સમુ છે. તેમાં સમ્યકત્વ અને શ્રત સામાયીક છે. તથા કેઈકને દેશ વિરતિને સંભવ થાય છે)
કાળ ક્ષણ. કાળરૂપ અવસર આ અવસપિણમાં ત્રણ આર જે સુખમ. દુખમ, દુબમ સુખમ. તથા દુખમ. નામના ત્રણ આરામાં ધર્મ પ્રતિ છે. તથા ઉતસપિણીમાં ત્રીજા ચેથા આરામાં સર્વ વિરતિ સામાયિકની પ્રપ્તિ છે. આ નવે ધર્મ પામતા જીવ આશ્રયી કહ્યું પણ પૂર્વે ધર્મ પામેલા તે તિએફ અથવા ઉ તથા અઘે લોકમાં સંથકે બધા આરામાં જાણવા.
ભાવ ક્ષણ તે બે પ્રકારે છે. કર્મ ભાવ ક્ષણ. કર્મ ભાવક્ષણ કર્મ ભાવક્ષણ તે કર્મનું ઉપશમ થવું. ક્ષય ઉપશમ થવું અથવા સર્વથા ક્ષય થવું એ ત્રણમાંનું કંઈ પણ પ્રાપ્ત થાય તે અવસર જાણ તેમાં ઉપશમ શ્રેણીમાં ચારિત્ર મેહનીય ઉપશમ થતાં અંતર્મુહર્ત કાળ આપશમીક નામને ચારિત્ર ક્ષણ થાય છે તે ચારિત્ર મેહનીય ક્ષય થતાં અંતમુહર્તને જ છે મિસ્થ યથાખ્યાત ચરિત્ર નામને ક્ષણ થાય છે. અને ક્ષય ઉપશમ વડે શ્રાપથમિક ચારિત્રને અવસર છે તે ઉત્કૃષ્ટથી થોડું ઓછું એ પૂર્વ કે વર્ષમાં ચારિત્ર
છે
કે
જે
Page #146
--------------------------------------------------------------------------
________________
(૨૪)
કાળ જાણ. સઋત્ય ક્ષણ તે અજઘન્ય ઉત્કૃષ્ટ (મધ્યમ) સ્થિતિમાં વર્તતા આયુષ્યવાળા જીવને છે.
અને બીજાકનું પલ્યોપમના અસંખ્યય ભાગ ઓછું એવા સાગરેપમ કેડા કેડી સ્થિતિ વાલા જીવને છે. તેને અનુક્રમ આપ્રમાણે છે.
સમ્યકત્વનું વર્ણન. ગ્રંથી- મિથ્યાત્વની ચીકણા કર્મની બંધાએલી ગાંઠ) વાળા અભવ્ય જીથી અનંત ગુણવાળી શુદ્ધિથી શુદ્ધ થએલ મતિ, ભૂત, વિસંગ એ ત્રણ જ્ઞાનમાંથી કઈ પણ સાકાર ઉપગ જે જીવને હોય તે શુહ લેગ્યા (તેજુ, પદમ, શુક્લ) માંની કેઈ પણ લેશ્યાવાલે જીવ અશુભ કર્મ પ્રકૃતિને ચાર ઠાણીએ રસ તેને બે ઠાણીએ કરીને અને શુભ પ્રકૃતિના બે ઠાણીઆ (ચાસણીમાં જેમ વધારે રસના તાર પડે તે પ્રમાણે કર્મના ભાવ હેય. અને આત્મા વેદે તે ઠાણ કહેવાય છે.) ને ચાર ઠાણીઆવળે કરી બાંધતે તથા ધ્રુવ પ્રકૃતિને પરિવર્તમાન કરતે ભવ પ્રાગ્ય બાંથતે જીવ જાણુ.
હવે ધ્રુવ પ્રકૃતિ બતાવે છે. જ્ઞાન આવરણીય પાંચ, તથા દર્શનાવરણીય નવ-મિથ્યાત્યની એક-તથા સેળ કષાય, ભય, જુગુપ્સા, તેજસ કામણ શરીર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અગુરુલઘુ ઉપઘાત-નિમણ
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧પ) અને પાંચ અંતરાય એ બધી મલીને ૪૭ ધ્રુવ પ્રકૃતિ છે. ધવને અર્થ એ છે કે, તે હમેશાં બંધાય છે. - મનુષ્ય અથવા તિર્યંચ આ બેમાંથી કોઈ પણ જીવ જ્યારે પ્રથમ સમ્યકત્વ મેળવે છે, ત્યારે આ ૨૧ પ્રકૃતિ પરિવર્તનવાળી બાંધે છે તે નીચે મુજબ છે. .
દેવગતિ તથા અનુપુર્વી મલી છે. તથા પંચંદ્રિય જાતિ વરિય શરીર, અંગોપાંગ મલી બે, તથા સમ ચતુરન્સ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રશસ્ત ત્રસાદિ દશક, શાતા વેદનિય ઉંચત્ર મળી ૨૧ છે. પણ દેવ અને નાકિના જીવ મનુષ્ય ગતિ અને અનુપૂર્વી મલી છે, તથા દારિક શરીર અને પાંગ મલીને બે. પહેલું સંધયણ મલીને એ પાંચ સહીત શુભ બાંધે છે.
તમતમા (સાતમી નારકી.) વાળા તિયચ ગતિ તથા અનુ મલી બે તથા નીચ ગોત્ર સહીત બાંધે છે.
આ પ્રમાણે તેના અધ્યવસાય ઉત્પન્ન થતાં આયુષ્ય ન બાંધતે પ્રથમ ઉપર કહી ગયા તે જીવ યથા પ્રવૃતિ નામના કરણ વડે ગ્રંથીને મેળવીને અપૂર્વ કરવડે મિથ્યાત્વને ભેદીને અંતરકરણ કરીને અનિવૃત્તિકરણ વડે સમયકત્વ મેળવે છે. " . ત્યાર પછી કમવડે કર્મ ઓછાં થતાં ચઢતા ભાવના શુદ્ધ કંડક ( શુદ્ધ ભાવના અંશને કડક કહે છે.) માં દેશ
Page #148
--------------------------------------------------------------------------
________________
(a) વિરતિ તથા સર્વવિરતિ (સાધુપણુ) ને અવસર આવે છે.
આ પ્રમાણે કર્મ ભાવ ક્ષણ કહીને ને કર્મભાવ ક્ષણ બતાવે છે ' , કર્મભાવ ક્ષણતે આળસ મેહ અવર્ણવાદ તથા થંભ (માન વિગેરે)ના અભાવે સમ્યકત્વ વિગેરેની પ્રાપ્તિને અવસર છે.. છે કારણકે આળસ વિગેરેથી હણાએલ ( પ્રસાદી છવ) સંસારથી છુટવા સમર્થ મનુષ્ય ભવ પામીને પણ ધર્મ શ્રધ્ધા વિગેરે ઉત્તમ ગુણે મેળવતું નથી. કહ્યું છે કે.
જાગ્રસન્નન્ન પંખ grgબાવળા ભારતના રાઈ, વિવવ કુળ સમr II
આળશ્ય મોહ અવરણ ( નિદા) સ્થભ (અહંકાર) કે પ્રમાદ, કૃપણુતા, ભય, શેક અજ્ઞાન વિક્ષેપ કુતુહલ રમણ આ ૧૩ કારણે ( ૧૩ કાઠીઆ) છે. एएहिं कारणेहिं, लण सुदुल्लहंपि माणुस्सं । न लहइ सुई हिअ करि संसारुत्ताराणि जीवो। २॥ - તે મળતાં જીવ પતે મનુષ્ય પણું અમુલ્ય છે. તે મેળવીને પણ સંસારને પાર ઉતારનાર હિત કરનાર ગુરૂ વાણીને પામતે નથી. ( આ પ્રમાણે ચાર પ્રકારને ક્ષણ બતાવ્યા તેમાં એમ સમજવું કે દ્રવ્ય ક્ષણમાં જંગમ પણાથી શ્રેષ્ઠ મનુષ્ય જન્મ
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૨)
અને ક્ષેત્ર ક્ષણમાં આ ક્ષેત્ર છે. કાળ ક્ષણમાં ધર્મ ચરણના કાળ છે ભાવ ક્ષણમાં ક્ષય ઉપશમં વિગેરે છે. આ પ્રમાણે સારી અવસર પામીને ધમ આરાધવા જોઈએ વલી કહે છે કે.
जाव 'सोय' परिणाणा, अमराणा, नेतररिष्णाणा, अपरिहीणा छापा विवाणा अपरिही पा जीह परिणाणा फरि० इचेएहिं बिरुवरुयेहिं, पपणाणेहिं अपरिहिंग हं आय संमं रूममुवा सिजाति (सू. ७१) तिवेमि
જયાં સુધી આ નાશ પામનારી કાચા ના અપશક (નિમકહરામપણા) થી કાનનું જ્ઞાન ( સાંભળવું તે ) ખુ પણાના કે રોગના કારણે આછું ન થાય ત્યાં સુધી ધર્મ કરી લેવા.
આપ્રમાણે આંખ કાન જીભ પના વિજ્ઞાનની શકિત પણ પાતાનું કામ કરવામાં નિષ્ફળ ન થાય ત્યાં સુધો પણ ધમ સાધવા જો પાંચ ઇંદ્રિયોની શકિત એછી થશે તે ધર્મ નહી થાય આ શકિત એછી થશે તેા ઇષ્ટ અનિષ્ટ પણે જુદા જુદા જ્ઞાનવર્ડ કામ નહિ થાય માટે જયાં સુધી શકત હોય ત્યાં સુધી આત્માના અર્થ તે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સાધી લેવું. આ ત્રણ સીવાય આકી બધાં
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૨૮)
અનર્થ સમજવાં અથવા આત્માને માટે જે પ્રયોજન છે. તે આત્માર્થ છે. અને તે ચારિત્રનું અનુષ્ઠાન જાણવું. અથવા
આથત” તે અપર્યવસાન (અનંતપણા) થી મોક્ષજ છે. તે મોક્ષ અર્થ છે. તેને સાધી લે. અથવા આયત્ત (ક્ષ) તેજ જેનું પ્રયોજન છે એવા પૂર્વે કહેલા સમ્યફ દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં નિવાસ કર એટલે શાસ્ત્રોક્ત રીતિએ અનુષ્ઠાન વડે તું આરામ, અને પછી પણ વય ના વીતી હોય તે વિચારીને અવસર મેળવીને કાન વિગેરેનું જ્ઞાન ઓછું થતું જાણીને આત્માર્થને આત્મામાં ધારણ કરજે.
અથવા તે આત્માર્થડે એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ આત્માર્થડે આત્માને રંજીત કરજે. તેમાં આનંદ માનજે) અથવા આયતાથે જે મિક્ષ છે. તેને ફરીથી સંસારમાં ન આવવું પડે તે માટે શાસ્ત્રમાં કહેલી વિધિએ અનુષ્ઠાન કરીને આત્માવડે (મેક્ષને) પાજે. '
આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે. મેં શ્રી વર્ધમાનસ્વામી પાસે અર્થથી જે સાંભળ્યું. તે હું તને સૂત્ર રચવા વડે કહું છું. આ પ્રમાણે બીજા અધ્યયનને પહેલે ઉદેશે સમાપ્ત થયે.
બીજો ઉદેશે. - પહેલા ઉદ્દેશીને બીજા ઉદ્દેશા સાથે આ પ્રમાણે સંબંધ છે કે વિષય-કષાય તથા માતા-પિતા વિગેરેને પ્રેમ વિશે
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૨૯) રેથી જે બંધન તે લેક છે. તેને વિજય કરવાથી અર્થાત રાગ દ્વેષને છેડી સમભાવ ધારણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ છે. અને તેને હેતુ ચારિત્ર છે. જેમ સંપૂર્ણ ભાવને અનુભવે છે, એવા રૂપવાળે આ અધ્યયનને અર્થ અધિકાર પૂર્વે કહો. છે, તેમાં માતાપિતા વિગેરે લોકને વિજય કરવાથી રાગ અને બુદ્રાપાની અશક્તિથી જ્યાં સુધી અશક્ત ન થાય; તે પહેલાં આત્માર્થ તે સંયમને આરાધે; એ પહેલા ઉદ્દેશામાં કહ્યું અને આ બીજા ઉદ્દેશામાં પણ તે સંયમને પાળતાં કદાચ તે જીવને મેહનીયકમને ઉદય થવાથી અરતિ થાય; અથવા અજ્ઞાનકર્મ વિગેરે, તથા લેભના ઉદયથી પૂર્વકર્મના દેષથી સંયમમાં સ્થિરતા ન રહે તે ઉત્તમ સાધુએ તે અરતિ વિગેરેને દૂર કરી જેમ, સંયમમાં દઢતા થાય તેમ કરવું. તે આ બીજા ઉદ્દેશામાં બતાવ્યું છે. અથવા આઠ પ્રકારનાં કર્મ જેમ દૂર થાય; તે આ અધ્યયનના અર્થોધિકારમાં કહ્યું છે, તે કેવી રીતે કર્મક્ષય થાય તે બતાવે છે. अरई आउट्टे से मेहा ग्वणमि मुक्के (सू० ॥७२॥
પૂર્વ સૂત્ર સાથે એને સંબધ કહે જોઈએ તે બતાવે છે. ૭૧ મા સૂત્રમાં કહ્યું –આત્માર્થ તે સંયમ છે. તેને સારી રીતે પાળે, તે સંયમમાં કદાચિત અરતિ થાય તેથી ઉપદેશ આપે છે કે અરતિ ન કરવી, તે આ ૭૨ સા સૂત્રમાં બતાવ્યું છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૩૦) , તથા પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે છે. “am વાગાદિ વંહિ” એટલે ચારિત્રને ક્ષણ (અવસર) મેળવીને અરતિ ન કરે, તથા પ્રથમના સૂત્ર સાથે આ સંબંધ છે. “કુર્ગ છે” ઈત્યાદિ. મેં ભગવાન પાસે આ સાંભળ્યું છે કે, “ગ” ઈત્યાદિકે સાધુ અરતિ ન કરે - આ અરતિ સાધુને પાંચ પ્રકારના આચારમાં મહિના ઉદયથી કષાય, તથા પ્રેમથી એટલે માતાપિતા સ્ત્રી વિશેરેમાં સ્નેહ થતાં થાય છે, તે સમયે સંસારને સ્વભાવ જાણેલા બુદ્ધિમાન સાધુએ તે મેહને દુર કરે . જે તેમ કરે તે ચારિત્ર પળે નહિ તે શું થાય? તે કહે છે. જેમ, કંડરીકને દુઃખ થયું તેમ, સંયમમાં અરતિ કરનારને નરકગમન છે, તથા વિષયવાંચ્છામાં રતિ દુર કરીને સાધુની દશ પ્રકારની ગુરુની આજ્ઞામાં રહેવારૂપ વિગેરે સમાચારીમાં તે કંડરિકના ભાઈ પુંડરિકની માફક રતિ થાય, તે સંયમમાં અરતિ ન થાય. તેજ કહે છે – | સાધુ સંયમમાં રતિ કરે (આનંદ માને છે જેથી તેને કોઈપણ પ્રકારની બાધા (અડચણ) ન આવે; તથા આલેકમાં પણ સંયમ શિવાય બીજું સુખ છે, એવું મનમાં પણ ન લાવે. કહ્યું છે કે – . "क्षितितलशयनं वा प्रान्तभैक्षाशनं वा, सहज. परिभवो वा नीचदुर्भाषितं वा, महति फलविशेषे
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૩૧)
नित्यमभ्युद्यतानां, न मनसि न शरीरे दुःख मुत्पाનિત્ત ?
પૃથ્વીનાં તળમાં શયન છે તુચ્છ ભીક્ષાનું ભજન, અથવા કુદરતી લેકનું અપમાન, અથવા નીચ પુરુષનાં મહેણાં સાંભળવા આટલું છતાં ઉત્તમ સાધુએ મેટાફળ (મેક્ષને) માટે નિરંતર ઉદ્યમ કરનારા છે. તેમને મનમાં કે, શરીરમાં પૂર્વે કહેલાં કૃય કંઈપણ દુઃખ ઊપજાવી શકતાં નથી. (મેક્ષાથ-સાધુ તેને ગણકારતા નથી.) . तणसंथारनिसण्णोऽवि, मुणिवरो भट्ठ राग भय
जं पावइ मुत्तिसुहं, तं कत्तो चकवटीवि ॥२॥"
ઘાસના સંથારે બેઠેલે જે મુનિ છે, અને તેણે રાગ-મદ, મેહ ત્યજ્યાં છે, તે મુનિજ મુક્તિ-સુખ પામે છે, તેવું
સુખ ચકવર્તી પણ ક્યાંથી પામે
અહી ચારિત્ર મેહનીયકર્મના ક્ષય ઉપશમથી જે પુરુવને ચારિત્ર મળ્યું છે, તેને પાછે મેહને ઉદય થતાં ઘેર જવાની ઈચ્છાવાળાને આ સૂત્રવડે ઉપદેશ અપાય છે, અને તે સંબંધમાં જે કારણોથી સંયમમાંથી ભ્રષ્ટ થવાય છે, તે હેતુઓને નિર્યુક્તિકાર કહે છે. बिहउद्देसे अढो उ, संजमे कोह हुज अरहए।
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) अन्नाणकम्मलोभा, इएहिं अज्झत्थ दोसेंहिं ॥ १९७॥ ( પહેલા ઉદ્દેશામાં નિયુ†ક્તિની ગાથા ઘણી કહી; અને આ ઉદ્દેશામાં આ એકજ છે, તેથી મંદબુદ્ધિવાળા શિષ્યને આરેકા ( શંકા ) થાય કે, આ એક પણ પહેલા ઉદ્દેશાની હશે; તે શંકા દુર કરવા ખીજે ઉદ્દેશ એવુ ગાથામાં લખવુ પડયું છે. ) ખીજા ઉદ્દેશામાં ખતાવ્યુ` કે, કોઇ કડરીક જેવા સાધુને ૧૭ પ્રકારના સંયમમાં મહુનીયના ઉદ્દયથી અતિ થાય; અને તેથી સ'યમમાં ઢીલાપણ' થાય; અને તે માહના ઉડ્ડય મનમાં રહેલા જે દોષો છે, તેનાથી થાય છે, તે દોષ અજ્ઞાન, લેાભ, વિગેરે છે.
એટલે અદિ શબ્દથી ઇચ્છા મદન કામ વિગેરે પણ લેવા તે અજ્ઞાન લેાભ કામ વિગેરેથી સાધુને અરતિ થાય છે. તે બતાવ્યુ. શંકા-અરતિવાલા બુધ્ધિવાનને આ ૭૨ મા સૂત્રવડે ઉપદેશ અપાય છે કે સયમમાં અતિ થાય તે મુધ્ધિવાન સાધુએ અરતિદૂર કરવી પર`તુ સંસારના સ્વભાવ જાણેલા આવું કહેવાથી તે રિતવાલા થાય નહી અને જો અતિવાલા થાય તે સ’કારનું સ્વરૂપ જાણનારા વિદ્વાન ન કહેવાય આબેને ડમ્પર વિરેધ હોવાથી જેમ એક જગ્યાએ છાયા અને તડકા ન રહે તે અહીં તે બુધ્ધિમાન ન કહેવે અથવા અતિવાદ્યો ન કહેવા. કહ્યુ` છે કે, तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૩૩) नमसः कुतोऽस्ति शक्तिदिनकरकिरणाग्रतः स्था
તુ? Iણા” જેના ઉદયથી રાગ ગણ ( સંસારપ્રેમ) ઉત્પન્ન થાય છે. તેને જ્ઞાન ન કહેવું કારણકે જ્યાં સૂર્યના કિરણે પ્રકાશીત થયાં હોય ત્યાં અંધારાને રહેવાની શકિત કયાંથી હોય? વિગેરે છે.
જે અજ્ઞાની છવ મોહથી ચિત્તમાં વિકલ્પ કરે તે વિષય અખથી નિશ્ચય ( નહી) રાગદ્વેષ વિગેરે સર્વ જોડલાં જે સંચમના શત્રુ છે, તેમાં રતિકરે અને સંયમમાં અરતિ
જ્ઞાનપાશહેરના વિક્ષેપિતા कामे सक्तिं दधति विभवा, भोगतुङ्गार्जने वा; वि. दचित्तं भवति हि महन्मोक्षमार्गकतानं, नाल्पस्कરો, વિર ચાર સંમિતિ જ શા”
અજ્ઞાનથી આંધળા થએલા, સુંદર સ્ત્રીઓના અપાંગથી ડામાડોળ થએલા કામીઓ કામમાં પ્રેમ ધારણ કરે છે. અથવા વૈભવના વિસ્તારને મેળવવા ચાહે છે. પણ જેઓ વિદ્વાન છે, તેનું ચિત્ત મોટા મેક્ષ માર્ગમાં એકતાન વાલું છે. કારણકે શ્રેષ્ઠ હાથી નાના પાતળા થડવાલા ઝાડની સાથે પિતાનું શરીર ઘસતા નથી.
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૩૪)
આચાર્યના ઉત્તરઃ—અમે તેને જુહુ કહેતા નથી. કારશુકે, ચારિત્ર પામેલાને આ ઉપદેશ છે, અને ચારિત્રપ્રાપ્તિ જ્ઞાન શિવાય નથી; કારણ કે ચારિત્રનું કારણ જ્ઞાન છે અને કાય એ ચારિત્ર છે. તથા જ્ઞાન, અને અતિ તેને વિરોધ નથી; પરંતુ રતિના વિશેષી અરતિ છે. તેથી સચમમાં જેને રતિ છે, તેની સાથે અતિ બાધારૂપ છે, પરંતુ જ્ઞાનની સાથે તેને વિરોધ નથી; કારણકે, જ્ઞાનીને પણ ચારિત્ર માહનીયના ઉપશમથી સયમમાં અતિ થાય છે, કારણ કે, જ્ઞાન પણ અજ્ઞાનનુ ખાધકજ છે, પણ સચ મની અરતિનું ખાધક નથી; તેજ કહ્યુ` છેઃ—
-
62
ज्ञानं भूरि यथार्थ वस्तुविषयं स्वस्य द्विषो वाधर्क, रागारातिशमाय हेतुमपरं युक्ते न कर्तृ स्वयम् । दीपो यत्तमसि व्यनक्ति किमु नो रूपं स एवे क्षतां, सर्वः स्वं विषयं प्रसाधयति हि प्रासङ्गि જોકો વિષે ॥ ૨ ॥
ઘણું જ્ઞાન છે, તે યથા વસ્તુવિષય સંબધી છે, ત પાતાના શત્રુ અજ્ઞાનનુ ખાધક છે. રાગને શત્રુ, શમ (શાંતિને) માટે બીજો હેતુ પોતે જોડતા નથી. જેમ દીવે છે. તે પાતે અધારામાં રૂપને પ્રગટ કરે છે, તેજ અહીયા રૂપને જુએ, કારણકે, સ` ' પ્રાસ`ગીક વિધિ પાતપાતના
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૩૫) વિષયને સાધે છે. તથા આચાર્ય કહે છે કે -- તમારા કાનમાં આવ્યું નથી. 'बलवानिन्द्रियग्रामः, पण्डितोऽप्यन्त्र मुह्यतीति'
ઇંદ્રિયસમૂહ બળવાન છે, અને તેમાં પંડિત પણ મુંઝાય છે એથી તમારું કહેવું કઈ વિસાતમાં નથી.
અથવા જેને અરતિ પ્રાપ્ત ન થઈ હોય તેને જ એમ કહેવાય છે, પણ આ ઉપદેશ સંયમ-વિષયમાં બુદ્ધિમાન પુરુષને કહેવાય કે, સંયમમાં અરતિ ન કરવી; તથા સંયમમાંથી અરતિ દુર કરનારને કેવા ગુણ મળે તે કહે છે –
રવ સિ મુ વિગેરે બારીક કાળને ક્ષણ કહે છે. તે ક્ષણ, જુની સાલ. (વસ્ત્રને). ફાડતાં જેટલી વાર લાગે; તેથી પણ બારીક કાળ સમય છે. આવા સૂમ સંયમમાં પણ કર્મ જે આઠ પ્રકારનાં છે, અથવા સંસારબંધન છે તે બંધન નથી. ભારત મહારાજા માફક મેહ મૂકી દે, તે તેનું કલ્યાણ થઈ જાય. (કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જાય;) અને જેઓ ઉપદેશ ન માને, તેઓ કંડરીક મુનિ માફક ચાર ગતિમાં ભ્રમણ કરે છે, અને દુખસાગરમાં ડુબે છે, તેજ કહે છે :
अणाणाय पुट्ठावि एगे नियति, मंदा मोहेण पाउडा, अपरिग्गहा भविस्सामो, समुट्ठाय लद्धे
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૩૬) कामे अभिगाहइ, अणाणाए मुणिणा पडिलेइंति, इत्थ मोहे पुणो पुणो सन्ना नो हव्वाए नोपाराए
સૂત્ર-છ હિત માનવું અહિત છેડવું, એ જિનેશ્વરની આજ્ઞામાં છે. તેથી વિરૂદ્ધ ચાલવું તે અનાજ્ઞા છે. જે પુરુષે આજ્ઞાબહાર થઈને પરિષહ, અને ઊપસર્ગ થી કંટાળીને, અથવા મેહનીયકર્મના ઉદયથી કંડરીક વિગેરે મુનિઓની માફક સંયમથી ભ્રષ્ટ થાય છે, તે જડપુરુષે જેમને કરવા ન કરવાને વિવેક નથી; તેઓ મેહથી, અથવા અજ્ઞાનથી ઘેરાયેલા છે. કહ્યું છે કે –
“ अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहितवान वेत्ति येनावृतो लोकः।।"
ખરેખર, કોઇ વિગેરે બધાં પાપથી પણ અજ્ઞાન મેટું પાપ છે. તે ઘણું દુઃખ આપનાર છે, તે અજ્ઞાનથી ઘેરાયેલે માણસ પિતાના હિત-અહિત પદાર્થને જાણતા નથી.
આ પ્રમાણે મેહથી ઘેરાયેલા જડમાણસ ચારિત્ર પામેલે છતાં, કમના ઉદયથી, અથવા પરિસિહના ઉદયમાં ચારિત્ર ધારણ કરેલે ચારિત્ર મૂકવા ઈચ્છા કરે છે, અને બીજા સાધુઓ પિતાની રૂચી પ્રમાણે વૃત્તિ રચીને જુદા જુદા ઉપાચેવડે લેક પાસેથી પૈસા ગ્રહણ કરતા છતા કહે છે કે અમે સંસારથી ખેદ પામેલા છીએ, અને મેક્ષની ઈચ્છાવાળા
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૩૭) છીએ. તે પણ તેઓ (અંતરગત્યાગી ન હોવાથી) જુદા જુદા આરંભમાં, તથા વિષય-અભિલાષામાં વર્તે છે તે બતાવે છે.
મન, વચન અને કાયાના કર્મવડે જેનાથી ઘેરાય તે પરિગ્રહ છે. તે પરિગ્રહ જેમનામાં નથી, તે અપરિગ્રહવાળા અમે થઈશું; એવું બિદ્ધમત વિગેરેના સાધુએ માને છે, અથવા જૈનદર્શનમાં જે સાધુઓએ સાધુષ પહે રેલે છે, તેઓ પછી ઈચ્છાનુસાર (ભેળા માણસેને ઠગીને) પરિગ્રહ ધારીને ભેગે ભેગવે છે. જે પ્રમાણે નિસ્પૃહતા ધારવી જોઈએ; તેજ પ્રમાણે બીજા મહાવ્રતે પાળવાં જોઈએ; એટલે જેનેતર મતવાળાએ, અથવા પાસસ્થા (વેષ માત્ર ધારી જૈન સાધુ) જેમ પરિગ્રહ ધારે છે, તેવી રીતે મેંઢેથી કહે કે, અમે સર્વ જીવેના રક્ષક (અહિંસક) છીએ, છતાં તેઓ સ્વાર્થના માટે હિંસા કરે છે, તેવી જ રીતે ઉપરથી કહે છે કે અમે સાચું બેલીએ છીએઅને ખરી રીતે તે, તેઓ જુઠું બોલે છે, તેમ ચોરી કરતા હોય; છતાં કહે કેઅમે ચેરી કરતા નથી, તેથી આવું કરનારા શૈલેષ (ઠગની) માફક બલવાનું જુદું, અને કરવાનું જુદું. એવા જગતને ઠગનારા ભેગની ઇચ્છાથીજ વેષ માત્રને ધારે છે. કહ્યું છે કે – “છાવરતાત્રા કરાવવામા नानाविधैरुपायै, रनाथचन्मुष्यते लोकः ॥ १॥"
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૩૮)
- પિતાની ઈચ્છા મુજબ શાસ્ત્ર બનાવનારા, અને દીક્ષામાં વેષ ધારણ કરનારા ક્ષુદ્ર મનુષ્યએ જુદા જુદા ઉપાથી અનાથને જેમ લુંટારે લુંટે, તેમ આ ભેળા લેકેને આ સાધુઠગે લુટે છે, તેથી આ પ્રમાણે વેષધારી સાધુએ મેળવેલા ભોગને ભેગવે છે, અને તેવા બીજા ભાગે મેળવવા, તેવા તેવા ઉપાયમાં વર્તે છે. તે કહે છે કે –
વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ પિતાની બુદ્ધિએ મુનિના વેષને લજાવનારા સંસાર સુખના ઉપાયના આરંભમાં વાંરવાર, લાગે છે. (મચે છે) આ વિષયસુખના અજ્ઞાનરૂપ ભાવમોહમાં વારંવાર કાદવમાં ખુંચેલા હાથી માફક બહાર પતે પિતાને કાઢવાને સમર્થ નથી. જેમ કે ઈ મહા નદીના પૂરમાં વચમાં જઈને ડુબે હોય તે તે જલદીથી તરવા કે સામે કિનારે આવવા સમર્થ નથી એજ પ્રમાણે કઈ પણ નિમિત્તથી પ્રથમથી ઘર સ્ત્રી પુત્ર ધન ધાન્ય સેનું રત્ન તાંબુ દાસ દાસી વિગેરે વૈભવ છેડી ત્યાગવૃત્તિ સ્વીકારીને આરાતીયતીર (પા છે. આવવા કે કિનારે જવા તે સમર્થ નથી તે) સમાન ઘરવાસને સુખથી નીકળેલ સાધુ થયો અને ફરી તે વ મેલા ભેગને પાછો ગ્રહણ કરવા ઇચ્છા કરે તે સંયમ પણ જાય તે મેક્ષમાં જઈ શકેનહિ તેમ ઘરવાલાં પણ સંઘરે નહી એટલે બને બાજુથી જુદી પડેલી મુક્તલી(
) માફક સાધુપણ જે સંસાર વાંચ્છના કરે તે ન ગૃહસ્થ રહે તેમ ન સાધુ રહે તેથી તે બંને પ્રકારે ભ્રષ્ટ છે. કહ્યું છે કે,
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૩૯) "इन्द्रियाणि न गुप्तानि, लालितानि न चेच्छया । मानुष्यं दुर्लभं पाप्य, न मुक्तं नापि शोषितम् । १।"
જેણે ઇન્દ્રિયને કબજે લીધી નથી અથવા ઈચ્છાનુસાર તે ઇંદ્રિયને વિષય સુખમાં જેડી નથી તેણે મનુષ્ય પણું પામીને - ન ભોગ ભેગવ્યા ને ત્યાગ વૃત્તિ સ્વીકારી (આ બધાને કહેવાને સાર એ છે કે સાધુએ સાધુ વેષ ધાર્યા પછી ગમે તેટલાં કઈ આવે; તે પણ ધીરજ રાખી સંયમ પાળવું.)
જેઓ ઉપર કહેલી અશરત (સંસારી વિષય સુખ) રતિથી દુર થયેલ છે, અને ઉત્તમ રતિ (ચારિત્રમાં પ્રેમ વાળા) છે, તે કેવા હેય છે તે બતાવે છે. विमुत्ता हु ते जणा, जे जणा पारगामिणो, लोभमलोभेण दुगुंछमाणे लढे कामे नाभि गाहइ ७४
દ્રવ્યથી એટલે ધન. સગાના અનેક રીતના પ્રેમથી મુકાયેલા અને ભાવથી વિષય કષાયથી પ્રત્યેક સમયે છુટતા સાધુએ જે ભવિષ્યકાળમાં વધારે વધારે નિલભી બને છે, તે પુરુષ સર્વ પ્રાણીને સમાનભાવે ગણી નિર્મમત્વવાળા બની (સંસારથી) પારગામી બને છે. પાર તે મોક્ષ છે, કારણકે, સંસાર–સમુદ્રના કિનારે જવાની વૃત્તિના કારણે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ છે, તે ત્રણને પાર કહે છે. જેમ, લેકમાં સારા વરસાદને ચેખાને વરસાદ કહે છે
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૪૦) એટલે કારણને કાર્યમાં સમાવ્યું તેથી તે પ્રમાણે જ્ઞાનદર્શન ચારિત્રને પારે જવાને આચાર જેમને છે, તેઓ સંસારના મેહથી કે, વિષયકષાયથી મુક્ત થાય છે.
પ્રશ્ન –તેઓ કેવી રીતે સંપુર્ણ પારગામી થાય?
ઉત્તર – જોકે, આલેકમાં લેભ છે, તે બધાને તજ દુર્લભ છે. જેમકે, ક્ષપક શ્રેણમાં ચઢેલા મુનિને પણ એ છે એ છે કરતાં જરા જરાપણ લેભ રહે છે, તેવા જરા લેભને પણ ઉત્તમ સાધુ સંતોષવડે પૂર્વના લેભને નિદો; અને છોડતે સામે આવતા સુંદર વિલાસને (લેકે પ્રાર્થના કરે છતાં પણ) સેવ નથી. જેમ, મહાત્મા પિતાનાં શરીરમાં પણ મહત્વ રહિત થયેલ છે, તે પર વસ્તુના વિષચસુખમાં લુબ્ધ થતું નથી જેમકે, બ્રહ્મદર, ચક્રવત્તિ એ પિતાના પૂર્વભવના ભાઈ ચિત્રમુનિને ઓળખીને પ્રાર્થના કર્યા છતાં પણ તેણે ભેગે ન સ્વીકાર્યા.
ઉપર પ્રમાણે સુંદર ભેગે જેણે ત્યાગ્યા; તે ત્યાગવાથી બીજુ પણ ત્યાગેલું જાણવું તે આ પ્રમાણે કેને ક્ષમાથી, તથા માનને કે મળતાથી, માયાને સરળતાથી, એ પ્રમાણે બધા દુર્ગુણેને નિદી ઉત્તમ સાધુ છેડે છે. - સૂત્રમાં લેભ લેવાનું કારણ એ છે કે, તે બધા કષાચમાં મુખ્ય છે તે બતાવે છે. તે લેબમાં પડેલે સાથે અને સાધ્યના વિવેકથી શૂન્ય છે તથા કાર્ય અકાયના વિચારથી
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૪૧) રહીત બનીને એક ધનમાં જ દૃષ્ટિ રાખનારાજ પાપના મૂળમાં ઉભા રહીને સર્વ ક્રિયાઓ કરે છે કહ્યું છે કે, "धावेह रोहणं तरइ सायरं, भमइ गिरिणि गुंजे सुं। मारेइ पंधवंपिहु पुरितो तो होइ घणलुद्धो ॥१॥ જે ધનને લેમીઓ હોય તે પહાડ ચઢે છે સમુદ્ર તરે છે. પહાડની ઝાડીમાં ભમે છે બંધુઓને પણ મારે છે. अडइ बहुं वहइ भरं, सहइ छुहं पावमायरइ धिट्ठो कुल सील जाइपच्चय, विइं च लोभद्दओ चयइ ।।"
ઘણું ભટકે છે ઘણેભાર વહન કરે છે ભૂખને સહે છે પાપ આચરે છે ફળ શીલ જાતિ વિશ્વાસ ધીરજ એ બધાને લેભથી પીડાએલે વૃષ્ટ પુરૂષ ત્યજે છે.
તેથી આ પ્રમાણે ઉત્તમ સાધુએ પ્રથમથી લાભ વિગેરેથી દિક્ષા લીધી હોય અને તેવા ભેગ મળતાં લાલચ થાય તે પણ મન દઢ કરીને લેભ વિગેરેને ત્યાગ કરે કેટલાક લેભા વિના પણ દીક્ષાલે છે તે બતાવે છે.
विणावि लोभं निक्खम्म एस अकम्मे जाणा पासह, पडिलेहाए नावखह, एस अणगारित्ति पबुबह अहो य राओ परितप्पमाणे कालकालसमुहार इ संजोगट्ठी अट्ठालोभी, आलुपे सहकारे विणिविइचित्ते इत्थ सत्थे पुणो पुणो से आयषले से नाइ
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૪૨) बले से मित्तबले से पिञ्चबले से देवबले से रायबले से चोरबले से अतिहिबले से किविणवले, से समणवले, इचणहिं, विरुव स्वेहिं कज्जेहिं दंडसमायाणं संपेहाए भया कज्जइ, पावमुक्खुत्ति मन्नमाणे, મહુવા મારા II રૂ. ૭૯ II
ભરત ચક્રવર્તી વિગેરે કઈ લેભના કારણ વિના પણ દીક્ષાને મેળવીને અથવા સૂલ પાઠાંતરમાં વળgોમ છે તેને અર્થ સંજવલન લેભને જડમૂળથી દૂર કરીને તે ઘાતી કમની ચેકડીને દુર કરીને આવરણ રહિત નિર્મળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સર્વ વિશેષથી જાણે છે અને સામાન્યથી જુએ છે. અર્થાત્ જેણે પૂર્વે બતાવેલો અનર્થોનું મૂળ જે લેભ છે. તેને તજ છે તેને લેભ દૂર થતાં મેહનીય કર્મ ક્ષય થતાં અવશ્ય ઘાતી કર્મને ક્ષય થાય છે અને નિર્મળ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તેથી બીજકર્મ જે ભવઉપ ગ્રાહિક છે તેપણ દૂર થાય છે (જેનાં ઘાતકર્મ દૂર થયાં તેનાં અઘાતી કર્મ સર્વથા સ્વયં નષ્ટ થાય છે. તેથી લેભ દુર થતાં અકર્મો એવું વિશેષણ સૂત્રમાં આપ્યું છે. આ પ્રમાણે લેભતજ દુર્લભ -અને તજવાથી અવશ્ય કર્મને ક્ષય થાય છે તેથી શું કરવું તે કહે છે પ્રતિ ઉપેક્ષણ એટલે ગુણ દેષને વિચાર કરી ગુણેને ગ્રહણ કરવા અને લેભ છેડે અથવા લેભાન
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૪૩)
કડવાં ફળને વિચારી તેના અભાવમાં જે ગુણ તેને ચાહીને તે લેભને જે ત્યારે તેને જ અણગાર કહે.
અને જે અજ્ઞાનવડે મનમાં મુંઝાએલે છે તે અપ્રશસ્ત મૂળ ગુણ સ્થાનમાં રહી વિષય કષાય વિગેરેમાં ફસેલે હોય તે દુઃખ પામે છે એ બધું ફરીથી સરેિ સાધુ યાદ કરેકે સંસારી
જીવ અભને લેભવડે નિંદે અને વિષયસુખમળતાં તેને ભગવે અને લેભને છેડી સાધુ થઈ પા છે. લેભમાં ગૃધ્ધ બની બહેળા કર્મવાલે કંઈ પણ જાણે નહીં તથા જુવે નહીં ( કામાન્ય જન્મથી આંધળા કરતાં પણ વધારે આંધળે છે) અને હૃદયનાં ચક્ષુ મીચાવાથી વિવેક રહીત બની ભેગેને વાંચડે છે. અને પહેલા ઉદેશામાં જે બતાવ્યું તે અહિ ,
જાણવું.. - આ પ્રમાણે ઉત્તમ સાધુ વિચારે છે કે લેભી રાત દિવસ દુખ પામતે અકાળમાં ઉડતે ભેગ વાંછુક અર્થ લેભી લુંટાર વિચાર વગરને ઘેલા જે બને છે અને પૃથ્વી વિગેરે જેને ઉપઘાત કરી શસ્ત્રા વારંવાર ચલાવે છે.. - વલી તે પોતાની શરીર શકિત વધારવા જુદા જુદા ઉપાયે વડે આલેક પરલેકના સુખને નાશ કરનારી ક્રિયા કરે છે તેનીચે મુજબ છે. - માંસથી માંસ વધે તેથી પંચેન્દ્રિય ને હણે છે તથા ચોરી વિગેરે કરે છે તે સૂત્રમાં બતાવ્યું છે એજ પ્રમાણે
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રસન્ન કરવા
કરે છે. આ
જાન ઇકિત
સંસારી જીવ સગાને પુષ્ટ કરવા મિત્રને પુષ્ટ કરવા મથે છે એટલે તે શક્તિ વાલ હશે તે હું તેમની મદદથી આપઢામાંથી બચીશ તથા પ્રત્યે બળ વધારવા બસ્ત (ઘેટું) વિગેરેને તે હણે છે, તથા દેવબળ વધારવા (પ્રસન્ન કરવા) રાંધવા, રંધાવાની ક્રિયા (નૈવેદ્ય કરે છે.) અથવા રાજાનું બળ વધારવા રાજાનું ઇચ્છિત કરે છે, અથવા અતિથિનું બળ વધારવા ચાહે છે, તે અતિથિ નિસ્પૃહ હોય છે. કહ્યું છે કે –
તિથિngવાદ , સ જેન નામના अतिथिस तं विजानीयाच्छेषमभ्यागतं विद ॥१"
જે મહાત્માએ તિથિના, તથા પર્વના બધા મહેસત્વે તજ્યા છે, તેને અતિથિ કહેઅને બાકીનાને અભ્યાગત કહેવે તેને સાર આ છે. તેના માટે પણ પ્રાણએને દુઃખ ન આપવું; એજ પ્રમાણે કૃપણ-શ્રમણ વિગે. રને માટે પણ જાણવું. જે સંસારીજીવ બીજાઓને માટે કે પિતાનાં આલેકનાં સુખ છે, તેને માટે જુદી જુદી જાતનાં હિંસકૃ કરી; એટલે પિંડદાન વિગેરે આપી બીજા જેને દુઃખ આપે છે, તેઓને અ૫લાભને બદલે મહાન દુઃખ મળવું જાણીને ઉત્તમ પુરુષેતે પાપ ન કરવું જોઈએ. છતાં, અજ્ઞાનથી, અથવા મેહથી હણાયેલે ભયથી તેવાં પાપ કરે છે, અથવા કુગુરુના ખેટા ઉપદેશથી પાપકર્મમાં પણું, ધર્મ માની દુષ્ટ કૃત્ય કરે છે, અથવા કોઈપણ આશાથી પાપ કરે છે, તે બતાવે છે. અગ્નિ જે છે
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૪પ)
જીવનિકાયનું ઘાત કરનાર શસ્ત્ર છે, છતાં તે અગ્નિમાં પીપળાનું, અરણીનું લાકડું હોમે છે, અથવા સમિતિ ” (એક જાતનું લાકડું ) લાજ્ય, (ધાણી) વિગેરે નાખે છે, અને તેમાં ધર્મ સમજે છે, તથા બાપનું શ્રાદ્ધ કરવામાં ઘેટા વિગેરેનું માંસ રાંધીને બ્રાહ્મણને જમાડે છે અને વધેલું પિતે ખાય છે. ( આ રીવાજ ગુજરાત વિગેરે દેશમાં નથી, પણ બંગાળ દક્ષિણ વિગેરેમાં છે.)
તે આ પ્રમાણે જુદા જુદા ઉપાયે વડે અજ્ઞાનથી હણ- ૧ યલી બુદ્ધિવાળા પાપથી છુટવાના બહાને દંડ મેળવવારૂપ તે તે ક્ષિાઓ પ્રાણીઓને દુઃખ આપનારી કરે છે. અર્થાત્ અનેક શત કરોડની સંખ્યાના ભાવમાં ભેગવવા છતાં પણ ન છુટાય તેવું અધર પાપ કરે છે, અથવા પાપથી છુટવાનું માનીને અજ્ઞાનદશાથી નવાં પાપજ બાંધે છે. : - અથવા ન મેળવેલું ફરીથી મેળવવાની ઈચ્છાથી પ્રાણીએને દુઃખ આપી પિતે દંડ મેળવે છે તે આ પ્રમાણે –
આ મને બીજા લેકમાં, અથવા આકમાં પછીથી કાંઈ ઊંચપદ અપાવશે, એવી ઈચ્છાથી તે પાપ કરવામાં વતે છે.
અથવા પિતે ધનની આશાથી મૂઢ બનીને રાજાની સેવા કરે છે, (અને રાજાને ખુશી કરવા પ્રજાને પીડવાના અનેક પાપ કરે છે.) કહ્યું છે કે – .. आराध्य भूपतिमवाप्य ततो धनानि, भीक्ष्या:
Page #168
--------------------------------------------------------------------------
________________
(१४६)
महे किल वयं सततं सुखानि; इत्याशया धनविमो. हितमानसानां, कालः प्रयाति मरणावधिरेव पुंसाम
સજાને પ્રસન્ન કરીને તેની પાસેથી ધન મેળવીશું અને પછી અમે રોજ સુખ ભેગવીશું. આવી આશાથી ધનથી મેહ પામેલા મનવાલા માણસને આખી જીંદગી સુધીકાળ વીતી જાય છે. (પણ તેઓ ધર્મ આરાધી શકતા નથી.) एहि गच्छ पतोत्तिष्ठ, वर मौनं समाचर। इत्याद्याशाग्रहग्रस्तैः, क्रीडन्ति धनिनोऽर्थिभिः ॥२॥
આવ જા, પડ, ઉઠ, બેલ, ચુપ રહે આ પ્રમાણે બેલનારા ધનવાળા છે. તે ધનની ઈચ્છાવાલા ગરીબેને વારંવાર રમાડે છે. આ પ્રમાણે સાશ સાધુએ સમજીને શું કરવું તે શાસ્ત્રકાર કહે છે.
तं परिणाय मेहावी नेव संयं एएहिं कजेहिं दंड समारंभिजा, नेव अन्नं एएहिं कजेहिं दंड समारंभा विजा, एएहिं कजेहिं दंडं समारंभं तपि अन्नं न समणु जाणिना, एस मग्गे आरिएहिं पवे. इए, जहेत्य कुसले नो वलिं पिजासि, तिमि, ॥ सू. ७६ ।। लोगविजयस्स बितिओ उद्देसो ॥२॥
પહેલા અધ્યયનમાં પરિજ્ઞા બતાવેલી છે. તેમાં બે પ્રકારનાં
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૪૭)
સ્વકાય અને પરકાય વાલાં દુઃખ દેનારાં શસને ચલાવવાં નહી અથવા પહેલા ઉદ્દેશામાં બતાવેલ વિષય તથા માતાપિતા સંબંધી પ્રેમનું અપ્રશસ્ત ગુણમૂળ સ્થાન સમજીને તથા કાળ અકાળે રખડવું તે સમજીને અથવા અમૂલ્ય અવસર તથા સુગુરૂને બેધ તથા પાંચે ઇદ્રિનું વિચક્ષણપણું તથા વૃધ્ધા વસ્થામાં તેની હાની વિગેરે સમજીને તથા આજ ઉદેશામાં શરીર શક્તિ વધારવા અથવા સગા વહાલાંનું બળ વધારવા દંડનું લેવું (નવા પાપ બાંધવાનું) પરિજ્ઞાવડે જાણીને મર્યાદામાં રહેલા મુનિએ પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે પાપ કૃત્ય છે દેવાં તે બતાવે છે.
પિતે જાતે શરીર શક્તિ વધારવાનાં કે બીજા દુષ્ટ કૃ કરવા વડે એને દુઃખ ન આપે તેમ હિંસા જુઠ વિગેરે પાપ કૃત્ય બીજા પાસે ન કરાવે, અથવા પાપીઓને મન વચન અને કાયાથી કંઈ પણ રીતે સહાયતા કે અનુમદના ન કરે.
આ સર્વ જીવને અભય દાન દેવાને ઉપદેશ તીર્થકરે કર્યો છે. તેવું સુધર્મા સ્વામી જબુગામીને કહે છે. " જ્ઞાન વિગેરેથી યુક્ત ભાવમાર્ગ જેનાથી કઈ પણ જાતનું દૂષણ કે દંડ કે પાપ લાગવાનાં નથી તે મન વચન અને કાયાએ કરી કરે કરાવી અને અનુમેદવો જોઈએ તેમ કરનારા આર્ય પુરૂષે છે. એટલે જેટલા પાપ ધમ છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૪૮)
તેમને છેડી સર્વ પ્રકારે ઉત્તમ માર્ગમાં જે જ જોડાયેલા છે તેઓ સંસાર સમુદ્રથી કિનારે પહોંચેલા અને ધાતી કમને અંશ પણ નાશ કરનાર છે. સંસારની અંદર રહેલા બધા ભાવને જાણનારા સર્વજ્ઞ તીર્થકર પ્રભુએ દેવ મનુષ્યની સભામાં બધાએ સમજી શકે તેવી તથા બધાના મનના સંશય છેદનારી વાણુ વડે આ માર્ગ કહે છે. પિતે તે પ્રમાણે વર્તેલા છે એવે આ માર્ગ જાણીને ઉત્તમ પુરૂષ ઉપર બતાવેલાં પાપ કૃત્યને છેડીને બધાં તત્વ જાણીને પિતાને આત્મા પાપમાં ન લેપાય તેમ સર્વ પ્રકારે કરવું. આ પ્રમાણે હું કહું છું બીજો ઉદેશે સમાપ્ત થયો. - હવે ત્રીજો ઉદ્દેશે કહે છે.
બીજા ઉદ્દેશાની સાથે ત્રીજાને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં કહ્યું કે સંયમમાં દઢતા કરવી અને અસંયમમાં ઉપેક્ષા કરવી અને તે બને પણ કષાય દુર કરવાથી થાય તેમાં પણ માન ઉત્પત્તિના આરંભથી ઉંચ ગેત્રમાં જન્મે છે તે ઉથાપેલી (અહંકારી) થાય તેથી તે દુર કરવા કહેવાય છે તેથી બીજા અને ત્રીજાને આ સંબંધ છે કે બુદ્ધિમાન સાધુ રાગ દ્વેષમાં ન લેવાય તેજ પ્રમાણે બુદ્ધિમાન સાધુ ઉંચ શેત્રના અભીમાનમાં પણ ન લેપાય શું માનીને અને કાર ન કરે તે સિધ્ધાંતકીર બતાવે છે.
से असई उच्चागोए असई नीआगोए, नो हीण
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
नो अहरित्ते, नोऽपीहए, इय सखायं को गोयावाई को माणावाई ? कंसि वा एगे गिज्झा, तम्हा नो हरिसे नो कुप्पे, भूएहि जाण पडिलेह सायं सूत्र.७५
આ સંસારી જીવ અનેક વાર માત સરકારને ચય એવા ઉચગેત્રમાં આગે છે તથા અનેકવાર નીચ ગોત્રમાં જયાં લેકે નિંદે તેવામાં પણ પિતે જામે છે તે કહે છે. નીચ ગેત્રના ઉદયથી અનંત કાળ તિર્યંચગતિમાં સંસારી
જીવ રહેલ છે ત્યાર પછી ભટકતે જીવ નામ કર્મની ૯૨ ઉત્તર પ્રકૃતિને કર્મવાળા બની તેવા તેવા અયવ સાથે ઉત્પન્ન થએલે આહારક શરીર તેનું સંધાત બંધન અંગે પાંગ દેવગતિ તથા અનુપૂર્વી મલી બે તથા નરકગતિ અને અનુપૂર્વી મલી બે એ વૈક્રિય ચતુષ્ઠય (એકઠું) એ ૧૨ કમ પ્રકૃતિને નિર્લેપ કરીને દૂર કરીને) બાકીની ૮૦ પ્રકૃતિવાલે બની તેજસ અને વાયુ કાયમાં ઉત્પન્ન થયે ત્યાર પછી મનુષ્યગતિ તથા અનુપૂર્વી મલી બે તે દુર કરીને ઉંચ શેત્રને પાપમના અસંખ્યય ભાગવડે ઉદ્ધવલ કરે છે. એથી તેજસ વાયુકાયને પહેલે ભાંગે થયે તે આ પ્રમાણે નીચ શેત્રને બંધ, અને ઉદય પણ, અને તેજ કર્મની રકમતા (સત્તા) છે. ત્યાંથી નીકળીને બીજી કાયના એકેદ્રિયમાં આવીને ઉપજે તે, તેજ ભાગે થાય અને વસ
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧પ૦)
કાયમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં પણ તેજ ભાંગે થાય; અને જ્યાં સુધી ઊંચ નેત્રને નિલેપ ન થાય, તે બીજે ચોથે એમ બે ભાંગા થાય તે બતાવે છે. નીચ શેત્રને બંધ, અને ઉદય, તથા તેજ કમપણાની સત્તાથી ઉભયરૂપે બીજે ભાગે થાય; તથા ઊંચ ગોત્રને બંધ નીચ ગોત્રને ઉદય, અને સતકર્મ પણું બંને રૂપે છે. એ ચે ભાગે છે, પણ બાકીના ચાર ભાગા નથી જ થતા; કારણકે -- તિય ચ નિમાં ઊંચ ગોત્રના ઉદયને અભાવ છે. તેજ ઊંચ ગોત્રના (અહંકારથી) ઉદ્વલનવડે કલંકવાળા ભાવમાં આવેલ છવ અનંતકાળ સુધી એકેન્દ્રિયમાં રહે છે, અથવા ઉકલન થયા વિના તિર્યંચમાં અનંત ઉત્સર્પિણી, અને અવસર્પિણી રહે છે.
પ્રશ્ના–આલિકાના સંખેય ભાગ સમય સંખ્યાવાળા પુદ્ગળ પરાવર્ત એમ જોઈએ; પણ પુકૂળપવિત્ત કેમ જોઈએ?
આચાર્યને ઉત્તર–જેઓ દારિક, વેકિય તેજસ ભાષાઅનાપાન, (શ્વાસોશ્વાસ) મન=( આ છ થાય છે, પણ સાત લખેલ છે આહારક એ ટીકામાં લખવું રહી ગયું છે.) કર્મસંતકથી સંસારના વચલા ભાગમાં પુતૂળે આત્માની સાક્ષે એકમેકપણે પરિણમેલા છે, તે પુકૂળ પરાવર્ત છે. એવું કેટલાક આચાર્ય કહે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૫૧) બીજા આચાર્યને મત એ છે કે, દ્રવ્ય ક્ષેત્ર કાળ, અને ભાવ, એમ ચાર ભેદે વર્ણવે છે, અને આ પ્રત્યેક પણ બાદર, અને સૂફમ. એમ બે ભેદે અનુભવે છે, તથા દ્રવ્યથી બાદર જે આદારિક, વૈકિય, તેજસ કાર્મણના ચાતુષ્ઠય (ચેકડા વડે) સર્વ પુગળે ગ્રહણ કરીને છોડી દીધા ત્યારે થાય છે, અને સૂક્ષ્મ છે, તે એક શરીરવડે બધા પુગળે સ્પર્શવાળા થાય ત્યારે જાણવું.
(૨) ક્ષેત્રથી બાદર જ્યારે ક્રમ, અને ઉતક્રમવડે મરતા જીવને બધા કાકાશના પ્રદેશ સ્પર્શવાળા થાય ત્યારે હાય છે, અને સૂક્ષ્મ તે ત્યારે જ જાણ કે, એક વિવક્ષિત આકાશ ખંડમાં મરેલે, જ્યારે તેના પ્રદેશની વૃદ્ધિ થાય; ત્યારે સર્વે કાકાશને વ્યાપ્ત થાય ત્યારે જ જાણવું.
(૩) કાળથી બાદ જ્યારે ઉત્સર્પિણી, અને અવસર્પિણીના જેટલા સમયે છે, તેટલા કમ, અને ઉર્જમવડે. મરણ પામવાવડે સ્પર્શ કરે છે ત્યારે જાણવું; પણ સૂક્ષ્મ તે, ઉત્સર્પિણીના પ્રથમ સમયથી આરિભીને ક્રમવડે સર્વ સમયે મરનારા જીવે બધા સ્પર્શ કર્યો હોય ત્યારે જાણવું (૪) ભાવથી બાદર જયારે અનુચના બંધાર અથવા સાયના સ્થાને કમ અને ઉત્ક્રમ વડે મરેલા જીવથી વ્યાપ્ત થાય ત્યારે કહે છે.
અનુભાગના બંધના અધ્યવસાયનું પ્રમાણ પ્રથમ સં
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૫૨)
ચમ સ્થાનના અવસરમાં કહી ગયા છીએ અને સૂક્ષમ તે જઘન્ય અનુભાવ બંધના અધ્યવસાય સ્થાનથી આરંભીને જયારે બધામાં પણ કેમ કરીને મરેલે થાય ત્યારે જાણવું તેથી આ પ્રમાણે કલંકી ભાવને પામેલ અથવા બીજા કે જીવ નચ ગેત્રના ઉદયથી અનંત કાળ સુધી પણ તિર્યંચમાં રહે છે. મનુષ્યમાં પણ નીચ ગોત્રનાજ ઉદયથી તેવા નિંદનીય સ્થાનમાં ઉત્પન્ન થાય છે તથા કલંક વાલે જીવપણ બેઇદ્રિય વિગેરેમાં ઉત્પન્ન થયેલે પહેલા સમયમાં પર્યાપ્તિના ઉત્તર કાળમાં ઉંચ નેત્ર બાંધીને મનુષ્યમાં અનેક વાર ઉચ.
ત્ર મેળવે છે. ત્યાં ત્રીજા ભાંગામાં રહેલે અથવા પાંચમા ભાંગામાં ઉત્પન્ન થએલે છે તે પ્રમાણે છે.
નીચત્ર બંધે છે. અને ઉચત્રને ઉદય હોય છે. અને કર્મપણું ( સત્તા) બંનેનું છે તે ત્રીજો ભાંગે અને પાંચમા ભાંગામાં ઉંચગેત્ર બાંધે છે તથા તેને જ ઉદય છે. અને સકર્મપણું (સત્તા) બંનેનું છે છઠે અને સાતમે બાગે તે જે બંધથી ઉપરત ( ર ) થયેહોય તેને થાય છે અને તેને વિષય ન હોવાથી તે બંનેને અધિકાર નથી. તે બને બંધને ઉપરમમાં ઉંચગેત્રને ઉદય થાય છે અને સકમ પણું બંનેમાં કાયમ છે તે છઠ્ઠા ભાંગે થયે અને સાતમે અંગે શિલેશી અવસ્થામાં દ્વિચરમ (છેલ્લા સમયના અગાડીના સમયમાં) નીચગાત્ર ખપાવે છત ઉચત્રને
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧પ૩) ઉદય હોય તેને જ છે. અને સત્તા પણ ઉંચગેત્રની છે. આ પ્રમાણે ઉંચ નીચ ગોત્રમાં રહેલા અને અહંકાર ન કરે જોઈએ તેમ દીનતા પણ ન કરવી જોઈએ.
ઉચ અને નીચ તે બંને ગેત્રને બંધ અધ્યવસાય સ્થાનના કંડકે સમાન છે. સૂત્રમાં બતાવે છે કે,
શીળ, ગત્તેિ જેટલાં ઉચગેત્રમાં અનુભાવ બંધના. અધ્યવસાયના સ્થાન કંડક છે તેટલાં જ નિચગેત્રમાં પણ છે અને તે સર્વે અનાદિ સંસારમાં આજીવે વારંવાર અનુભવેલાં છે. તેથી ઉંચગેત્રના કંડકના અર્થ પણે જીવ હીણે પણ નથી તેમ વધારે પણ નથી એજ પ્રમાણે નીચત્ર કંડકમાં પણ સમજવું તે સંબધમાં “નાગાજજીનીયા( ) આ પ્રમાણે કહે છે. ___"एगमेगे खलु जीवे अई अद्धाए असई उचागोए असई नीभागोए, कंड़ गढपाए नो होणे नो
એક એક જીવ ભૂત કાળમાં અનેકવાર ઉંચ નીચ ગેત્રમાં આવ્યું. અને ઊંચ નીચના અનુભાગ કંડકની અપેક્ષાએ હીન કે અતિરિક્ત નથી તેજ કહે છે. ઉંચ ગોત્ર કંડકવાલે એક ભાવિક અથવા અનેક ભાવિકમાંથી નીચ શત્રના કંડક આછાં નથી તેમ વધારે પણ નથી. એવું
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૫૪)
સમજીને અહંકાર કે દીનતા ન કરવી. (અર્થાત્ સમાધિ રાખવી તેજ સાધુપણું છે.) તે બતાવે છે. કારણ કે ઉંચ નીચ સ્થાનમાં કર્મના વશથી ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે, બળ-રૂ૫-લાભ વિગેરે મદના સ્થાનેનું અસ મંજસપણે (અસ્થિરતા) સમજીને સાધુએ શું કરવું તે કહે છે. જાતિ વિગેરેને કઈ પણ મદ સાધુ ન વાંછે. અથવા તેવી ઈચ્છા પણ ન કરે કારણકે ઉંચ નીચ સ્થાનમાં આ જીવ ઘણું વાર ઉત્પન્ન થયે, એવું સમજીને કણ ગોત્રને-કે-માનને અભીલાષી થાય.! અર્થાત્ મારું ઉચ ગેત્ર બધા લેકને માનનીય છે. તેવું બીજાનું નથી. એવું ક બુદ્ધિવાન મનુષ્ય માને.!
મેં તથા બીજા છએ ઉંચ અને નીચ એ બધાં સ્થાનેને અનેક વાર પૂર્વે અનુભવેલાં છે. તે જ પ્રમાણે ગેત્રના નિમિત્તે માન–વાદી કેણ થાય. અર્થાત્ જે સંસારના સ્વરૂપને સારી રીતે જાણે છે, તે અહંકારી ન થાય. વલી અનેકવાર તે સ્થાને પૂર્વે અનુભવે છતે હમણાં એકાદ ઉંચ નેત્ર વિગેરે અસ્થિર સ્થાનકમાં આવતાં રાગ વિગેરેના વિરહથી ગીતાર્થ થએલ કેણુ મમત્વ કરે.!
એને ભાવાર્થ એ છે કે કર્મનું પરિણામ જેણે જાણ્યું છે તે મુનિ આ સેવાને ધારણ કરે. ગ્રતપણાને ક્યારે જે કે જે પૂર્વે તેણે તેવું ન મેળવ્યું હોય તે, પણ ખરી
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૫૫)
રીતે તેણે ઘણી વખત ઉંચગેત્ર વિગેરે મેળવ્યું છે. તે તે ઉંચગોત્રના લાભથી કે અલાભથી અહંકાર, દીનતા, ન કરવાં તેવું સૂત્રમાં કહ્યું છે. કારણ કે અનાદિ સંસારમાં ભટકતા જીવે ભાગ્યને આધારે ઘણી વાર ઊંચ નીચ ગોત્રનાં સ્થાન અનુભવેલાં છે. તેથી કેઈ વખત ઉંચ નીચ શેત્ર મેળવીને ડાહો પુરૂષ જે ખરાબ તથા સારી વસ્તુને ઓળખે
છે તે ઉંચ નેત્ર વિગેરેથી આ
"सर्व सुखान्यपि बहुशःप्राप्तान्यटतामयाऽत्र संसारे। उच्चैः स्थानानि तथा, तेन न मे विस्मयस्तेषु ॥१॥
બધાંએ સુખને મેં આ સંસારમાં ભમતાં મેળવ્યાં છે. ઉંચ સ્થાન પણ મેળવ્યાં છે, તેથી હવે મને તેનામાં કાંઈ આશ્ચર્ય જોવામાં આવતું નથી. जह सोऽवि णिजरंभओ पडिसिद्धो अट्ठमाण
મહા अवसेस मयट्ठाणा, परिहरि अब्बा पयत्तेणें ॥२॥
કે, નિજ રાને માટે ઊંચ શેત્રના મદને નિષેધ કર્યો છે, તે પણ આઠ માનને મથનારા સાધુઓએ પ્રયત્ન વડે બીજાં મદસ્થાન પણ ત્યાગદેવાં. તે જ પ્રમાણે, નીચ ગેત્રમાં કે, નિંદનીક સ્થાનમાં ઉત્પન્ન થઈને દીનતા ન કરવી. તેજ સૂત્રમાં કહ્યું છે કે –“ ” ભાગ્યવશથી લેકમાં નિંદનક જાતિ કુળ રૂપ બળ લાભ વિગેરેમાં ઓછા પણું પા
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૫૬) મીને સાધુએ કે ન કરે મનમાં વિચારવું કે મારે નીચ સ્થાન અથવા બીજાના હલકા શબ્દ સાંભળીને મારે દુઃખ શા માટે માનવું. મેં પૂર્વે તેવું ઘણીવાર અનુભવ્યું છે. તેથી દીનતા ન કરવી. કહ્યું છે કે.
વનાનાપરિશt 2 વર્ષ, ઘર ક્ષતા પાદરા રોપાશ્ચ, શાશ્વ, નાશતા શારિ III
અપમાનથી નીચે દશા થવાથી અથવા વધ બંધ કે ધનના ક્ષયથી માણસે ખેદ ન કરે કારણકે પૂર્વે આ છે રેગ શેક જુદી જુદી જાતિમાં સેંકડો વાર ભગવ્યા છે. संते य अबिम्हइ पंडिएण य असते ।। सक्काहु दुमोवनि अहिएण' हिअंधरं तेण ॥२॥
પડિત પુરુષ પ્રાપ્તિમાં આશ્ચર્ય ન કરવું અને અપ્રાસિમાં નાખુશ થવું નહિ. ઝાડની ઉપમાવાળા હૃદયવડે હિતને ધરનારા પુરુષને શક્ય છે.
( ઝાડ બધાં દુઃખ સહે, પણ ત્યાંથી ખસે નહિ, તેમ હૃદય સ્થિર કરી દુઃખ સુખ સહેવાં.) होऊण चकाटी, पुहूइबई विमल पंडरच्छत्तो। सोचव नाम भुज्जो अणाह सालालओ होइ ॥३॥
ચકૃવ કે, પૃથ્વીપતિ નિર્મળ સફેદ છત્રને ધરનારે પહેલાં પિતે બન્યા અને તેજ પુરુષ પિત (તેજ જન્મમાં)
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૫૭) અનાથ આશ્રમમાં રહેનારો ભાગ્યવશથી બને છે. (વ. માનમાં જર્મનીને બાદશાહ કેસર, તથા રૂશીયાને ઝાર, તથા અમેરીકાને પ્રેસીડેન્ટ વિલ્સન, કેવા ઊંચ પદે હતો અને હાલ કેવી સ્થિતિમાં છે, તે વિચારતાં બીજા માસોને માન કે દીનતા, કેવીરીતે થાય; અથવા એક જન્મમાં જુદી જુદી અવસ્થાની નીચઊંચપણાની સ્થિતિ કર્મવાથી અનુભવે છે, તેથી ઊંચ-નીચ ગોત્રની કલ્પના મનમાંથી કાઢીને તથા બીજા પણ મનના વિકલપ દુર કરીને શું કરવું? તે કહે છે –
છોને સંસારમાં આવાં ઊંચ-નીચે પદ હમણું થાય છે. પછીથી થવાનાં છે, અને પૂર્વે થયાં છે, એવું વિચારીને શિષ્યને ગુરુ કહે છે કે –તારી તીક્ષણ બુદ્ધિથી જાણ કે, જીવને કર્મવશથી સુખ આવે છે, તેમ દુખ પણ આવે છે, તથા તેનાં કારણે પણ વિચાર, (છેવે જેવાં પુ પાપ કર્યો હોય, તેવાં સુખદુઃખ મળે છે વળી અવિગાન (
)પણે પ્રાણીઓ, સુખને ઇરછે છે. અહીંયાં જીવજંતુ પ્રાણી વિગેરે શપગ લક્ષણવાળાં દ્રવ્યના મુખ્ય શબ્દને છેડીને “સત્તાવાચિ ” શબ્દ “ભૂત” શબ્દને લેવાથી એમ સૂચવ્યું કે, જેમ આ ઉપગ લક્ષણવાળે પદાર્થ અવશ્ય સત્તાને ધારણ કરે છે, તે સુખને વાંછે છે, અને દુઃખને ધિક્કારે છે, સુખ
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) પુન્યના ઉદયથી છે, તેથી એમ જાણવું કે, બધી પણ શુભ પ્રકૃતિએ પુન્યના ઉદયથી છે. જેથી શુભ નામ ગોત્ર આયુષ્ય વિગેરે કર્મ પ્રકૃતિએને દરેક જીવ ચાહે છે. અને અશુભને નિંદે છે. આ પ્રમાણે છે તે શું કરવું તે કહે છે.
समिए एयाणुपस्सी, तं जहा-अन्धत्तं वहिरत्तं मूयत्तं काणत्तं कुंटत्तं खुजतं वडभत्तं सामत्तं सबलत्तं सह पाएणं अणेगरुवाओ जोणीओ सं. घायइ विरूव रूवे फासे परि संवेयइ (सूत्र ७८)
અથવા શુભ અશુભ કર્મ બધા જીવમાં જઈને ડાહ્યા પુરૂષે તે અને અપ્રિય હોય તેવું કૃત્ય ન કરવું એ શાસ કારને ઉપદેશ છે, આ સંબંધમાં “નાગાર્જુનીયા” કહે છે. "पुरिसेणं खलु दुक्खुव्वे असुहेसए"
જીવ દુઃખને કાઢવા તથા સુખને મેળવવા ઇરછે છે. તેથી જીવની પ્રરૂપણ કરવી અને તે પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ સૂમ બાદર વિકલ પદ્રિય સંસી અસંજ્ઞી પર્યાપ્તા અપર્યાપ્તા વિગેરે પહેલા અધ્યયનમાં બતાવ્યા છે અને તે દુઃખને છેડવાની ઈચ્છા વાલા તથા સુખને મેળવવાની ઇચ્છા વાલા જીનું પિતાની ઉપમાએ માનતા સાધુએ પિતાના સુખના માટે જીવેને દુઃખ આપવાનાં હિંસા વિગેરે સ્થાન છોડવા ઈચ્છતા પુરૂષે પંચ મહાવ્રતમાં
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૫૯) પિતાને આત્મા સ્થાપન કરો, અને તે મહાવતે પૂરાં પાળવા માટે ઉત્તર ગુણે પણ પાળવા જોઈએ તેજ વાત આ સૂત્રમાં લાવ્યા છે, તે કહે છે.
પાંચ સમિતિથી બનેલે હવે પછી કહેવાતાં શુભ અશુભ કર્મનું સ્વરૂપ જાણે એટલે અંધપણું બહેરાપણું મુગાપણું મંણાપણું અને કુંપણું વિગેરે કર્મના ફળ છે.
તેમાં શાક્ષાત્ જોઈને પિતે સમજે, કે હદ ખ, બીજાને આપીશ, તે તે મને પણ ભેગવવું પડશે તે ખુલાસાવાર કહે છે.
હવે સમિતિનું વર્ણન કહે છે. સમ ઉપસર્ગ ઈ. ધાતુ અને તિ. પ્રત્યય લાગવાથી સમિતિ શબ્દ બન્યું છે. અર્થાત સમ્યફ વર્તન તે સમિતિ છે. તેના પાંચ ભેદ છે. (૧) ઇર્ષા સમિતિ તે જે વિચારી પગલું ભરવાનું છે. જેથી બીજા ની તથા પિતાની રક્ષા થાય, જઈને ચાલે છે, પગ નીચે કડી વિગેરે મરે નહી, તેમ ઠેકર પણ ન લાગે ) આ અહિંસા નામના પહેલા મહાવ્રતને ટેકે આપનાર છે. તેથી અહિંસા બરબર પળે છે. (૨) ભાષા સમિતિ તે અસત્ય અહિતકારક વચન રેકવા માટે છે, અર્થાત્ સાધુએ બીજું મહાવ્રત પાળવા, જેમાં વિચારીને બોલવું. તથા (3) એષણ સમિતિ તે સાધુને કેઈનું પણ ચેરીને કે પૂછયા વિના કાંઈ પણ ન લેવું-ને ત્રીજું મહાવ પાળવા માટે છે,
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૬૦)
એટલે નિર્દોષ ભેજન વિગેરે દિવસના પ્રકાશમાં માલીકની રજા લઈ વાપરવાનું છે. બાકીની બે સમિતિએ. (૪) આદાન-એટલે વસ્તુ લેવી–મુકવી તે સમિતિ તથા (૫) ઉત્સર્ગ–એટલે શરીરમાંથી કે મકાન વિગેરેમાંથી નીકળતે મળ વિગેરે યોગ્ય સ્થાને નાંખવે. કે જેથી બીજાને પીડા ન થાય, તે બધા મહાવ્રતમાં સર્વોત્તમ અહિંસા નામના પહેલા મહાવ્રતની સિદ્ધિ માટે છે. આ પ્રમાણે પંચ મહાવતે મેળવીને પાંચ સમિતિ પાળતા સાધુને બીજા જીનું સુખ વિગેરે દેખાય છે, અથવા જે રીતે પોતે બીજાનું ભલું ચાહનારે થાય છે તે સૂત્ર વડે જ બતાવે છે. અધપણું વિગેરે જે જે વિરૂપ રૂપમાં સંસારી છે સંસારમાં ભ્રમણ કરતા ઘણુ અવસ્થા એ ભગવે છે. તે બતાવે છે તેમાં એક દ્રિય બેએંદ્રિય ત્રણેપ્રિય એ આંખ વિનાના દ્રવ્ય અને ભાવ અંધ છે આપણી માફક તેમને આંખે જોવાની નથી) તથા ચારેદ્રિય વાલાથી જોવાની આખે છતાં ધર્મના અભાવે મિથ્યા દૃષ્ટિઓ ભાવ અંઘા છે.(સારા માઠાને તેમને વિવેક નથી કહ્યું છે કે, ___ "एकहि चक्षुरमलं सहजो विवेक, स्तद्वारेव संह संवसति द्वितीयम् एतद्वयं भुवि न यस्य स तत्वतोऽन्ध, स्तस्यापमार्ग चलने खलु कोऽपराधः
રા
Page #183
--------------------------------------------------------------------------
________________
- જેને નિર્મળ ચહ્ન સમાન સવભાવીક વિવેક છે અને તેવા વિવેક સાથે એમને સેબતપ બીજ નેત્ર છે. આ બંને ચક્ષુ જેમને નથી તે હૃદયના આંધળાકુમા જાય તો તે બીચારાને ખરેખર શું અપરાધ છે ?
જે વીતરાગને ધર્મ પામેલા છે. તેઓ સમ્યફ દૃષ્ટિ છે. તેમને કઈ પણ એ આંખનું તેજ નાશ પામ હામ તે દ્રવ્ય અષા જાણવા પણ ખરા દેખા કોને કહેવા કે જે દવ્યથી પણ આંધળા નથી અને ભાવથી પણ આંધળા નથી અથત આંખે જુએ છે, અને વિવેકથી વત્ત છે,
તેથી દ્રવ્ય અને ભાવથી વિશ્વ એવું બને અધૂરતું જેને અધપણું છે, તે એકાન્તથી દુખ આપનારું છે.
“ો તોડ, રાજારાણા જાજા निस्वास्तमि तदिवाकर, स्तमोऽधकारार्णवनिमग्न
જીવતાંજ મુવા. જે અખથી આંધળે છે કે તે બીચારે બધી ક્રિયામાં પરતંત્ર છે જેને ચહ્યું નથી તેને હમેશાં સય અસ્ત થએલે છે અને પોતે અધિકાર સમુદ્રમાં ડળે છે. लोकायव्यसमवहिवि दीपिता, मन्ध समी
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૬૨)
क्ष्य कृपणं परयष्टिनेयम् । को नोद्विजेत भयकृज्जननादिवोग्रा, कृष्णाहिनैकनिचितादिव चान्धगસ્રોત ? ॥।।” (વસંતતિલકા )
આલાક પરલોકમાં દુઃખના અગ્નિમાં ખળતા અગવાલે તથા પારકાની લાકડીએ દોરાતા દુઃખી આંધળાને જોઇને કોણ ખેદ ન પામે? અથવા ભયને પમાડનાર એવા ભયંકર કાળા સાપ અધારાની ખાડાવાળી જગ્યામાં જે એક દૃષ્ટિએ કરડવાની ઇચ્છાવાલે બેઠેલે છે તેને જોઇને તેના આગળ જતાં જેવા ભય લાગે છે,તેવી રીતે અધપણુના ખાડાનું દુઃખ કાને ભયકર ન લાગે. ?
}*
જેમ ઉપર 'આંધળાનુ દુ;ખ બતાવ્યું તે પ્રમાણે કેટલાક જીવા કર્મના વશથી બહેરાપણુ. ભગવે છે. અને જેને સારા કે માઠા વિવેકનું ભાન નથી તે આ લેાક પર લીકનુ જે સારૂ ફળ છે, તેની ક્રિયા કરવાને તે મશક્ત છે. કહ્યુ છે કે
.: "धर्मश्रुति श्रवणमङ्गलवर्जितो हि, लोक श्रुति श्रवण संव्यवहार बाह्यः । किं जीवतीह बधिरो ? भुवि यस्य शब्दाः स्वमपलब्ध धन निष्फलतां પ્રયાન્તિ ? ॥૨॥ (વસંતતિલકા.)
ધર્મનાં વચન સાંભલવાના કલ્યાણુથી દૂર થયેલ તથા
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) લેકના વચન સાંભળવાના વહેવારથી બહાર થએલ છે. તે બહેરે આ દુનિયામાં કેમ જીવે છે. ? કે જેને કહેલા શબ્દો સ્વપ્નમાં મેળવેલા ધનની માફક નિષ્ફળતાએ જાય છે.' स्वकलत्रबालपुत्रकमधुरवय श्रवणश्राद्धकरणस्य। बधिरस्य जीवितं किं, जीवन्मृतकाकृति धरस्थ ॥२॥ - પિતાની સ્ત્રી તથા નાના પુત્રનાં મધુર વચન સાંભળવાથી વિમુખ એવા બહેરાનું જીવિત જીવતે છતાં પણ મરેલાને આકાર ધરનારનું કઈ ગણત્રીમાં છે ? (નકામું છે.)
આ પ્રમાણે મુગને પણ એકાંત દુઃખને સમૂહ ભેગવવાનું છે. કહ્યું છે કે – "दुःखकरमकीर्तिकर, मूकत्वं सर्वलोकपरिभूतम् । प्रत्यादेशं मूढाः कर्म कृतं किं न पश्यन्ति ? ॥१॥"
દુઃખને કેરનાર અપજશવાળું સર્વ લેકમાં નિંદાપાત્ર અગાપણું છે, તે પિતાનાં કર્મોનું કરેલું ફળ બીજાને ભેગવાતાને મૂ કેમ જોતા નથી ? (પતે પાય કરશે; તે, તેવું ફળ ભોગવવું પડશે.) - તેજ પ્રમાણે કાણાપણું પણ દુઃખરૂપ છેકહ્યું છે –
“બિન જિંપોન્નતિશ શt चिरागजनने जननातुराणाम् । यो व कस्यचि.
पति मनः प्रियत्व, मालेख्य कर्म लिखितोऽपि f; રવા? શા” (વસંતતિલકા)
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૬૪)
વિષમસ્થાનમાં ડુબેલે, જેને એકજ દષ્ટિ (આંખ) છે. જે તે કારણે હેવાથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં શક્તિવાન છે, અને જન્મદાખીઓમાં તે છે. તે કોઈના પણ મનને વહાલે લાગતું નથી. આલેખવા જેગ કર્મથી લખાયે છતાં, જે બીજાને વહાલે ન લાગે તેનું સ્વરૂપ ગઈ ગણત્રીનું છે?
આ પ્રમાણે કંટપણું એટલે, જેના હાથપગ વાંકા હેય; અથવા ઠીંગણાપણું હોય; અથવા જેની પીઠ વડની (ખુંધાના) આકાર હેય; તથા રંગે કાળે હે; તથા શબળ (2) પણું હોય. આવું સ્વાભાવિક કદરૂપું શરીર હોય; અથવા પછવાડે કર્મના વશથી તે થાય તે, ઘણું દુખ ભેગવે છે.
વળી પ્રમાદથી એટલે, વિષયકીડાના કારણે સારાં કામમાં એટલે, ધર્મમાં પ્રમાદ કરવાથી સંકટ, વિકટ, શીત, ઊષ્ણુ વિગેરે અનેક ભેદવાળી પેનીમાં પિતે ભ્રમણ કરે છે અથવા પ્રથમ બતાવેલી રાશીલાખ છવાનીમાં એકસરખું બમણ કરે છે. અને નવાં નવાં આયુષ્ય બાંધીને તેમાં જાય છે. અને તે એનીઓમાં જુદી જુદી જાતનાં દુઃખને અનુભવે છે, તેજ પ્રમાણે ઉચગેવને અહંકાર કરવામાં હણએલા ચિત્તવાળ અથવા નીચ ગોત્રના કારણે દીન બને, અથવા આંધળે બેહેરે થવા છતાં અજ્ઞાની છવ પિતે પિતાનું કર્તવ્ય નથી જાણત તથા પૂર્વે કરેલાં કર્મનું આ. ફળ છે, તે જાણતા નથી. તથા સંસારની બુરી દશાને ભૂલી.
Page #187
--------------------------------------------------------------------------
________________
*
*
(૧૫) જાય છે. અને હિત-અહિતને વિસારે છે. તેમજ ઉચિત વાતને ગણતું નથી. તે તત્વને ભુલેલે મૂઢ બનેલ હોય તેજ ઉંચ ગેત્ર વિગેરેમાં અહંકાર કરે છે. તેજ કહે છે –
से अबुझमाणे हओ वहए जाइ मरणं अणुपरियहमाणे, जीविय पुढो पियं 'इह' मेगेसिं माणचाणं, खित्तवत्थुममाय 'माणाणं' आरत्तं विरतं मणिकुंडलं सह हिरण्णण इत्थियाओ परिगिज्मति, तत्थे वरत्ता, न इत्य तवो वा दमो वा नियमो वा दिस्सइ, संपुण्णं पाले जीविउकाम लालप्पमाण જિક કુરિદા (લે. ૨)
પૂર્વ કહેલાં ઊચત્રને અભિભાની અથવા આંધળાં, શહેરા વિગેરેનાં દુઃખને ભગવતે; અથવા કર્મવિપાકને ન જાણતા હતા ઉપહત છે એટલે, જુદી જુદી જાતના રોગથી શારીરે પીડાતાં હણાય છે, તથા બધા લેકમાં પરાભવ થાયવાથી ઉપહત છે, અથવા ઊંચશેત્રના અહંકારથી ઊચિત કાર્યને છોડવાથી વિદ્વાન પુરૂષોના મુખથી, તેને અપયશ પડઘા પડવાથી તે હણાયેલે છે, તથા અભિમાન કરવાથી અનેક ભવમાં અશુભકર્મ બાંધીને, નીચગેત્રના ઉદયને અનુભવતે ઉપહત છે, અને તે દુઃખથી મૂઢ બને છે, તે ક જગ્યાએ જોડવું.
-
૧
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૬૬) તેજ પ્રમાણે જાતિ (જન્મ-મરણ) એ બન્નેને “પણિ કાઢવાના રેટના ન્યાયે” નવા નવા જન્મ-મરણનાં દુઃખસંસારના મધ્યભાગમાં રહિને તે જીવ ભેગવે છે, અથવા ક્ષણેક્ષણે ક્ષયરૂપ આવી ચીમરણથી દરેક ક્ષણે જન્મ, તથા વિનાશને અનુભવ દુઃખસાગરમાં ડુબે સઘળું નાશવંત છતાં, તેને નિત્ય માનીને, જેમાં હિત થવાનું છે, તેને પણ અહિત માની વિમુખ થાય છે. (ધર્મ, જે સુખને આપનાર છે, તે ધર્મને છે દુઃખ આપનાર વિષયમાં ખેંચાય છે.) કહ્યું છે કે :
આયુષ્યને નિત્ય માનીને અથવા, અસંયમજીવિત દરેક પ્રાણીને વધારે વહાલું છે. એટલે, આ સંસારમાં અજ્ઞાન અંધકારથી હણાએલા ચિત્તવાલા મનુષ્યને તથા બીજા પ્રાણીએને વિષય રસમાં જીવવું વહાલું છે, તે બતાવે છે.
આયુષ્ય વધારવા માટે રસાયણ વિગેરે ક્ષિાએ બીજા જીવેને જે દુખ કરનારી છે. તેને કરે છે. તથા ચેખા વિગેરેનું ક્ષેત્ર ખેડાવે છે. ધોળાંઘર (હવેલીએ) વિગેરે બંધાવે છે. તથા આ મારાં છે. એમ માનીને તેના ઉપર વધારે પ્રેમ કરે છે. તથા ડાં રંગેલાં અથવા જુદી જુદી જાતના રંગેલાં અથવા વગર રંગેલાં વસ્ત્રો તથા રત્નનાં કુંડળે તથા સોનું તથા સ્ત્રી વિગેરે મેળવીને તેમાં એટલે ઉપર કહેલી રમણીય વસ્તુઓમાં વૃદ્ધ થએલા છે. તે મૂઢપુરૂ દુઃખ આવતાં ગભરાય છે. અથવા તેમની શરીર શકિત અરેબર હોય ત્યારે તેઓ ધર્મ વિગેરેને ઉત્તમ બેલતા
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૬૭)
નથી પણ તપ તે અણુસણુ વિગેરે તથા “ઇન્દ્રિયનું દમન તથા અહિં‘સાના નિયમ ફળવાળા નથી એમ તેઓ ઉલટુ એલે છે. તે ખતાવે છે, તપ નિયમ ધારણ કરેલા ધમિ જીવને તે કહે છે. કે” આતપ વિગેરેનું ફળ ભવિષ્યમાં નથી. ફકત આલેાકમાં કાયાને દુ:ખ અને ભોગ વિગેરેથી દૂર રહેવુ એ તમને ઠગવા માટે ગુરૂઓએ ખાટુ' અતાવેલુ' છે.
વલી ખીજા જન્મમાં સુખ મળશે. એ પશુ ખાટા ગુરૂએ ભ્રમ આપેલા છે. કારણકે હાથમાં આવેલા ભેગા તથા સુખા ભાગવવાં છેડીને ભવિષ્યમાં સુખની આશા કરવી એ વધારે પાપરૂપ છે તેથી વત્તમાનનું સુખ ચહેાનારા સંસારી જીવા ( ગુરૂના વચનને "ચાં મૂકી ) ભાગ ભાગવવામાં એક પુરૂષાર્થ માની અવસરે અવસરે સપૂર્ણ ભાગને ભગવત અજ્ઞાની જીત્ર લાંખા આયુષ્યને ઇચ્છતા ભેગાને માટે અતિશય કુવચન ખેલતા વચન ક્રૂડનુ પાપ બાંધે છે. એટલે જે માણસ એમ બેલે કે તપ તથા ઇંદ્રિય જ્ઞમન અથવા અહિંસાદિક નિયમ ફળવાયુ નથી એવુ' ખેલનારો મૂઢ તત્વને ન જાણનારા હત ઉપર્હત થએલે નવાં નવાં જન્મ મરણુ કરી જીવિત ક્ષેત્ર સ્ત્રી વિગેરેમાં લાલુપ મની તોમાં વિન્મુખ અને અતત્વમાં તત્વ માનીને હિત અહિતની મામતમાં પણ ઉલટા ચાલે છે. તે બતાવે છે.
दाराः परिभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः कोऽयं जनस्य मोहो ? ये रिपवस्तेषु सुहृदाशा ॥ १ ॥
Page #190
--------------------------------------------------------------------------
________________
(१९८)
સ્ત્રીઓ અપમાનને કરનારી, બંધુજન બંધન સમાન તથા ઇદ્રિના વિષય વિષ સમાન છે. છતાં માણસને આ કે મેહ છે કે જે ખરેખર શત્રુ છે. તેમાં મિત્રપણુની. આશા રાખે છે. પણ જેએ શુભ કર્મ ઉપાર્જન કરીને મોક્ષની ઈચ્છાવાલા બનેલા છે તે કેવા છે તે બતાવે છે. ___ इणमेव नावखंति, जे जणा धुव चारिणो। जाई मरणं परिनाय, चरे संकमणे दढे (?) नत्थि कालस्स गागमो, सम्धे पाणा पिआउया, सुहसाया दुक्ख पडिकुला अप्पिय वहा पियजीविणो जीविउकामा, सव्वेसि जीवियं पियं, तं परिगिज्झ दुपयं चउप्पयं अभिमुंजियाण संसिंचिया गंतिविहेण जाऽवि से तत्थ मत्ता भवह, अप्पा वा बहुया वा, से तत्थ गहिए चिट्टइ, भोयणाए, तओ से एगया विविहं परिसिढे संभूयं महोवगरणं भवह, तपि से एगया दायाया वा विभयन्ति, अदत्तहारो वा सेअवहरति, रायाणो वा से विलुपंति, नस्सह वा से विणस्सइ वा से अगारहेण वा से डज्झइ इय, से परस्सऽढाए कूराई कम्माई पाले पकुवमाणे तेण दुक्खेण समूढे । विपरियासमवेद, मुणिणा
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૬૯) हुएयं पइये, अणोहतरा एए नो यओहं तरित्तए, अतरंगमा एए नो य तीरं गमित्तए, अपारंगमा एए नो य पारं गमित्तए, आयाणिजं च आयाय तमि ठाणे न चिट्ठह, वितह पपऽखेयने तमि રાશિ વિદર (૪ ૮૦)
જેઓ ધ્રુવચારિ એટલે મેક્ષનું કારણ જ્ઞાન વિગેરે છે. તેને મેળવવાના સ્વભાવવાલા છે તેવા ધર્માત્મા પુરૂષે ઉપર કહેલા અસાર જીવિત ક્ષેત્ર ધન સ્ત્રી વિગેરેને ચહાતા નથી
અથવા ધુતચારી એટલે ધુત તે ચારિત્ર તેમાં રમતા કરનાર છે. અર્થાત્ ચારિત્ર લઈ તેને પૂર્ણ પાણી મેક્ષ મેળવે તે સંસારને ચહોતા નથી. - - વલી ભેગના અભાવે જ્ઞાન મેળવીને જન્મ મરણના
અને જાણીને તેવા પુરૂષે સંક્રમણ ( ચરિત્ર ) માં રમણતા કરવી એવું શિષ્યને ગુરૂ કહે છે. કે વિતસિકા રહિત અથવા પરિસહ ઉપસર્ગમાં આવતી તારે કંટાળવું નહી અથવા હે શિષ્ય તું શંકા રહીત મનવાલે થઇ સંયમમાં રહે એટલે શિષ્ય તપ દમમ મિયમ વિગેરે અલેકમાં જે કષ્ટ છે. તે પરભવનું અને સુખ આપશે એવું નિશંકપણે માનીને ધર્મમાં આરથા રાખે, અને તે તપ નિયામ વિગેરે કરે અને તેથી જ તે તપના પ્રભાવથી રાજા-મહારાજાઓને પણ પચચ્ચ થાય છે,
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૭૦)
જેણે વિષયકષાયને જીત્યા છે, તેવા તપસ્વી શાંત પુરૂઅને અહી' જે સુખરૂપ ફળ મળ્યું છે, તથા તેણે બધા જોડકાંને દૂર કરી સમભાવ મેળવ્યેા છે, તેવા પુરૂષને પરલોક કદાચ ન હોય; પણ તેનુ કઇ બગડતુ` નથી. ( ઉપશમભાવમાં અહીજ અન’તુ' સુખ છે, તેને પરલેકના સુખની ઈચ્છાજ નથી. કહ્યુ છે કેઃ— “સં ́િવિ વરે જોશે, સ્થાપને વાસુમ યુથૈઃ । यदि नास्ति ततः किं स्यादस्ति चेन्नास्तिको हतः ॥॥' પરલોક છે કે નહિ ? એવી એવી શકાવાળા લેકમાં પંડિત પુરૂષાએ પાપને છેાડવુજ જોઇએ; જો પરલક નથી; તા, તેનું શું બગડવાનું છે ? અને પરલોક છે, તે પણુ, તેનુ શું બગડવાનું છે ? એથી પરલેાક ન માનનારી નાસ્તિક હણાય. અર્થાત પાપને કરનારે આલેકમાંજ નાસ્તિક કેદમાં પડી દુઃખ ભાગવે છે, તે પણ તેની આશા પુરાતી નથી; અને આસ્તિક ભાગને રાગ માની તેની આશા મૂકે છે, તે તે દેવની માફક પૂજાય છે. તેથી ગુરૂ મહારાજ શિષ્યને કહે છે કે તમારે પેાતાના વશમાં રહેલ. સંયમ સુખ મેળવવામાં દઢ રહેવુ. પણ આવુ ન વિચારવુ કે થાડા વર્ષ પછી અથવા વૃદ્ધા વસ્થામાં ધર્મ કરીશ, કારણ કે મૃત્યુનુ' આવવુ અનિશ્ચીત છે. કે હમણાં
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૭૧) મૃત્યુ નહિ આવે. કારણ કે ઉપક્રમે આયુષ્યવાળા જીવને કઈ અવસ્થા એવી નથી કે-જેમાં કર્મરૂપી અગ્નિમાં પડનારા લાખના ગળા માફક જીવ પીગળી ન જાય. કહ્યું છે કે
शिशुमशिशुं कठोरम कठोरमपण्डितमपि च पण्डितं, धीरमधीरं मानिनममानिसमपगुणमपि च बहुगुणम् । यतिम यतिं प्रकाशम वली नम चेतन मथ सचेतनं, निशि दिवसेऽपि सान्ध्य समयेऽपि विनश्यति कोऽपि कथमपि ॥१॥." ...
બાળક, જુવાન, કઠોર, કમળ, મૂર્ખ, પંડિત, ધીર, અધીર, અહંકારી, દીન, ગુણ રહિત, ઘણું ગુણવાળે, સાધુ, અસાધુ, પ્રકાશવાળ, અપ્રકાશવાળે, અચેતન, સચેતન, અર્થાત્ જેટલા જ સંસારમાં છે. તે બધા કાળ (મૃત્યુ) થી દિવસમાં, રાત્રીમાં, અથવા સંખ્યાના સમયમાં પણ કઈ રીતે નાશ પામે છે. તેથી મૃત્યુના સર્વેને કષવાપણને સમઅને ઉત્તમ પુરૂષે અહિંસા વિગેરે મહાવ્રતમાં સાવચેત થવું જોઈએ. શા માટે તે કહે છે. .
એટલે સૂત્રમાં બતાવ્યા પ્રમાણે બધા ને પિતાનું આયુષ્ય પ્રિય છે.
" શંકા-સિદ્ધને આયુષ્ય પ્રિય નથી, તેથી તમારા કહેવામાં દોષ આવશે.
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૨) ઉત્તર-એટલા માટે જ અમે મુખ્ય શબ્દ જીવને ન વાપરતાં પ્રાણ શબ્દ વાપર્યો છે. અને તેથી પ્રાણ ધારણ કરનાર સંસારી જીવજ લેવા. તેથી તમારે વધે નકામે છે.
“જે જળ વિષે ઘણા આ પીઠ છે. એટલે આયુષ્યને બદલે આયત શબ્દ છે. અને તેને અર્થ આત્મા છે.
કારણ કે તે અનાદિ અનંત છે. અને બધાને પિતાને આત્મા વહાલે છે. અને સુખની વાંચ્છા દુઃખને નાશ કરવાની અભિલાષા છે. કહ્યું છે કે.. सुह साया दुक्ख पडि कूला.
આનંદરૂપ-સુખ છે, તેને સ્વાદ કરે છે. સુખ ભેગથવાની ઈચ્છાવાળા જાણવા અને અસાતા તે સુખ. તેના હેપી જણ તથા પિતાને ઘાત કરે, તે, પિતે અપ્રિય માને છે, તથા જીવિતને પ્રિય માને છે, એટલે દીર્ઘ આયુષ્ય વાંછે છે, અને તે પણ અસંચમ અંવિત વાંચ્યું છે, એટલે દુઃખમાં પીડાઈને પણ, અંતદશામાં પણ જીવવાને ઈરછે છે. કહ્યું છે કે – "रमह विहवी विसेसे ठितिमित्तं थेव वित्यरोमहई। भग्गइं शरीर महणो, रोगी जीए चिय कयत्यो ॥१॥"
વૈભવવાળો વિશેષ વેવમાં રમે છે. થોડાંવાળ પણ
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૩) રહેવાને ઈચછે છે. નિર્ધન પણ પિતાના શરીરને સંભાળે છે. રેગી પણ જીવવામાં કૃતાર્થ માને છે.
તેથી આ પ્રમાણે સર્વ પ્રાણી સુખના જીવિતના અભિલાષી છે, અને સંસારી-નિર્વાહ આરંભ વિના નથી, અને આરંભ છે, તે પ્રાણીને ઉપવાસ કરનાર છે, અને પ્રાણીએને પિતાનું જીવિત વધારે વહાલું છે. તેથી વારંવાર ગુરૂમહારાજ ઉપદેશ આપે છે કે દરેકને સર્વદા ઇદિયાના વિષય વહાલા છે, અને તેથી વિષયને ધ્યાનમાં રાખીને શું કરે છે? તે કહે છે, બે પગવાળાં દાસ દાસી, ચાર પગવાળાં ગાય ઘેડ વિગેરે. ઉપગમાં લઇને, "તને સવાય, કરીને, મન, વચન, અને કાયાથી કરવું કરાવવું અને અનુમોહનાવડે પિતાનાં મનુષ્ય-જન્મમાં જે કંઠ લગી પર માર્થમાં ગુજારવી જોઈએ; તેને બદલે તેને આરંભમાં, એટલે પાપકર્મમાં શેકીને વ્યર્થ કરે છે. તે વખતે અથમાં ગુદ્ધ થયેલે પિતે કોશને ગણતું નથી. ધનને રક્ષણ કરવાને પરિશ્રમ વિચારતા નથી, તથા તેની ચંચળતાને ધ્યાનમાં લેતું નથી, તેના નકામાપણને વિસરે છે (તતા અપાયે ભૂલીને લાભજ નજરે જુએ છે, અને પાપમાં રક્ત રહે છે.) કહ્યું છે કે
कृमिकुलचितं लालाकि विधि जुयुषिसतं निरुपमरसप्रीत्या खादनसभि निरामिषम्। सुर
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) पतिमपि श्वा पार्श्वस्थं सशाङ्कतमीक्षते, न हि गणપર તો પ્રાદિ દાતાર શાળા - કૃમિના સમૂહથી પાપ્ત અને લાળથી ભરેલું દુર્ગધવાળું નિંદનીક એવું માંસ વિનાનું હાડકું મઢામાં મમરાવતે અધીક સ્વાદ તેમાં માનતે કુતર પાસે ઉભેલા ઇદ્રને પણ શંકાથી જુએ છે. (કે રખેને મારું હાડકું ઇંદ્ર લઈ ન જાય.) આ ઉપરથી નિશ્ચય એમ જણાય છે કે ક્ષુદ્ર જંતુ છે. તે પિતાની સંઘરેલી વસ્તુની અસારતા જાણતા નથી. તે પૈસાને શા માટે ચાહે છે, તે કહે છે. ભેજનને માટેઉપભેગને માટે ધનને ઇચ્છિ તેવી તેવી ક્રિયામાં વર્તે છે. એટલે અવલગન. (બીજાને આશરે લેવા) વિગેરેની ક્રીયા કરે છે. તેમાં લાભાંતરાય કર્મના ક્ષય ઉપશમમાં જુદી જુદી જાતનું મળેલું અને વાપરતાં બચેલું સાચવવા મહાને ઉપકરણે ભેગાં કરે છે. . , ,
અને કઈ પાપીને તેવા લાભને ઉદય ન હોય, તો ધનની ઈચ્છાએ તે રક મનુષ્ય સમુદ્ર ઓળઘે છે, પહાડ ચઢે છે. ખાણું રે છે, ગુફામાં પેસે છે, પારને રસ બનાવી તેના વડે સુર્વણ સિદ્ધિ (કિમી) કરવા ચાહે છે. રાજાને આશ્રય લે છે, ખેતી કરાવે છે, આ બધી કાયામાં પિતાને અને પરને દુખ આપવા વડે પિતાના સુખના માટે મેળવેલું ધન પતે કષ્ટ કરેલું હોય છતાં કઈ વખત તેના
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૭૫) પાપના ઉદયથી તેના પિતરાઈએ તેમાં ભાગ પડાવે છે. અથવા દગાથી લે છે. ચેરે ચરે છે. રાજાએ દંડે છે. અથવા પિતે રાજના ભયથી જંગલમાં નાસી જાય છે. અથવા તેનું જૂનું ઘર પડી જાય છે. અથવા અગ્નિથી બળતાં ધન નાશ પામે છે. હુંટાઈ જાય છે. આવાં ઘણું કારણેથી અર્થ નાશ પામવાને છે. એથી ઉપદેશ કરે છે કે, હે શિષ્ય ! અર્થને મેળવનાર બીજાનાં ગળાં રેસના પાપ કરીને અજ્ઞાની છવ તે ધનથી સુખ ભોગવવાને બદલે દુઃખ ભેગવતાં મુઢ બનીને ઘેલે થાય છે. અને તેથી વિવેક નાશ થવાથી કાર્ય–અકાયને માનતા નથી. તેજ તેની વિરૂપિતા છે. કહ્યું છે કે"राग द्वेषाभिभूत त्वा, कार्याकार्य पराइ मुखः । एष मूढ इति ज्ञेयो, विपरीत विधायः॥" - રાગદ્વેષથી ઘેરાવાથી કાર્ય અકાયના વિચારમાં શૂન્ય એ વિપરીત કાર્ય કરનારે મૂઢ માણસ જાણ. " આ પ્રમાણે મૂઢપણના અંધકારમાં છવાયાથી જેને આલે કના માર્ગનું જ્ઞાન નથી એવા સુખના અથિઓ છતાં દાખને પામે છે. તેથી સર્વજ્ઞ વચન રૂપ દીવાને બધા પદાર્થનું સ્વરૂપ ખરેખરૂં બતાવનાર જાણીને ગુરૂ કહે છે. હે મુનિએ તેને આશ્રય તમે .. ' - મેં આ મારી બુદ્ધિથી નથી કહ્યું. એવું સુધર્માસ્વામી જંબુ સ્વામીને કહે છે, ત્યારે કેણે કહ્યું? તે કહે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
ત્રણે કાળમાં જગત વિદ્યમાન છે. એવું જે માને તે મુનિ જાણવા અને તે ત્રણે કાળનું જ્ઞાન જેને હોય તે સર્વજ્ઞ તીર્થકર છે. તેમણે કહ્યું છે. તેઓએ અનેકવાર પિતાના પૂન્ય બળથી ઉંચ ગોત્ર વિગેરે મેળવ્યું છે. સારા પ્રકર્ષથી અથવા પ્રથમથી જ્ઞાન પ્રાપ્ત થતાંજ બધા અને પિતાની ભાષામાં સમજે તેવાં વચન વડે તેમણે ઉમક્ષ કર્યો છે. તે કહે છે.
અનેઘ-ઘ. બે પ્રકારે છે. દ્રવ્ય એલ તે નદીનું પૂર વિગેરે છે. અને ભાવ એઘ તે આઠ પ્રકારનું કર્મ અથવા સંસાર છે. તે આઠ કર્મથી સંસારી જીવ અને કાળ ભમે છે. તે એઘને જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્પી વહાણમાં બેઠેલા મુનિએ તરે છે. અને જેઓ નથી તરતા તે અને વંતરા છે, અર્થાત્ જેઓ મુનિ ધર્મ પાળે છે. તેઓ તરે છે. અને જે તે ધમને છેડી વિષયના લાલચુ અને છે, તે જૈનેતર અથવા જૈનમાં પતિત સાધુ છે. તેઓ જ્ઞાન વિગેરે ઉત્તમ વહાણથી ભ્રષ્ટ થવાથી તરવાને ઉદ્યમ કરે તે પણ સંસાર તરવા સમર્થ થતા નથી. તેજ સૂત્રમાં
નો મi gિ , જે પસાર કરતા નથી તે અતીરંગમા છે, એટલે તીર તે સંસારને પર તેની પાસે જવું. તે તીરંગમાં છે
Page #199
--------------------------------------------------------------------------
________________
*
(૧૭૭) અને જે વિષય રસમાં પડે તેઓ કિનારે ન જવાથી અતીરંગમ છે. તે કોણ? તે કહે છે. જેનેતર અથવા પ્રથમ કહેલા ધર્મ ભટ્ટ જૈન સાધુ-તે બતાવે છે. તેઓ વેષ ધારે છે છતાં સમ્યફ આચાર ન પાળવાથી સર્વજ્ઞના કહેલા સનમાર્ગથી દુર હોવાથી કિનારે જતા નથી તેજ પ્રમાણે અપારગમ પણ છે. અહીં પાર એટલે, સામેને તટ જાણવે. તેજ પ્રમાણે અપારગત પણ જાણવા; એટલે વીતરાગના ઉપદેશથી વિરૂદ્ધ ચાલવાથી પારગમમાં સફળતા મળતી નથી. આ બધું કહીને કહે છે કે –તે સંસારના સુખઈચ્છક સંસારમાં જ અનંતકાળ રહે છે. જોકે, તેઓ વેષ ધારવાથી કે, સ્વેચ્છાચારથી થેડુંક કણ પણ સહેતા હેય; તોપણ સર્વજ્ઞના ઉપદેશથી વિકળ, અને પિતાની ઈચ્છાનુસાર બનાવેલાં શાસ્ત્રની રીતિએ ચાલનારા હોવાથી સંસારપાર જવાને સમર્થ નથી.
પ્રશ્નતીર, અને પારમાં શું ભેદ છે?
ઉત્તર-અહીં તીર એટલે, મોહનીયકર્મને ક્ષય લે. તથા બાકીનાં બીજા ત્રણ ઘાતી કમ દૂર થવાથી પાર જાણ; અથવા તીર એટલે, ચાર ઘાતી કર્મને નાશ. અને પારમાં બાકીનાં અઘાતી કર્મને પણ નાશ જાણુ.
પ્રશ્ન-જૈનેતર અથવા, પતિતસાધુ કેમ મેક્ષમાં ન જાય? - ઉત્તર–જેનાથી સર્વ પદાર્થો ગ્રહણ કરાય; તે આદાનીય તે શ્રુતજ્ઞાન જાણવું.તે શ્રુતજ્ઞાનમાં કહ્યા પ્રમાણે સંયમસ્થાનમાં
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૮) જેન વકતે મોક્ષમાં ન જાય અથવા લેકેને પ્રિય એવાં ભેગનાં અંગ દાસ દાસી પગાં ધન ધાન્ય સેનું રૂપું વિગેરે ગ્રહણ કરીને અથવા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગ વડે ગ્રહણ કરવા ચગ્ય કર્મ ગ્રહણ કરીને જ્ઞાનાદિમય પક્ષમાર્ગમાં અથવા સમ્યફ ઉપદેશમાં અથવા પ્રશસ્ત ગુણ સ્થાનમાં જે જીવ પિતાના આત્માને સ્થિર નથી કરતે તે સંસારમાં ભમે છે.
વલી તે ધર્મભ્રષ્ટ પિતે વીતરાગના ઉપદેશ સ્થાનમાં સ્થિર થતું નથી પણ તેને બદલે અનુચિત સ્થાનમાં વત્તે છે. તે બતાવે છે. વિતથ તે અસત્ વેચન દુર્ગતિને હેતુ છે તેને પામીને અકુશળ અથવા દિને જાણનારે અસંયમ થાનમાં વર્તે છે. અથવા વિતથ એટલે ગ્રહણ કરવા ગ્ય સોગ નથી. જુદું જે સંયમ સ્થાન છે તેને પામીને ખેદને જાણનારો નિપુણ સાધુ તેજ સ્થાનમાં એટલે કર્મને હણવા માં તત્પર રહે છે અર્થાત્ પિતાને સર્વજ્ઞ, પ્રભુની આજ્ઞામાં સ્થાપિ છે. આ ઉપદેશ જે શિષ્ય જયાં સુધી તત્વને બંધ જ નથી તેને સુમાર્ગમાં વર્તવા અપાય છે. પણ જે તત્વને જાણ તથા હે (ત્યાગવા ગ્ય) ઉપાદેય (ગ્રહણ કિન્ના ડ્ય) નું વિશેષ જાણે છે, તે બુધ્ધિવાન પુરૂષ યથા
અવસરે યથા યોગ્ય કરવું, તે પિતાની મેળે જ કરે છે, તે બતાવે છે. :
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
इसो पास गस्स नत्थि, वाले पुण निहे कामसमने असमिय दुक्खे दुक्खी दुक्खाणमेव आवई अणुपरियहह (सू. ८१) शिवेमि ॥ लोकविजये જૂ. ૮૨ तृषोदेशकः ॥
ઉદ્દેશ ઉપદેશ એટલે સત્ અસત્ કત્તન્ય તેના દેશને જે જાણે તે પક્ષ્ય જાણવા તેજ પશ્યક છે. તેને આ ઉપદેશની જરૂર નથી. તે પાતેજ સમજે છે.
અથવા પશ્યક તે સર્વજ્ઞ અથવા તેના ઉપદેશ પ્રમાણે ચાલનારા જાણવા.
જે કહેવાય તે ઉદ્દેશે. તે નારકાર્ડ ચાર ગતિ અથવા 'ચ નીચ ગાત્રનુ કહેવુ”. તે ઉપર કહેલા સત્તને અથવો ઉત્તમ સાધુને નથી. કારણ કે થાડાજ વખતમાં તેના શૈક્ષ થવાના છે.
પ્રશ્ન—કચા માણસ વીતરાગના ઉપદેશ પ્રમાણે ચાલતા નથી ? તે કહે છે
બાળ'' રાગ વિગેરેથી માહીત થએલા તે કષાયા તથા કર્મો વડે અથવા પિરસહ ઉપસર્ગ વડે હણાય છે. તે “નિહ” અથવા જેનાથી સ્નેહ થાય તે સ્નેહિ તે જેને છે. તે સ્નેહ વાલે રાગી જાણવા. તે ઇચ્છા સંસાર સુખના અભિલાષી મનેાહર ભાગાને રાગી અની કામની ઇચ્છાવાલે ૩ કાસી વારવાર વિષયની ઇચ્છિા શાંત ન પડવાથી તેના
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૮૦) દુખથી દુઃખીએ બનેલે શરીર અને મનનાં દુખેથી પીડાતે રહે છે. કાંટા તથા અને ઘા અથવા ગુમડું કે વિગેરેથી શરીર દુઃખ ભેગવે તથા વહાલાને વિયોગ અને પ્રિયને સાગ અનિષ્ટને લાભ અને ઈચ્છિતને અલાભતથા દક્તિ દુર્ભાગ્યથી મનની પીડાએ ભગવે છે. અને તેનાથી વારંવાર આ વાન કરતે વારંવાર તેમાં ભમે છે. એટલે દુખના આવર્તમાં ડુબેલે સંસારમાં ભમે છે. (આઇ. બધાને સાર એ છે કે જે અહંકાર કરે–દીનતા કરે તે સંસારમાં ભમે અને જે મુનિ સુખ દુખમાં અહંકાર દીનતા ન કરતાં ચારિત્રને સમતા ભાવે આરાધે તે મેક્ષમાં જાય) લેક વિજયને ત્રીજે ઉદ્દેશ સમાપ્ત થયે. • તો જ રોજ પુજા સપુષsiારિ, जेहिं वा सद्धिं संवसइ, ते वणं एगया नियया पुचि परिवयंति, सो वा ते नियगे पच्छा परिवहना, नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नातं ताणाए वा सरणाए वा जाणित्तु दुक्खं पत्तेयं सायं, भोगा मे व अणु सोयन्ति इहमेगोस माणવાdi (g. ૮૨)
ત્રીજો ઉદેશે કહ્યા પછી ચોથા ઉદેશે કહે છે. - ભેગમાં પ્રેમ ન કરે. એ આ ઉદેશામાં છે. જેથી
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૧)
ગીઓને શું દુઃખ થાય છે, તે બતાવે છે. પૂર્વે પણ તેજ કહ્યું છે. કે ભેગીઓને કઈ વખતે રોગ ઉત્પન્ન થાય છે. પૂર્વે બતાવ્યું કે સંસારમાં વિષયી જીવ પરિભ્રમણ કરે છે. તે જીવ આ દુઓને પણ ભેગવે છે, આ પ્રમાણે ત્રીજા ઉદેશાને સંબંધ છે. તથા એના પહેલાંના સૂત્રને આ સંબંધ છે કે બાલક જે જીવ પ્રેમમાં પીને કામ ભેગ કરે છે, તે કામ દુઃખ રૂપજ છે. તેમાં આસક્ત થએલા જીવને વીર્યને ક્ષય ભગંદર વિગેરે રેગે થાય છે. તેથી કહે છે કે કામના અભિલાષથી અશુભ કર્મ બંધાય અને તેથી જ મરણ થાય છે, પછી નરકમાં ઉત્પન્ન થાય છે. અને નરકમાંથી નીકળીને માના પેટમાં વીર્યના બીલમાં ઉત્પન્ન થઈ કલિ અર્બદ પેશી યુહ ગર્ભ પ્રસવ વિગેરેનાં દુઃખ ભેગવવાં પડે છે. ત્યાર પછી મેટો થતાં રોગ થાય છે. આ બધું અશુભ કર્મનું ફળ ઉદય આવતાં થાય છે, તે રંગે બતાવે છે, માથાનું દુખવું પેટમાં શૂળ ઉઠવી વિગેરે રોગો થાય છે. આ રોગ ઉત્પન્ન થતાં જેની સાથે તે વસે છે. તે સગાં તેને નિદે છે. અથવા ચાકરી ન થતાં સગાને તે નિદે છે, વલી ગુરૂ કહે છે, કે હે શિષ્ય! જે સગાં ઉપર મેહ રાખે છે, તે સગાં તેના ત્રાણુ રક્ષણના માટે થતાં નથી, તેમ તું પણ તેના ત્રાણ શરણના માટે થવાને નથી, એવું જાણીને તથા જે કંઈ દુખ સુખ આવે
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૮૨).
છે, તે પિતાના કર્મોનું જ પ્રાણીઓ ફળ ભેગવે છે, તેથી રેગની ઉત્પત્તિમાં દીનતા ન લાવવી, તથા સુંદર ભેગને યાદ કરવા નહી, તેથી “સૂત્રમાં કહ્યું છે કે શબ્દ રૂપ રસ ગધ અને સ્પર્શ એ પાંચ વિષયને અભિલાષ અમે કઈ પણ અવસ્થામાં ભોગવીએ એવી ઈચ્છા ન કરવી તથા પૂર્વે અમારી ચઢતી અવસ્થામાં તેને આનંદ ને લીધે, એવું. પણ યાદ ન કરવું, “એટલે ઈચ્છા” સંસારમાં જેમણે વિષય રસના કડવાં ફળ જાણ્યાં નથી તેવા બ્રહ્મદત્ત ચકવતી વિગેરેને થાય છે. પણ બધાને તેવા ભેગની ઈચ્છ. થતી નથી. જો તેમ ન માનીએ તે સનત્કુમાર ચકૃવર્તી જેવાને પણ દોષ લાગે, તે બતાવે છે... -
બ્રાદત મારણાંતિક રેગની વેદનાથી પીડાએલે સંતાપના અતિશયથી પ્રિય સ્ત્રીને સ્પર્શ કરવા માફક વિશ્વાસ ભૂમીમાં મૂછને પામેલે તેને બહુ માનતે તથા કેકડું વલી ગએલે તથા વિષમતાને વિષયી બનેલે ગ્લાનીથી પીડાએલે દુખ તલવારથી ઘવાએલે, કાળે બાથમાં લીધેલે, અને પીડાથી પીડાએલે, નિયતિએ દુર્દશામાં મૂકેલે દેવે ભાગ્યહીન બનાવે છેવટના ઉચ્છવાસમાં પહોંચેલે મહા પ્રવાસના મુખમાં પડેલે દીર્ધ નિંદ્રાના દ્વારમાં પડેલે જીવિત. ઈશ (જમ) ના હાથે આવેલે, બેલીમાં ગદ ગદ બનેલે, શિરીર વિહળ બને, પ્રલાપમાં પ્રચુર થએલે જંભિક
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૮૩)
(રાવા) વડે જીતાએલે અર્થાત્ કરેલાં પાપાથી દુર્ગતિમાં જવાની તૈયારી કરી રહેલા. છતાં મહા માહના ઉયથી સુંદર ભાગાની ઇચ્છાવાળા પાસે બેઠેલી ભાર્યો જે પાતે પતિના દુઃખની ભચંકર વેઢનાથી પીડાઈને આંખમાંથી આંસુ પાડતી રાતી આંખેાવાલી સામે બેઠેલી છે. તેને કહે છે કે હું કુરૂતિ હે ક્રુતિ એમ વારંવાર પેકારવા છતાં (તે સ્રીના દેખતાંજ) પેાતે સાતમી નાકિએ ગયા.
ત્યાં પણ અતીશય વેદના ભોગવતા છતાં વેદનાને ન ગણકારતા તે કુરૂતિને ખેલાવે છે. આ પ્રમાણે ભાગાના પ્રેમ કોઈક જીવને બીજી ગતિમાં પણ તજવા દુર્લભ છે. પણ જે ઉદાર સત્યવાલા મહાન પુરૂષ છે. તેમને તે નથી, જેમકે જેણે આત્માથી શરીર જુદુ જાણ્યુ છે. એવા સનત કુમાર જેવા તત્વ પ્રેમીઓને તેવા ભયકર રોગ આવવા છતાં પણ (હાયપીટ કરવાને બદલે) મેં વે પાપ કર્યો’ છે. તે હું ભાગવું છું. એવા નિશ્ચય કરીને કમ સમૂહને છેદવા તૈયાર થએલાને (શરીર દુઃખ છતાં પણ) મનમાં કલેશ થતા નથી. કહ્યું છે કે—
*t
“ उप्तो यः स्वत एव मोह सलिलो जन्मालवालोऽशुभो, रागद्वेष कषायसन्तति महानिर्विघ्न बीजस्वया । करितो विपत् कुसुमितः कर्मद्रुमः साम्प्रतं ।
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૮) सोढा नो यदि सम्यगेष फलितो दुःखैर धोगामिभिः
ઉત્તમ પુરૂષ પિતાના આત્માને સમજાવે છે. કે હે આત્મા જે મેહરૂપી પાણવા અને અશુભ જન્મ રૂપી “અલવાલ” ( ઝાડને પાણી પાવાને કયારે ) વાલો તથા રાગદ્વેષ તથા કષાયને સમુહ તેના વડે નિવિદનપણે મોટું બીજ તે રેપ્યું છે તથા તે હવે રેગ કરીને અંકુરાવાલું થયું છે. વિપદાઓ તેનાં પુલે છે. એવું કર્મ રૂપી મોટું ઝાડ તે તૈયાર કર્યું છે જે હવે તેને સારી રીતે સહન નહીં કરે તે નીચ ગતિમાં લઈ જનાર દુઓએ કરીને તે ફળવાળે થશે (જે તું તેને લીધે હાયપીટ કરીશ તે ફરીથી દુખે ભોગવવાં પડશે ). पुनरपि सहनीयो दुःख पाकस्त्वयाऽयं ।
હજ મારિ નારાજ કા હરિનારા इति सह गणयित्वा यद्य दायाति सम्यग, सद सदिति विवेकोऽन्यत्र भूयाकुतस्त्यः ? ॥२॥
જો તું હાયપીટ કરીશ તે તારે ફરીથી પણ દુઃખને પાક ભેગવે પડશે. કારણકે હાથપીટથી બંધાયેલાં કર્મોને નાશ ભેગાવ્યા વિના થશે નહી. આ પ્રમાણે સમજીને જે જે દુઃખ સુખ આવે તે સહન કર. તેજ વિવેક છે. તે સિવાય
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૮૫)
બીજો વિવેક કચાંથી હાય ( વિવેકનું લક્ષણ એ છે કે દુઃખ સુખમાં હાય પીટ ન કરવી પણ સતેષથી સહેવુ. ) ભાગોનું મુખ્ય કારણ ધન છે, તેથી તેનું સ્વરૂપજ સૂત્રકાર કહે છે.
तिविहेण जाऽवि से तत्थ मत्ता भवइ अप्पा वा बहुगावा से तत्थ गड़िए चिट्ठा, भोषणाए, तभ से एगया विपरिसिहं संभूयं महोवगरणं भवइ, तंपि से एगया दायाया विभयंति, अदत्तहारो वा से हरति, रायाणो वा से विलुपति, नस्सह वा से विणरसइ वा से, अगारडाहेण वा से डज्झइ इय, से परस्स अट्ठाए कूराणि कम्माणिषाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विपपरिया समुवेइ सूत्र ८३
ત્રણ પ્રકારે એટલે મન, વચન, અને કાયાથી તેની પાસે જે કંઇ મીલકત થાડી અથવા ઘણી છે. તેમાં ભાગી ગૃદ્ધ થઈને રહે છે. તે માને છે કે-આ મીલકત મારે ભવિષ્યમાં ભોગ ભોગવવા કામ લાગશે. તેથી તેનું રક્ષણ કરવા મહાન ઉપકરણા રાખે છે. પણ જો તેનુ એકઠુ· કરેલુ ધન કોઇપણ રીતે નાશ પામે છે એટલે પીતરાઈચા ભાગ પડાવે, ચારા ચારી કરે, રાજા લુટે. નાશ પામે, ખળી
જાય વિગેરેથી પાતાને ભાગમાં ન આવવાથી ઇચ્છા પુરી
.
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) ન થતાં તે ઘેલ બને છે. અને ધનને માટે ફૂર કર્મ કરતે અજ્ઞાની જીવ તેના દુખ વડે મૂઢ બને છે. આ બધું પૂર્વે કહેલું છે. તેથી સમજી લેવું. અહીં નથી કહેતા આ પ્રમાણે, દુઃખના વિપાકવાલા ભેગને જાણીને ડાહ્યા મુનિએ શું કરવું તે કહે છે, आसं च छन्दं च विगिंच धीरे?, तुम चेव तं सल्लमाहट्ट जेण सिया तेण नोसिया, इणमेव नाव बुझंति जे जणा मोहपाउडा, थीभि लोए पवाहिए, ते भो!वयंति एयाइं आययणाई, से दुक्खाए मोहाए माराए नरगाए मरगतिरिक्खाए, सययं मूढे धम्म नाभि जाणइ, उआहु वीरे, अप्पमाओ महामोहे, अलं कुसलस्स. पमाएणं संतिमरणं संपेहाए भेउरधम्म संपेहाए, नालं पास अलं ते एएहिं सू० ८४ - ગુરૂ ઉત્તમ શિષ્યને કહે છે કે
તું ભોગની આશાઓને તથા ભેગેના અભિલેને છોડ, ધી. ( બુદ્ધિ) તેના વડે રાજે. (શભે) તે ધીરે પુરૂષ જાણવે. તેવા ઉત્તમ શિષ્યને ગુરૂને ઉપદેશ લાગે છે. તેથી કહે છે કે હે શિષ્ય! ભેગમાં દુઃખ જ છે. અને તેમાં સુખની પ્રાપ્તિ નથી. (મૃગતૃષ્ણામાં જળ નથી. પણ જળને પેટે આભાસ છે તેમ ભેગમાં સુખે નથી. )
Page #209
--------------------------------------------------------------------------
________________
(
૧૭) આ પ્રમાણે શિષ્યને ગુરૂ સમજાવે છે. અથવા પિતે આત્માને સમજાવે છે. કે હે આત્મા તું ભેગની આશા વિગેરે શક્યને છેડીને પરમશુભ સંયમ તેનું સેવન કર. પણ ભેગોને, વિસરી જા કારણકે જે જે પૈસા વિગેરેના ઉપાયથી ભેગ ઉપગની આશા છે તેના વડે મળતું નથી. એટલે જેના વડે ભેગે મળે તેજ ધન વિગેરેથી કમની પરિણતિ વિચિત્ર હૈિવાથી ધાર્યા કરતાં ઉલટું થાય છે. તેનું એક દષ્ટાંત
એક મારવાડી દક્ષિણમાં પૈસા પેદા કરી ૫૦ વર્ષની ઉમરે મારવાડમાં જઈ સુખની અભિલાષાએ કન્યાના પિતાને ધન આપી પર, જુવાન સ્ત્રી બીજી સ્ત્રીઓનાં ઘરેણાં વિગેરેથી પિતાના પતિને તેવાં ઘરેણાને. આગ્રહ કરીને રાત્રીએ પડવા લાગી. દ્રવ્યના અભાવે અને કમાવાની અશક્તિથી દિવસે કમાવાનું દુખ અને રાત્રીએ સ્ત્રીનાં ઘરેણાં વિગેરેનું દુઃખ તેથી કંટાળી તે બીચારાએ આપઘાત કરી પિતાને પ્રાણ છે અને સુખને બદલે ઘણું દુઃખ ભેગવ્યું)
અથવા ગુરૂ મહારાજ કહે છે કે જેના વડે કમ બંધન થાય તે કૃત્ય તારે ન કરવું. એટલે પા૫ના કામમાં ન વર્તવું અથવા જેના વડે રાજના ઉપભેગ વિગેરેને કર્મ બંધ છે, તે ન કરવું. (એટલે સંયમથી રાજ સુખ ન વાંછવું) અથવા જે સીધુ પણાથી મોક્ષ થાય તેજ સાધુ જે ભેગમાં
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૮૯૮) પડે તે મોક્ષને બદલે સંસાર જમણ થાય (માટે સાધુએ દરેક જગ્યાએ વિવેકથી વર્તવું)
“કલા વ૬). " આ પ્રમાણે અનુભવથી નિશ્ચય કરેલું છતાં મેથી હારેલા જીવે સત્ય વાતને સમજતા નથી. આજ હેતુનું વિચિત્રપણું છે કે જે પુરૂષે તીર્થંકર પ્રભુના ઉદ્દેશથી રહીત છે. તેઓનું મોહ તથા અજ્ઞાન વડે અથવા મિથ્યાત્વના ઉદયથી તત સંબંધી જ્ઞાન હંકાએલું છે. તેઓ મેહનીય કર્મના ઉદયથી મૂઢ બને છે, અને તેઓને સ્ત્રીએ ભેગનું મુખ્ય કારણ છે, તે બતાવે છે.
એટલે યુવાન સ્ત્રીઓના કટાક્ષ અંગના ચાળા સુંદર દેખાવ હાથના લટકા વિગેરેથી આ લેક ( સંસારી જીવ સમૂહ) આશા અને અભિલાષથી હારેલા છ કર કર્મ કરીને નરક વિપાક ફળ રૂપ શલ્યને મેળવીને તે દુર્ગતિના દુઃખ રૂ૫ ફળને વિસરીને મેહથી સુમતિ (અંતરાત્મા) ને વિસરે પ્રક કરીને પીડાએલે પરાજીત બને છે. એટલે પિતજ પરવશ થાય છે. એટલું નહીં પણ બીજાઓને પણ વારંવાર પેટે ઉપદેશ આપીને દુર્ગતિમાં લઈ જાય છે. તે મૂઢે આ પ્રમાણે બોલે છે. આ સ્ત્રી વિગેરે ઉપભોગને વાસ્તે આનંદનાં સ્થાન બનાવેલાં છે. એના વિના શરીરની સ્થિતિ ન થાય અને તે ઉપદેશ તેઓના દુઃખના માટે થાય છે. એટલે તેમના કહેવા પ્રમાણે ચાલનારને પણ
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૯)
શરીર તથા મનનાં દુઃખે ભેગવવાં પડે છે. અથવા મહનીય કર્મ બંધાય છે, અથવા તે અજ્ઞાની બને છે. અને વારંવાર તેમને મરણનાં દુઃખ થાય છે. નરકમાં જવું પડે છે, ત્યાંથી નીકળીને તિર્યંચ થવું પડે છે. આ બધાનું મૂળ કારણ સ્ત્રીમાં મેહ પામવાનું છે. એટલે સર્વ ભાગમાં મુખ્ય ભેગનું સ્થાન આ સ્ત્રી છે. અને તેથીજ બધાં દુઃખ છે એમ બધી જગ્યાએ સંબંધ લે..
આ પ્રમાણે સ્ત્રીના હાવભાવથી તેના અંગ જોવામાં રસીએ બનેલે ઉપર કહેલી પેનીઓમાં ભમતે છતાં આ ત્માના હિતને જાણતા નથી. તથા નિરંતર દુઃખથી હારીને મૂઢ બનેલે ક્ષમા વિગેરે દશ પ્રકારના લક્ષણવાલા સાધુ ધર્મને જાણતા નથી. અને તે ધર્મ દુર્ગતિના ભ્રમણને રોકનાર છે. તેવું જાણ નથી. આ તીર્થકરે કહેલું છે કેણે કહ્યું? તે કહે છે.
- જેણે સંસારને ભય વિસા તે વીર પ્રભુએ કહ્યું છે. હે શિવે, તમારે મહા માહમાં એટલે સ્ત્રીઓના હાવભાવ માં રક્ત થવું નહીં પણ સાવચેત રહેવું. તેજ મહા માહનું કારણ છે. એટલે તે સ્ત્રીમાં જરાએ પણ રાગી ન થવું. પ્રમાદન કરે. આ નિપુણ બુદ્ધિવાલા શિષ્યને માટે આટલું વચન બસ છે. વલી મા, વિષય, કષાય, નિદ્રા, વિકથા, એ પાંચ પ્રકારના પ્રમાદથી તમારે સાવચેત રહેવું કારણકે તે પ્રમાદ ઉપર કહેલાં દુખે આ૫વાને માટે જ છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૯૦)
પ્રશ્ન—શુ` આધાર લઇને પ્રમાદને છેડવા ? ઉત્તર—શાંતિ એટલે શમન તે બધા કર્મના નાશં જાણવા તે મક્ષ તેજ શાંતિ છે.
પ્રાણીઓ વાર'વાર ચાર ગતિના સ`સારમાં મરણુ જેના વર્ડ પામે છે, તે સ’સાર છે. તે શાંતિ અને મરણુ એ બન્નેને વિચારીને પ્રમાદ છેડવા. ગુરૂ કહે છે કે હું શિષ્ય, એક આજી પ્રમાદીને વારવાર જન્મ મરણનુ દુખ છે. અને બીજી માજી અપ્રમાદીને જન્મ મરણના ત્યાગરૂપ અને'તુ સુખ છે એ બન્નેને કુશળ બુદ્ધિવાલા શિષ્યે વિચારીને વિષય કષાય રૂપ પ્રમાદને ન કરવા.
અથવા શાંતિ વડે મરણ એટલે મરણ સુધી જે થાય છે. તે વિચારીને પ્રમાદ નં કરવા. એટલે જીવતાં સુધી ઉત્તમ પુરૂષે કાઇપણ સાથે કલેશ ન કરવા. અને તે કલેશ પ્રમાદથી થાય છે માટે પ્રમાદ ન કરવા.
વળી વિષય કષાય અને સ્ત્રીના વિલાસ રૂપ જે પ્રમાદ છે તે શરીરના અંદર રહેલા છે. અને તે શરીર પાતની મળે નાશ પામનારૂ છે. તા તેવા નાશવંત શરીરને વિચાંરીને સાધુએ પ્રમાદ ન કરવા. (જે શરીરના માટે પ્રયાસ થાય તે શરીર નાશવત છે. ધન અહીંજ રહેવાનુ` છે.) એટલે ભાગા ભેળવવા છતાં પણ તૃપ્તિ થતી નથી. તેમ ભાગે અભિલાષને સંતોષ પમાડી શકતા નથી. તેથી તું જાણુ
.
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૧)
(એક પુરૂષે પસાથી પાંચસે યુવતીઓ ખરીદ કરી એક સ્થભાના મહેલમાં રાખી તેની ચાકીમા પિતજ નીચના દરવાજે દિવસે બેસતે આ પ્રમાણે એક જ સ્ત્રીને સુખ અને ૪૯ ને દુઃખ થતું તેથી તેમણે વિચારીને આ કેદખાનામાંથી છુટવાને એક દિવસ લાગ જોઇ બધીએ સોય મલીને દર પણને માર મારીને તેને મારી નાખે તે નિગી દુખે પામીને નરકમાં ગયો. સ્ત્રીઓ ધન સ્વેચ્છા ચાર વાપરી પિતે પણ દુઃખ ભાગીની થઈ) માટે હે શિષ્ય! તારી બુદ્ધિ વડે છે કે દુઃખના કારણવાલા પ્રમાદ રૂપ વિષયેતુ ભેગર વવું છે. તે તૃતિને અથવા શાંતિને આપતા નથી.
" यल्लोके ब्रीहियवं, हिरण्यं पशवः स्त्रियः। नालमेकस्य तत्सर्वमिति मत्वा शमं कुरु ॥१॥
આ લેકના વિષે વ્રીહિ, જવ, સેનું પશુ છે, સ્ત્રીઓ, વિગેરે બધું પણ એક માણસની તૃપ્તિના માટે સમર્થ નથી એવું સમજીને તેને મેહ છેડ, આત્માને શાન્ત કર. . उपभोगो पायपरो वाञ्छति यः शमयितुं विषयत.
धावत्याक्रमि तुमसौ, पुरोऽपरान्हे निजच्छायाम् ॥२॥
ઉપભેગના ઉપાયમાં તત્પર થએલે જે વિષય તૃષ્ણને શાત કરવા ઈચ્છે છે તે ફરીથી - રે પોતાની છાયામાં
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૯૨)
આક્રમણ કરવાને તે તૃષ્ણા તૈયાર રહે છે ( એક ઈચ્છા પૂરી કરીકે બીજી તૈયારજ છે. તૃષ્ણાના અંત કોઈ વખત નથી. તેથી ભાગના લાલચુઆને તેની પ્રાપ્તિમાં કે ન પ્રાપ્તિમાં દુઃખજ છે તે બતાવે છે.
एवं परस मुणी ? महभयं, नाइवाइज्ज कंचणं, एस वीरे पसं सिए जे न निव्विजह, आयाणाए, न मे देइ न कुपिज्जा थोवं लधुं न सिए पडिसेहिओ परिणमिज्जा, एवं मोणं समणु वासिज्जासि ( मू०८५) तिवेमि ।
ગુરૂ સારા શિષ્યને કહે છે કે હું મુનિ ! ભાગની આશા રૂપ મહા તાપથી ઘેરાયેલા પુરૂષને કામદશાની અવસ્થાના માટા ભયને તું પ્રત્યક્ષ જો, કામીને ડગલે ડગલે બીજાને ાય છે. તેથી માટાભય તેજ દુ:ખ છે. અને ભાગ લ’૫ટાને મરણનુ કારણ છે. તેથી તે માટે ભય કહ્યો, તેથી ૐ શિષ્ય ! આ લોક અને પરલેાકમાં ભય આપનાર ભાગાને જાણુ, તેથી શિષ્યે શુ કરવુ. તે ગુરૂ કહે છે.
માટે તું તે ભાગોથી તારા આત્માને દ્રુતિમાં નાખીશ. તુ કોઇ જીવાને દુઃખ ન આપીશ તેજ પ્રમાણે બીજા કાઈને જુઠ્ઠું એટલી ન ફસાવીશ તેમ ચારી પશુ ન કરીશ વિગેરે પાંચે પાપાને ત્યાગજે.
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧લ્ડ) જે ભેગથી દૂર રહે છે. અને જીવ હિંસાથી દૂર રહે છે. તે મહાત્માને શું ગુણ થાય છે તે બતાવે છે. તે ભેગેની આશા અભિલાષા ત્યાગનાર અપ્રમાદિ સાધુ પંચ મહાવ્રતના ભારથી પિતાને સ્કંધ નમાવે અનેક કર્મ વિદારણ કરવાથી વીર પુરૂષ ઇદ્ર વિગેરેથી સ્તુતિ કરાવે છે.
પ્રશ્ન-યા પુરૂષની સ્તુતિ થાય છે!
ઉત્તર–જે મહાત્માં આત્માને ગ્રહણ કરવા યોગ્ય તત્વને ગ્રહણ કરે છે એટલે બધાં ઘાતી કર્મ ક્ષય થવાથી બધી વસ્તુને પ્રકાશ કરનાર કેવળ જ્ઞાન તેને પ્રકટ થવાથી અવ્યાબાધ સુખ મળે છે. તે જ્ઞાન મળવાનું મુખ્ય કારણ સંયમનું અનુષ્ઠાન છે. તેમાં દોષ લગાડતું નથી. અમારી રેતીના કેળી આ ખાવા મુશ્કેલ છે તેવું સયંમ પાળવું કઠણ છે છતાં પાળે છે. એટલે કેઈ વખત ગોચરી ન મળે તેપણે સાધુ સંયમને મુકે નહીં તેમ મનમાં દીનતા પણ ન લાવે. '
અથવા આ ગૃહસ્થ પિતાની પાસે વસ્તુ છે છતાં મને આપતું નથી. એવું માનીને તેના ઉપર કેપ ન લાવે, પરંતુ મુનિએ એમ માનવું કે આ મને અંતરાય કમને દોષ છે. અને ન મળવાથી તપને લાભ થશે તેથી મને કાંઈપણ નુકસાન નથી. અથવા કઈ થોડું આપે અથવા તુચ્છ ખેરાક આપે તેપણુ દાન આપનારને નિ દે નહી.
કોઈ ગૃહસ્થ ના પાડે તે ત્યાંથી રીસાયા વિના ખસી
૧૩.
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૯૪)
જવું. કક્ષણ માત્ર પણ હઠ લઈ ઉભા ન રહેવું. અથવા દાન આપનારી બાઈને કટુ વચન ન કહેવાં જેમકે તારા ગૃહસ્થાવાસને ધિકકાર છે? "दिहाऽसि कसेहमई ? अणुभूयासि कसेरुमइ । पीयं चिय ते पाणिययं वरि तुह नाम न देसणं॥१॥" | હે ઉદાર બુદ્ધિવાલી સ્ત્રી ! તને જેઈ ! હે ઉદાર બુદ્ધિ વાલી ! તારે અનુભવ કર્યોતારું પાણી પીધું જ! તારું નામ સારું ! આટલું બધુ છતાં પણ તારું દર્શન સારું નથી ! ( આવું સાધુએ બોલવું નહિ). " તે કદાચ તે આપે તે લઈને રસ્તા પકડે, પણ ત્યાં ઉભા રહીને નીચા ઉંચા વચન વડે તેની સ્તુતિ નિદાન કરવી. અર્થાત્ ભાટની માફક તેનાં છેટાં ગીતડાં ન ગાવાં.
આ બધાને સાર કહે છે. - આ પ્રવજયાના નિવેદે રૂપ (શાંતિથી) દાતાર ઉપર ન આપે તે પણ કેપ ન કરે, ડું આપે તે નિંદા ન કરવી. આપે તે લઈને ચાલતા થવું. આ મુનિનું માને છે. એટલે મેક્ષાથિ સાધુનું આ આચરણ છે. તું પણ અનેક ભવ કેટિને બ્રમણ કરતાં અમૂલ્ય એવા સંયમને પામીને સારી રીતે પાળજે, આમ ગુરૂ શિષ્યને સમજાવે છે. અથવા પિતાના આત્માને ઉપદેશ આપે છે. કે તું રાગ દ્વેષ ન કરજે. ચે. ઉદેશે સમાપ્ત થયે
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૫) હવે પાંચમે ઉદેશે કહે છે. તેને આ સંબંધ છે. આ લકમાં ભેગને તજીને સંયમ દેહ પાળવાને માટે લેકની નિશ્રાએ વિહાર કર જોઈએ. તે આ ઉદેશામાં બતાવે છે.
આ લેકમાં સંસારથી ખેદ પામેલા ભેગના અભિલાષ તજેલા મિક્ષાભિલાષિએ પિતાનામાં ગુરૂએ સ્થાપન કરેલા પંચ મહાવ્રત ભાર વડે નિર્વિઘ અનુષ્ઠાન કરનારા મુનિએ. દીર્ઘ સંયમની યાત્રા માટે દેહનું પરિપાલન કરવા લેકની નિશ્રાએ વિહાર કર જોઈએ, કારણ કે આશ્રય વિના દેહનાં સાધન કયાંથી થાય? અને દેહ વિના ધર્મ કયાંથી થાય? કહ્યું છે કે – "धर्म चरतः साधोलोक निश्रापदानि पञ्चापि । राजा गृहपतिरपरः षढ़ाया गणशरीरे च ॥१॥"
ધર્મમાં ચાલનારા સાધુને લેકમાં પાંચ નિશ્રાનાં પદ છે, રાજા ગૃહસ્થ છકાય સાધુ સમૂહ તથા શરીર એ પાંચ જાણવાં, વસ્ત્ર, પાત્ર, અન્ન, આસન, શયન, વિગેરે સાધને છે. તેમાં પણ પ્રાયઃ નિરંતર આહારને મુખ્ય ઉપયોગ છે. અને તે આહાર ગૃહસ્થ પાસેથી લેવાનું છે. અને ગૃહસ્થ જુદા જુદા ઉપાયે વડે, પિતાના પુત્ર સ્ત્રી વિગેરે માટે અમારંભમાં પ્રવતેલા છે, તેમને ત્યાં સાધુએ સંયમ જેહની રક્ષા માટે નિર્વાહ કરવા જોઈતી વસ્તુ સાધવી જોઈએ. તે બતાવે છે
Page #218
--------------------------------------------------------------------------
________________
(૧૯)
जमिण विरुवरुवेहिं, सत्थेहिं लोगस्स 'कम्म समारंभा' कज्जंति, तं जहा अपणो से पुत्ताणं, धूयाणं सुण्हाणं नाईणं, घाईनं राईणं दासाणं दासीणं कम्म करणं कम्म करीणं आएसाए पुढो पहेणाए सीमासाए पायरासाए, संनिहि संनिचओ “ગર, હમે જ્ઞપ્તિ ‘માળવાળ' મોથળા(સૂત્ર, }
તત્વને જાણનારા પુરૂષ સુખ મેળવવા દુઃખ છેડવા માટે જુદાં જુદાં શસ્ત્રો જે પ્રાણીઓને દુઃખ આપનારાં છે, તે દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનાં મતાન્યાં છે, તેના વડે પેાતાનુ શરીર પુત્ર દીકરી છે.કરાની વહુ ન્યાતી વગેરેના નિર્વાહુ માટે કર્મોના સમારંભો કરે છે, તે ખતાવે છે.
સુખ મેળવવું, દુઃખ છેડવું, તેના માટે કાયાથી, અધિ કરણ વડે, અથવા દ્વેષથી, પરિતાપ ઉપજાવવા વડે, અથવા જીવથી શરીર દૂર કરવાવાલી પાંચ પાપની ક્રિયા છે. અથવા ખેતીવાડી વ્યાપાર વિગેરે કમ ના સમારા છે, તે લોકા કરે છે.
આ સમારભ શબ્દ લેવાથી “સરભ” તથા આરભ પણ જાણી લેવા એટલે શરીર અને સ્ત્રી માટે લોકો સર‘ભ સમારભ અને આરભા કરે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
(૧૯૭)
સંરભનું વર્ણન ઈષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ છોડવું. તેને માટે પ્રાણાતિપાત વિગેરે, સંકલ્પને આવેશ જાણ.
સમારંભનું વર્ણન. સંકલ્પ કર્યો પછી તેનાં સાધન ભેગાં કરવાં, તથા કાયા અને વચનના વેપારથી બીજાને પરિતાપ વિગેરેના લક્ષણ -વાલે છે.
આરંભનું વર્ણન. ત્રણ દંડ (મન વચન કાયા) ના વ્યાપારથી મેળવેલી તથા ઉપગમાં લીધેલી જીવ હિંસા વિગેરેની ક્રિયા ચાલ કરવી, તે આરંભ છે, અથવા આઠ પ્રકારના કર્મના સમારંભ, એટલે જોઈતી વસ્તુને મેળવવાના ઉપાય કરવા તે.
સૂત્રમાં લેક શબ્દ છે, તે લેક કર્યો છે, કે જેના વડે આર કરાય છે? તે બતાવે છે.
આત્મા શરીરથી જોડાએલે છે, તે શરીર નિભાવવા લેકે આરંભ કરે છે, તેજ પ્રમાણે પુત્ર દીકરી વિરે માટે પણુ આરંભ કરાય છે, એટલે રસોઈ વિગેરે બનાવવી પડે છે. તેવી રીતે બીજા આરંભે પણ કરવા પડે છે એવું પૂર્વે કહ્યું છે.
પ્રશ્ન–શરીર લેક શબ્દના અર્થ માં કેવી રીતે ઘટે.? ઉત્તર–તમારું કહેવું બરાબર નથી, કારણ કે પરમાર્થ
Page #220
--------------------------------------------------------------------------
________________
(૧૮) દષ્ટિથી જોનારાઓને જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મ તત્વને છોડીને બાકીનું શરીર વિગેરે પણ પારકુંજ છે, કહ્યું છે કે બહારના પુકૂળનું બનેલું અચેતન રૂપ કમનું વિપાક રૂપ પાંચે શરીરે છે. તેથી શરીર આત્મ પણ લેક શબ્દ વડે બતાવ્યું, તેથી કે શરીર માટે પાપ ક્રિયાઓ કરે છે, બીજે કઈ દીકરા દીકરી માટે, તે કઈ દીકરાની વહુને માટે તે કઈ ન્યાત માટે, તે જ પ્રમાણે સંબંધથી જોડાએલાં સગાં ધાવ માતા માટે, શા માટે દસ દાસી માટે નોકર ને કરડી માટે આરંભ કરે છે, કેઈ પણ માટે કરે છે, કઈ જુદા જુદા પુત્ર વિગેરેને પ્રહેણુક (
). માટે કરે છે, કે રાત્રીમાં ખાવા સંધે છે. કેઈ પ્રભાતમાં ખાવા રાંધે છે, તે આ બધામાં કર્મ સમારંભ છે, વળી વિશેષ કહે છે.
જલ્દી નાશ પામે તેવી વસ્તુઓને રાખી મુકે છે, દહીં ભાત મેળવી રાખે છે, તથા ઘણે કાળ રહી શકે તેવી વસ્તુઓને સંચય પણ કરે છે, તે બાલ હરડે, સાકર, દ્રાક્ષ, વિગેરેને સંઘરે છે, આ બધું પરિગ્રહ વિગેરે આજીવિકાના કારણે છે, અથવા ધનધાન્ય સેનું વિગેરેને સંગ્રહ કરે છે. આ બધું શા માટે કરે છે તે કહે છે
આ લેકમાં પરમાર્થ બુદ્ધિવાળા મુનિઓને જમાડવા માટે કરે છે, એટલે કે સ્વાર્થ માટે, તથા કેઈ પરમાર્થ માટે
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૯)
રાત્રીમાં, પ્રભાતમાં કે દિવસમાં ભેજન માટે કે, નિર્વાહ માટે સંસારી–પાપાકિયાએ કરે છે, અને વિરૂપ શસ્ત્રાવડે બીજાં અને પીડા કરે છે. આ પ્રમાણે લેકની સ્થિતિ હોય; તે, સાધુએ શું કરવું તે કહે છે –
समुट्टिए अणगारे आरिए आरियपन्ने आरियदंसी अयंसंधित्ति अदक्खु, से नाईए नाइयावए न समणुजाणइ, सवामगंद्यं परिन्नाय निरामगंधो परिव्वए
(o ૮૭) જે સાધુ સમ્યફ રીતે નિરંતર સંયમ અનુષ્ઠાનવડે વતે છે, તે જુદાં જુદાં શસ્ત્રોવડે થતી પાકિયાથી મુક્ત થયેલ છે, તે મુનિને ઘર નથી; તેમ મમત્વ પણ નથી, તેથી તે અનગાર છે, તેમ તેને ગૃહસ્થની માફક દીકરા-દીકરી વહુ વિગેરેને પણ પિષવાં નથી. તે અનગાર પિતે બધાં પાપકર્મોથી દુર થયેલ છે, તેથી તે આર્ય છે, તેથી તે ચારિત્રને પાળવા ગ્ય છે, વળી જેની બુદ્ધિ ઉત્તમ છે, તે આર્ય પ્રજ્ઞાવાળે જાણ; એટલે સૂત્ર ભણ્યાથી; જેની બુદ્ધિ પરમાર્થમાં ખીલેલી છે, તથા ન્યાયમાં મન રમેલું હોવાથી તે ન્યાયને જુએ છે, તેથી તે આર્યદર્શી છે, એટલે તે જુદા “પ્રહણક “શ્યામા ”અશન (પૂર્વે પણ વિગેરે માટે રાતે રાંધવું; વિગેરે તેનાથી મુક્ત) છે, તથા પિતે “અર્થસધિ” છે, એટલે પિતાનાં દરેક કાર્ય ગ્યવખતે
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૦)
કરનાર છે. જ્યારે જે કરવું હોય તે પ્રમાણે કરે છે. કપડાં જેવાં ધ્યાન રાખવું; સિદ્ધાંત ભણવે; ગોચરી જવું, પ્રતિક્રમણ કરવું. વિગેરે દરેક કિયા એકબીજાને “બાપા” વિના સમયે સમયે કરે છે, તે જ પરમાર્થને જેનારે જાણ. - તથા તે મુનિ “અદકખુ” છે, એટલે જે આર્ય છે,
આર્યબુદ્ધિવાળે છે આર્થદશી છે, કાળને જાણનારે છે, તેજ પરમાર્થને જાણનારે જાણ. બીજી પ્રતિમાં સૂત્રપાઠમાં ભેદ છે, તે,
ગઈ મg છે– * તેને અર્થ કહે છેઃ – પૂર્વે બતાવેલાં ઉત્તમ વિશેષણ વાળ સાધુ કdવ્યકાળને જાણે છે, એટલે જે પરસ્પર હિત-અહિત, મેળવવું, છોડવું વિગેરે ક્રિયાને બાધા ન કરતાં પ્રથમ અવસરને જાણે છે, અને તે પ્રમાણે કરે છે, તે પરમાર્થને જાણનારે છે.
ભાવસંધિ જ્ઞાન દર્શન અને ચારિત્ર તેની વૃદ્ધિ શરીર વિના ન થાય, અને શરીરને નિર્વાહ આધારના કારણ વિના ન થાય, અને તેમાં પણ સાવદ્ય ત્યાગ કરવાને છે. તેથી તે ભિક્ષુક જે ઉત્તમ સાધુ છે, તે તે દોષિત આહારને ગ્રહણ ન કરે તેમ બીજા પાસે લેવડાવે નહીં, અથવા કેઈ લે તે હોય તેને અનુમોદે નહીં, અથવા ઈંગાલ દેષ, અથવા ધુમ
Page #223
--------------------------------------------------------------------------
________________
(૩૦૧)
દોષ, ન લગાડે, એટલે સારા આહારની સ્તુતિ ન કરે, તેમ ખરાબ આહારની નિંદા પણ ન કરે, તેજ પ્રમાણે ખીજા પાસે તેવા દોષો ન લાગવા દે, તથા તેવા નિદા સ્તુતિ કરનારાની પ્રશંસા પણ ન કરે, તથા આમ ગધને છેડે એટલે અશુદ્ધ આહાર વડે દોષ ન લગાડવા જોઇએ.
શકા પૂતિ શબ્દનો અર્થ અશુદ્ધ છે, તે આમ શબ્દ શા માટે વાપર્યાં ?
ઉત્તર=અશુદ્ધ તે સામાન્ય શબ્દ છે, અને પૂતિ શબ્દ લેવાથી અહીયા આધા કવિગેરેની અશુદ્ધ કેટિ પણ અતાવી, અને તેના માટો દોષ હોવાથી તેનુ પ્રધાનપણું" બતાવવા ફરી કહ્યું છે, તેનો અર્થ આ પ્રમાણે છે. ગંધ શબ્દ લેવાથી (૧ આધાકમ (૨) આદ્દેશિકત્રિક (૩) પૂતિ કર્મ (૪) મિશ્ર (૫) આદર પ્રાકૃતિકા (૬) અથવ પૂર્ણાંક એમ છ પ્રકારના ઉદ્ગમ દોષ અવિશુદ્ધ કેટની અંદર રહેલા છે, અને બાકીના વિશુદ્ધકાટિમાં છે તે આમ શબ્દવર્ડ અતાવ્યા છે, તથા સૂત્રમાં સર્વ શબ્દ છે, તે બધા પ્રકારોને સૂચવે છે, તેથી એમ જાણવું કે, કોઇપણ પ્રકારે અપિરશુદ્ધ, અથવા પૂતિ હાય; તા, તે દોષિત ભાજન વિગેરે જ્ઞ–પરિજ્ઞાવર્ડ જાણીને પ્રત્યાખ્યાન, પરિજ્ઞાવર્ડ નિરામગંધવાળા બને; એટલે નિર્દોષ ભાજન વિગેરે લેનારા વતે ; અને; તેથી પાતે જ્ઞાન દર્શન ચારિત્ર નામના મેાક્ષમાર્ગમાં સારીરીતે વર્તે, અને સંયમ અનુષ્ઠાનને પાળે.
Page #224
--------------------------------------------------------------------------
________________
(૨૦૨)
આમ શબ્દ ગ્રહણ કરવાથી ખરીદ કરેલું સાધુને ન કલ્પે; છતાં, અલ્પસત્ત્વવાળા સાધુને આછુ' સમજાય; તેથી વિશુદ્ધકેાટિમાં રહેલ ક્રીતદોષ છે, એમ જાણીને તે લે, તેવી તેની વૃત્તિ, ન થાઓ; તે માટે ફરીથી તેનુ નામ લઇને નિષેધ કરે છે. સાધુ માટે વેચાતુ ભણેલું; પણ સાધુએ ન લેવુ. તે બતાવે છે:--- अदिस्समाणे afreeमाणे ककियेसु, सेण किणे न किणावए, किणतं न समणु जाणइ से भिक्खू कालन्ने बालन्ने मायने खेयन्न खणयन्ने विणयन्ने सस मयपर समयन्ने भावन्ने परिग्गहं अममायमाणे काला છુટ્ટાફ અપત્તિને ( જૂ૦ ૮૮ )
લેવુ', વેચવું, તે ક્રય-વિકય છે. તે પાતે તેનાથી અદૃશ્ય રહે; અર્થાત્ પોતે સાધુ માટે ખરીદ કરેલી વસ્તુને ભોગવે નહિ; એટલે મેક્ષવાંચ્છક સાધુ ધમ ઊપકરણોને પણ ખરીદ ન કરે; બીજા પાસે ન કરાવે; તેમ ખરીદ કરનારને પ્રશસે પણ નહિ; અથવા નિરામગધવાળા બની સાધુપણુ પાળે. અહીયાં પણ આમ શબ્દ ગ્રહણ કરવાથી હનનકાર્ટની ત્રિક છે, તથા ગંધ ગ્રહણવડે પચનત્રિક લેવી; તથા ક્રયણુકાટિત્રિક તે પાતાનાં સ્વરૂપ ખતાવનારા શબ્દવડે લીધી છે, એથી નવકોટિ પરિશુદ્ધ આહારને અંગાર ઘૂમદોષરહિત સાધુ ‘ ભાજન ! કરે અથવા વસ્તુને ભાગવે..
Page #225
--------------------------------------------------------------------------
________________
(૨૦૧૩)
એ ગુણથી ઉત્તમ સાધુ કે હોય તે કહે છે, તે શિક્ષક (સાધુ) સમયને જાણ હોય છે. તથા બળને જાણ નારે છે, એટલે પિતાની શરીર શક્તિ વિચારીને તે પ્રમાણે ધર્મ ક્રિયા કરે છે, પણ બળને છુપાવી રાખતું નથી, કરવાના કામમાં પ્રમાદ કરતા નથી, તથા પિતાને કેટલી વસ્તુ જોઇશે, તેને જાણનારે છે, તે “માત્ર કહેવાય છે. તથા
દ તે અભ્યાસ તેના વડે જાણનારે છે. અથવા બેદ એટલે “શ્રમ” કે, સંસારના ભ્રમણમાં આટલું દુઃખ છે, તેને જાણે છે. કહ્યું છે કે"जरा मरण दौर्गत्य, व्याधयस्तावदासताम् । मन्ये जन्मैव धीरस्य, भूयो भूयस्त्रपाकरम् ॥१॥
જરા. (બુઢાપ) મરણ, દુર્ગતિ, રંગ, આમેટી પીડા ‘તે દૂર રહે, પણ ધીર પુરૂષને વિચારતાં માલુમ પડશે કે, જન્મ વારે વારે લે, તે જન્મ વખતની અવસ્થા પણ નિંદનીક છે, એવું હું માનું છું.
અથવા ક્ષેત્રજ્ઞ શબ્દ લઈએ તે સંસક્ત (રાગનું કારણ) વિરૂદ્ધ દ્રવ્ય, પરિહાર્ય, (તજવા ગ્ય) કુળ વિગેરે ક્ષેત્રનું સ્વરૂપ જાણનારે એટલે આ જગ્યા એ જવાથી રાગ થશે, આ જગ્યાએ જવાથી દ્વેષ થશે, અમુક જગ્યાએથી અમુક વસ્તુ મળશે, આવાં ભ્રષ્ટ ક્ષેત્રમાં ગોચરી લેવા ગ્ય નથી. વિગેરે સ્થિતિ જાણનાર તથા “ખણ યજ્ઞ એટલે ક્ષણ
Page #226
--------------------------------------------------------------------------
________________
(૨૦) (અવસર) એટલે અમુક વખતે ગોચરી જવું, તે જાણનારે મુનિ હોય છે, તથા જ્ઞાન દર્શન ચારિત્ર ને ગ્ય રીતે પાળવાં, તે વિનય છે, તેને જાણનારે છે. તથા જૈન તથા અન્ય મતના તત્વને જાણનારે છે, એટલે પિતાના સિદ્ધાંતને જાણ હોવાથી ગોચરી વિગેરેમાં ગએલે સુખેથી ગેચરીને દેને જાણે છે. તે દે નીચે મુજબ છે.
સેળ ઉદગમ દે કહે છે. " (૧) આધા કમી (સાધુના માટે રાંધેલું) (૨) આશિક (અમુક મુનિ માટે અમુક ભેજન બનાવેલું) પૂતિકર્મ (નિર્દોષ અન્નને આધા કમ સાથે મેળવવું) (૪) મિશ્ર (સાધુ તથા પિતાના માટે ભેગું બનાવેલું) (૫) સ્થાપના (સાધુના માટે રાખી મુકેલું) (૬) પ્રાભૂતિક. (સાધુના માટે વહેલું બેડું કાર્ય કરવું) (૭) પ્રકાશ કરણ (અંધારામાંથી અજવાળે બહાર લાવે. અથવા દી વિગેરે કરે તે.) (૮) કત (વેચાતું લાવેલું) (૯) ઉઘતક (ઉધારે લાવીને આપવું તે) (૧૦) પરિવર્તિત (બદલે કરીને લાવે તે.) (૧૧) અભ્યાહુત (સામે લાવીને આપવું.) (૧૨) પદ ભિન્ન ( લાખ વિગેરે શીલ તેડીને આપવું.) (૧૩) માલાપહત ( ઉપરથી નીચે લાવીને આપવું. ) (૧૪) અછેદ્ય ( જોર જુલમ કરી બીજા પાસેથી લઈને આપવું ) (૧૫) અનિસણ (ઘણુઓની ભેગી રસોઈમાંથી વગર રજાએ એક
Page #227
--------------------------------------------------------------------------
________________
માણસ આપે તે.) (૧૬) અધ્યવ પૂર્વક ( સાધુને આવતા જાણીને તેમના માટે પૂર્વ રંધાતા અનાજમાં ડું ઉમેરે તે.) આ ઉપરના સેળ દેશે હેરાવનાર તરફથી સાધુને લાગે છે.
સેળ ઉત્પાદ દે કહે છે.. (૧) ધાત્રીપિંડ ( ગૃહસ્થના છેકરાને રમાડીને સાધુ. તે તે) (૨) દૂતીપિંડ પરદેશના સમાચાર આપીને ગોચરી છે તે. (૩) નિમિત્તપિંડ ( તિષથી સમજાવી ગોચરી લે.) (૪) આજીવપિંડ (પિતાની પહેલાંની અવસ્થા બતાવી બેચરી લે તે.) (૫) વનપકપિંડ (જૈનેતર પાસે તેને ગુરૂ બની ગેચરી લે છે. ) (૬) ચિકિત્સાપિંડ ( દવા કરીને ગોચરી લે તે.) (૭) કેપિંડ (ધમકાવીને ગોચરી છે તે.) (૮) માનપિંડ (પિતાની ઉચ જાતિ વિગેરે બતાવીને ગોચરી લે તે (૯) માયાપિંડ (વેષ બદલીને ગોચરી લે તે.) (૧૦) લેપિંડ ( સ્વાદિષ્ટ ભેજન માટે વારંવાર તે જગ્યાએ ગેરરી લેવા જાય તે.) (૧૧) પૂર્વ સ્તવપિંડ ( પહેલાંના સગપણને પરિચય કરાવે ) (૧૨) પશ્ચાત સંસ્તવપિંડ (તેના સંબંધીના ગુણ ગાઈને ગોચરી લે તે.) (૧૩) વિદ્યાપિંડ ( છોકરા ભણાવીને ગોચરી લે તે.) (૧૪) મંત્રપિંડ (કામણ મણના મંત્ર બતાવીને ગોચરી લેવી તે.) (૧૫) ચુર્ણ ગપિંડ (વાસ લેપ વિગેરે મંત્રી આપીને ગોચરી લે તે.) (૧૬) મૂળ કર્મપિડ (ગર્ભ
Page #228
--------------------------------------------------------------------------
________________
(૨૦૬) રહેવા સંબંધી ઉપાય વિગેરે બતાવીને ગોચરી લે તે ) . આ ઉપરના સોળ દેશે ગોચરી લેનાર સાધુને પિતાને લીધે થાય છે. દશ એષણે દેશે આપનાર લેનારના ભેગા થવાથી
બને તે કહે છે. . (૧) શક્તિ ( અશુદ્ધ આહારની શંકા છતાં લેવું તે.) (૨) મૃક્ષિત (અશુદ્ધ વસ્તુથી ખરડાએલા હાથે લેવું તે.) (૩) નિક્ષિપ્ત (સચિત્ત વસ્તુમાં પડેલી અચિત્ત વસ્તુ મુકેલી લેવી તે.) (૪) પિહિત ( અચિત્ત વસ્તુ ઉપર સચિત્ત વરતુ ઢાંકેલી હોય તે અચિત્ત વસ્તુ લે તે તેને પણ દેષ લાગે) (૫). સંહત (બીજા વાસણમાં નાખીને આપે તે.) (૬) દાયક. (આપનારને ભાન “ન” હોય તે લે તે.) (૭) મિશ્ર. (ચિત્તમાં અચિત્ત વસ્તુ મેળવિને આપે તે.) (૮) અપરિણત (અચિત્ત થયા વિનાની વસ્તુ આપે તે.) (૯) લિ. (લીટ-બળખા વિગેરે ગંદા હાથથી આપે તે) (૧૦) ઊરિઝત, (છાંટા પાડતી આપે છે. ઉપરના દશ દે લેનાર તથા આપનાર, બન્નેના ભેગા થાય છે.
પર સમયજ્ઞ હોવાથી ઊનાળાના બપોરે ખરા તડકાના તાપમાં તપેલ સૂરજથી પરસેવાના “બિંદુ ટપકતા સાધુના મેલાં શરિરને જોઈ કેઈ અન્ય ગૃહસ્થ પૂછ્યું કે, ભાઈ તમારામાં બધા માણસેએ ઉચિત માનેલું સ્નાન શા માટે નથી કરતા? ત્યારે સાધુએ જવાબ આપ્યો કે,
Page #229
--------------------------------------------------------------------------
________________
(૨૭) હે બંધુ ! સર્વ સાધુઓને જળનું જ્ઞાન છે. તે કામ (સ્ત્રીને અભિલાષ) તેનું એક અંગ છે. તેથી નિષેધ કર્યો છે તે સાંભળો – '" स्नानं मद दर्पकरं, कामाङ्गप्रथमं स्मृतम् । तस्मात्कामं परित्यज्य, नैव स्नान्ति दमे रताः ॥१॥" - સ્નાન મદને દર્પ કરાવનાર છે, તથા કામનું પહેલું અંગ છે. માટે કામને છેડનારા બ્રહ્મચારી, અને દમનમાં રક્ત થયેલા છે તેઓ સ્નાન કરતા નથી. આ પ્રમાણે સ્વ અને પરસિદ્ધાંતને જાણનારે પરને ઉત્તર આપવામાં કુશળ હોય છે, તથા ભાવણ એટલે, ચિત્તના અભિપ્રાયને જાણ નારે છે કે, આ “દાન આપનાર કે, વ્યાખ્યાન સાંભળનારને આવે અભિપ્રાય છે. વળી પરિગ્રહ તે, સંયમમાં જોઈતાં ઉપકરણથી વધારે છે, તે ન લે, અને લેવાની પણ મનમાં ઈચ્છા ન રાખે; તેવા સાધુ કાળg, બળજ્ઞ, માત્રા, ક્ષેત્રજ્ઞ, ખેદજ્ઞ, ક્ષણશ, વિનયજ્ઞ, સમયજ્ઞ, ભાવઝ હોય તે પરિગ્રહને ગ્રહણ ન કરોગ્ય સમયે યેગ્યક્રિયાને કરનારે બને છે. .
. શંકા–પૂર્વે “કાળજ્ઞ' શબ્દમાં તે વાત આવી છે, અને અહીં ફરીથી કેમ કહે છે? - ઉત્તર–ત્યાં પરિઝાવડે જણવાનું છે, અને અહીંયાં કર્તવ્ય કરવાનું છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૦૮)
વળી કાઇપણ જાતનુ નિયાણુ' ન કરે; તે અપ્રતિજ્ઞ છે. જેમકે, ક્રોધના કારણે કક આચાર્ય પોતાના શિષ્યાને ઘાણીમાં પીલેલા જોઈને પ્રતિજ્ઞા કરી કે, જો મારૂ ‘ તપ-તેજ ’ હાય; તા, ખીજા ભવમાં લશ્કર, વાહન, રાજધાનીસહીત પુરોહિત, જૈણે મને દુઃખ દીધું છે, તે બધાને નાશ કરીશ. તે પ્રમાણે પાછળથી દેવતા થઈને નાશ કર્યાં, તેજ પ્રમાણે માનના ઉદયથી ખાડુંમળીએ પ્રતિજ્ઞા કરી કે, પ્રથમ દિક્ષા લીધેલા નાના ભાઈઓને હું કેવી રીતે નમસ્કાર કરૂ'. કારણ કે તે કેવળજ્ઞાની થયા છે, અને હું છંદમસ્થ જ્ઞાનવાળાં છું. તેજ પ્રમાણે કપટના ઉદયથી મલ્લિ સ્વામીના જીવે પૂર્વ ભવમાં વધારે ઉંચુ પદ લેવા બીજા મિત્ર સાધુઓને ઠંગવા માટે કર્યુ હતુ. એટલે પેલા મિત્રને જીવડાવીને પાતે ઉપવાસ કરેલ હતા તે, તથા લાભના ઉદ ચથી પરમાર્થ ન જાણનારા વર્તમાનના લાભ જેનાર યતિને વેશ રાખનારા માસ ક્ષપણું (મહીના મહીનાના ઉપવાસ) કરનારા છતાં પ્રતિજ્ઞા ( નિયાણું ) કરે છે, ( અર્થાત્ ક્રોધ, માન, માયાના લાભથી ચારિત્ર ભ્રષ્ટ ન કરવું. તે ખતાયુ છે. )
.
અથવા વસુદેવ માફક સયમનું અનુષ્ઠાન કરતા નિયાણુ ન કરે કે હું આવતા ભવમાં આવા ભાગ ભોગવનારો થાઉ અથવા ગોચરી વિગેરેમાં ગએલા એવી પ્રતિજ્ઞા ન કરે કે
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૯) મને આવીજ ગોચરી મળવી જોઈએ, અથવા જૈન મતમાં સ્યાદવાદ પ્રધાન હોવાથી જીન વચનમાં એકાંત પક્ષ ગ્રહણ ન કરે, તે અપ્રતિ જાણવે, જેમ કે મિથુન વિષય છેડીને કઈ પણ જગ્યાએ કોઇપણ નિયમવાલી પ્રતિજ્ઞા ન કરવી. જેથી કહ્યું છે કે – " न य किंचि अणुण्णायं, पडिसिद्धं वावि जिण
मोत्तुं मेहुण भावं न तं विणा रागदोसेहिं ॥१॥" - જિનેશ્વરે કંઈપણ કલ્પનયની આજ્ઞા આપી નથી. અને કારણ પડે કેઈપણ જાતને નિષેધ પણ કર્યો નથી, પણ તીર્થકરની આ નિશ્ચય વહેવાર “બે નયને આશ્રયી સમ્યફ આજ્ઞા માનવી કે જ્ઞાનાદિ આલંબન “ના”. કાર્યમાં સત્યવડે સારા સ્વભાવવાળા સાધુએ થવું; પણ કપટથી કંઈપણ પેટે આશ્રય ન લે.
તાર્વીકજ્ઞાન વિગેરેના આલંબનની સિદ્ધિથી જ મોક્ષમાગની સિદ્ધિવાળા બાહા અનુષ્ઠાનની સિદ્ધિ છે, કારણકે, બાહ્યઅનુઠાનમાં અનેકાંતવાદ, અને આત્યંતિક પાણું ન હોવાથી સમજવું. આજ પ્રયાણ કરેથી દ્રવ્યત્વની સિદ્ધિ થાય છે, અથવા સત્ય નામ સંયમનું છે, તેનાવડે કાર્ય ઉત્પન્ન થતાં તેમ તેમ વર્તવું, અને તેનું ઉત્સર્પણ (વધવું.) પણ શક્તિને છુપાવ્યા વિના નિર્વાહ કરે. અર્થાત્ શક્તિ પ્રમાણે
Page #232
--------------------------------------------------------------------------
________________
(૨૧)
સંયમ પાળવામાં ઊદ્યમ કરે. આના સંબંધમાં બ્રહતભાગ્યકાર કહે છે – "कलं नाणादीयं सचं पुण होइ संजमो णियमा। जह जह सोहेइ चरणं, तह तह कायव्ययं होइ॥१॥"
જ્ઞાનાદિ કાર્ય તે સત્ય છે, અને તે સત્ય તે, સંયમ છે, માટે જેમ જેમ ચરણ (ચારિત્ર) નિર્મળ રહે તેમ વર્તન કરવું.
(ઉપર બતાવેલ ટીકાનાં ટીપણમાં લીધું છે, ) પણ ટીકાની ગાથાને અર્થે નીચે મુજબ છે. જિનેશ્વરે મિથુન (સ્ત્રીસંગ) છોડીને બાકીનું જે કંઈ કર્તવ્ય છે, તેમાં કેઈપણ વાતની એકાંત આજ્ઞા કરવાની આપી નથી, તેમ ન કરવાને નિષેધ પણ કર્યો નથી. એટલે સાધુ શુદ્ધ બુદ્ધિએ જ્ઞાનદશન-ચારિત્રની વૃદ્ધિ માટે ઉપદેશ આપે; અને પિતે વર્તે. ફક્ત રાગદ્વેષ વિના સ્ત્રીસંગ થાય નહીં માટે તેનેજ નિષેધ કર્યો છે. "दोसा जेण निरुज्झति जेण जिझंति पुषकम्माइं। सो सो मुक्खोवाओ, रोगावत्थासु समणं व ॥२॥ - જેના વડે દોષ દુર થાય અથવા ન થાય અને જેનાવડે પૂર્વનાં કર્મ ક્ષય થાય, તે તે મેશને ઉપાય, એટલે અનુષ્ઠાન સાધુએ કરવાં. જેમકે, રેગમાં ઊચિત ઔષધ આ૫વાવડે, તથા પથ્ય-ભેજનવડે રેગની શાંતિ કરે છે,
Page #233
--------------------------------------------------------------------------
________________
(૨૧૧) તેજ પ્રમાણે સાધુએ ઉત્સર્ગ–અપવાદને આચરવાં, પણ રાગદ્વેષ ન કરવા અને કર્મો ખપાવવાં. ' ' વળી કઈ વખત, તેજ આષધ ઉપયોગી હોય છે, તેમ કોઈ વખત, અનઉપયોગી પણ છે, તેથી જરૂર પડતાં અપાય; તેજ પ્રમાણે સાધુનાં અનુષ્ઠાનમાં પણ સમજવાનું છે. નીચે ટીપણમાં લખ્યું છે કે – "उत्पद्यते हि साऽवस्था, देशकालामयान् प्रति । यस्थामकार्थ कार्य त्यात कर्मकार्य च वर्जये ॥१॥" - તે અવસ્થા દેશકાળના રેગપ્રત્યે છે. કે જેમાં કાર્ય તે કાર્ય થાય, અને કાર્ય તે અકાર્ય થાય માટે દેશ, અને કાળ વિચારી રેગને વૈદે આષધ આપવું. जे जत्तिया उ हेउ भवस्स ते चेव तत्तिया मुक्खे। गणणाइया लोथा दुण्हवि पुण्णा भवे तुला ॥३॥"
જેટલા હેતુઓ ભ્રમણના છે, તેટલાજ હેતુઓ મેક્ષના પણ છે, અને તે ગણત્રીએ ગણાય તેવા નથી, પણ બંને બરાબર છે. આ બધાને પરમાર્થ એ છે કે, સાધુએ રાગછેષ કર્યા વિના પિતાની શક્તિને અનુસાર એકાંત ન પકડતાં જ્ઞાનદર્શન-ચારિત્ર્યની આરાધના કરવી.
ઉપર પ્રમાણે “રાધિ ત્યાંથી લઇને “જા યાદા ” સુધી અગીઆર પિંડેષણ બતાવી છે. આ પ્રસાથે હોય તે પ્રશ્ન થાય છે, અપ્રતિજ્ઞાવાળે આ સૂત્ર વડે
Page #234
--------------------------------------------------------------------------
________________
(૧૨) એમ સિદ્ધ થયું કે કેઈએ કયાંય પણ પ્રતિજ્ઞા ન કરવી, ત્યારે શાસ્ત્રમાં આવે છે કે જુદા જુદા અભિગ્રહ કરવા તેથી શું સમજવું?
આચાર્યને ઉત્તર-સૂત્રમાં આપેલ છે કે, दुओ छेत्ता नियाइ, वत्थं पडिग्गह कंबलं पायपुंछणं, उग्गहणं च कडासणं एएसु चेव जाणिज्जा
રાગ અને દ્વેષ વડે જે પ્રતિજ્ઞા થાય છે, તેને છેદીને નિશ્ચયથી જે કરે તે નિયાતિ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, નામનાજ મેક્ષ માગે છે, તેમાં અથવા સંયમ અનુષ્ઠાનમાં અથવા ભિક્ષાદિમાં પ્રતિજ્ઞા કરે. એટલે રાગ દ્વેષ વિનાની પ્રતિજ્ઞા ગુણવાલી છે. અને રાગ દ્વેષવાલી પ્રતિજ્ઞા દુખદાઈ છે, હવે તે સાધુ ઉપરના ગુણવાલે રાગ દ્વેષને છેદીને શું કરે તે કહે છે. પિતે જોઈતાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુછન વિગેરે નિર્દોષ જાણીને લે, તેની વિધિ બતાવે છે.
પૂર્વે કહ્યા મુજબ જે ગૃહસ્થ પિતાના પુત્ર વિગેરે માટે આરંભમાં વિતેલા છે. તથા પિતાને જોઈતી વસ્તુને સંગ્રહ કરનારા છે, તેમને ત્યાં જઈ લેવા યોગ્ય ન લેવા કેમ્પ વસ્તુની તપાસ કરે એટલે શુદ્ધ ને લે. અને દેષિતને છેડી દે તે કેવી રીતે જાણે તે કહે છે.
વસ્ત્ર શબ્દ લેવાથી વસ્ત્રની એષણા (શુદ્ધિ) બતાવી અને
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૧૩) પાત્ર શબ્દ લેવાથી પાંતરની શુદ્ધિ બતાવી. કંબલ શબ્દથી આવિક (
) પાતરાને નિગ ગુચ્છા વિગેરે બતાવ્યા, તથા સવાર સાંજ કે રાતના કારણ વિશે ખુલ્લામાં નીકળવું પડે. તે એઢિવાની કામળ પણ સૂચવી તેજ પ્રમાણે પાદ પુંછન તે રજે હરણ (એ) જાણ, આ સૂત્રથી ઓઘ ઉપધિ અને ઉપગ્રહીક ઉપધિ બતાવી તેજ પ્રમાણે વસ એષણા તથા પાષણ પણ સૂચવી.
અવગ્રહ કહે છે. જેની આજ્ઞા લઈને ક્ષેત્રમાં ફરાય; તે અવગ્રહ છે. તે પાંચ પ્રકારે છે. (૧) ઇંદ્રને અવગ્રહ (૨) રાજાને અવગ્રહ (૩) ગામના માલીક પટેલ વિગેરેને અવગ્રહ (૪) ઘરવાલાને અવગ્રહ (૫) પ્રથમ ઉતરેલા સાધુને અવગ્રહ આ પ્રમાણે અવગ્રહની બધી પ્રતિમાઓ સૂચવી, તેથી તેનું પણ સમર્થન કર્યું, અને અવગ્રહના કલ્પનું વર્ણન આ સૂત્રમાં કહે છે–
કટાસણ કહે છે. - કટ શબ્દથી સંથારે જાણ. અને આસન શબ્દથી આનંદક વિગેરે બેસવાનાં આસન જાણવાં, જેનામાં બેસાય, તે આસન છે. અને તેજ શય્યા છે. તેથી આસન શબ્દથી શષ્યા પણ જાણવી, તેનું સ્વરૂપ કહ્યું. ઉપર બતાવેલ સાધુને ઉપયોગી સર્વ વસ્ત વસ્ત્ર વિગેરે તથા આહાર વિગેરે આરભ -
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૧૪)
કરનારા ગ્રહસ્થ પાસેથી મળતા જાણવા અને તેમાં આમ (દોષિત) છોડીને વિર્દોષ જેમ મલે, તેમ વર્તે.
પ્રશ્ન–આવી રીતે ગૃહસ્થને ત્યાં જતાં જે મલે, લે કે તેની કઈ હદ છે? તે બતાવે છે. -लद्ध आहारे अणगारो मायं जाणिज्जा, से जहेयं भगवया पवेईयं, लाभुत्ति न मज्जिज्जा अ. लाभुत्ति न सोइज्जा, बहुंपि लहुं न निहे, परिग्गરાવ્યો વશિષr (સૂ૦૧૦ )
સાધુને આહાર મલતાં વિચારે કે હું લઈશ, તે પછી મારે ખાતર ને આરંભ ગૃહસ્થને કરે પડશે કે નહી તેવું વિચારીને લે, કે જેથી ને આરંભ ન કરે પડે તેવી જ રીતે વસષધ વિગેરેમાં પણ જાણલેવું; તથા ને આરંભ ન કરવું પડે પણ પિતાને વધારે પણ ન આવે, તે ધ્યાનમાં રાખીને લે, આ હું મારી બુદ્ધિથી નથી કહેતે; પરંતુ જિનેશ્વરે આ ઉદેશાથી માંડીને હવે પછીનું બધુંએ બતાવેલું છે તે કહે છે –
તે જિનેશ્વર ત્રીસ અતિશયયુક્ત કેવળ જ્ઞાનીએ અંધ માગધી ભાષામાં કહ્યું છે, અને બધી ભાષાવાળા જાણે તેવા શમાં દેવતા–મનુષ્યની સભામાં કહ્યું આવું સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે -
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૧૫)
તથા વસ્તુ મળતાં મને વસ્ત્ર-આહારના લાભ થયા. હું લબ્ધિમાન છુ', એવા અહંકાર ન કરે; તેમ યાચવા છતાં મળે તેા, દીન પણ મને; એટલે વસ્તુ ન મળતાં ખેદ ન કરે કે, મને ધિક્કાર છે! હું મંદભાગી છું! કે, સને સર્વ વસ્તુ આપનાર દાતાર હાવા છતાં, મને નથી મળતું. તેથી સાધુએ લાભઅ-લાભમાં મધ્યસ્થપણું રાખવું. કહ્યુ` છે કેઃ— " लभ्यते लभ्यते साधु साधुरेव न लभ्यते । अलब्धे तपसो वृद्धि, लब्धे तु प्राणधारणम् ॥१॥" મળે તે સારૂં, અને ન મળે તેપણ સારૂં. કારણકે, ન મળે તેા, ન ભોગવવાથી તપસ્યાને લાભ થશે; અને મળવાથી પ્રાણનું ધારણ થશે.
ન
આ પ્રમાણે પિંડપાત્ર, વસ્ત્રાની એષણા બતાવી છે. હવે વધારે ન સઘરે તે કહે છે.
ઘણું મળે તેા મેહ ન કરે; અને વધારે લઈને રાખી ન મુકે; એટલે થાડા પણ સ`ગ્રઢ ન કરે. જેમ આહાર વધારે ન લે, તેમ સયમ ઊપકરણ કરતાં વધારે વજ્રપાત્ર વિગેરે ન લે, તે સૂત્રમાં કહ્યુ` છે કેઃ——— પરિગ્રહ કહે છે.
ધર્મ ઊપકરણથી જેટલું વધારે ઊપકરણ લેવું, તે પરિ ગ્રહું છે. માટે વધારે મળતુ' ન લે, અથવા કરણમાં પણ મૂર્છા કરવાથી પરિગ્રહ છે. કહ્યુ
સંયમ ઊપ છે કે:
:-m
Page #238
--------------------------------------------------------------------------
________________
. (૨૧૬) (તત્વાર્થ ૫. ૮ ) મૂછી પરિગ્રહ છે, તેથી વધારે મળતું છોધને જોઈતાં લીધેલાં ઊપકરણમાં પણ મૂછી ન કરે.
શંકા જે કઈ ધર્મઉપકરણ વિગેરેને પરિગ્રહ છે, તે પણ ચિત્તની મલીનતા (રાગ) શિવાય થતું નથી. કહ્યું છે કે–પિતાને ઉપકાર કરનારમાં રાગ થાય; તે ઉપઘાત કરનાર ઉપર દ્વેષ પણ થાય; તેથી પરિગ્રહ રાખતાં રાગદ્વેષ નજીક આવે છે, અને તેનાથી કમ બંધ થાય છે, માટે તમે કહો છે કે, ધર્મઉપકરણ પરિગ્રહ નહીં, તે કેવીરીતે માનીએ કહ્યું છે કે – "ममाहमिति चैष यावदाभि मान दाहज्वरः, कृतान्त मुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । અંશ “હુforરિ તૈરવખરાવનાર, परैरपसदः कुतोऽपि, कथमप्यपाकृष्यते ॥१॥"
આ મારૂં એ જ્યાં સુધી અભિમાન રૂપ, દાહજાર રહેલો છે, ત્યાં સુધી જમના મુખમાં જવાનું છે તેમ ત્યાં સુધી શાંતિ પણ નથી તેમ ઉન્નતિ પણ નથી.
માટે જસ અને સુખના વાંચ્છકે પરિણામે આ અનર્થ છે એમ જાણે છે, તેથી તે ઉત્તમ પુરૂષોએ આ મમતાના દુર્ગુણને કેઈપણ રીતે ગમે ત્યાંથી ખેંચી કાઢવે જોઈએ.
આચાર્ય ઉત્તર-તે દેષ નથી, કારણ કે ધર્મ ઉપ
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૧) કરણમાં સાધુઓને આ મારૂ છે, એ પરિગ્રહને આગ્રહ નથી. એજ શાસ્ત્રમાં કહ્યું છે કે, "अवि अप्पणोऽवि देहमि, नायरंति माइउं"
જે મુનિઓને પિતાના શરીરમાં પણ મમત્વ નથી, તે બીજામાં મમત્વ કેવી રીતે કરે?.( ન કરે.)
જે અહીં કર્મ બંધના માટે લેવાય તેજ પરિગ્રહ છે, પણ જેનાથી કર્મની નિર્જરા થાય (કર્મ ઓછાં થાય) તે પરિગ્રહ જ નથી, ( સાબુને લેપ કરવાથી પૂર્વના તેલ વિગેરેના લેપમાં વધારે થતું નથી, પણ તેલને ખાઈ વસ્ત્ર સાફ બનાવે છે. તેવી રીતે જોઈતું ઉપકરણ સંયમની રક્ષા કરે છે.) કહ્યું છે કે, ___ अन्नहा णं पासए परिहरिजा, एस मग्गे आ
यरिएहिं पवेइए, जहित्थ कुसले नोवलिं पिंजासि ત્તિનિ છે
આ પ્રકારે દેખતે બનીને ( વિચાર પૂર્વક) પરિગ્રહ છેડે જેમ ગૃહસ્થ તત્વ જાણ્યા વિના આ લોકના સુખના. માટે પરિગ્રહ સંઘરવા જુએ છે, પણ સાધુએ તેમ કરતા. નથી, તેને આશય આ છે. આચાર્યને આશ્રયી આ વધારાનું ઉપકરણ છે પણ મારું નથી, જેમાં રાગ દ્વેષનું મૂળ છે, તે પરિગ્રહનાં આગ્રહને વેગ અહીં નિષેધવે પરંતુ
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૧૮) ધર્મ ઉપકરણને નિષેધ ન કરે, તેના વિના સંસાર સમુદ્ર થી પાર જવાય નહીં. કહ્યું છે કે"साध्यं यथा कथञ्चित् स्वल्पं कार्य महच्च न तथेति। प्लवनमृते न हि शक्यं, पारं गन्तुं समुद्रस्य ॥१॥
કેઈ નાનું કાર્ય ગમે તેમ સાધી લેવાય, પણ મોટું કાર્ય તેમ સિદ્ધ ન થાય. કદાચ નાનું ખાબોચીઉં કુદીને જવાય પણ નાવ વિના સમુદ્રની પાર જવું શક્ય નથી. જેઓ ધર્મો પકરણને પણ પરિગ્રહ માને છે, તેવા દિગંબર બંધુઓ માટે આ સંબંધમાં મતભેદ છે, તેથી અવિવક્ષિત અર્થને તીર્થકરના અભિપ્રાયને અનુસાર સાધવાની ઈચ્છાથી કહે છે કે “એસમગે મૂળ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે આ ધર્મોપકરણ પરિગ્રહને માટે નથી, એવું પૂર્વે કહ્યું, તે માર્ગ તીર્થકરેએ કહે છે, કારણ કે સર્વ પાપરૂપ “હેય ધર્મથી જેઓ દૂર છે. તે આર્યો, તીર્થકરે છે, પણ જેઓ ધર્મોપકરણને ઈચ્છતા નથી. તેવાઓએ પણ કંડિકા, તટ્ટિકા લંબણિકા અશ્વવાળધિ, વિગેરે ઈચ્છાનુસાર ઉપકરણ રાખવાને માર્ગ પિતાની મેળે શોધી કાઢે છે, તેમ અમારા ઉપકરણે નથી. | (વર્તમાનમાં શ્વેતાંબર સાધુઓ પાસે રજોહરણ મુહપત્તિ વિગેરે ધર્મોપકરણે છે, ત્યારે દિગંબર સાધુઓ પાસે મેરની પછીનું ઉપકરણ વિગેરે છે, અને ટીકા કારના
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૯) સમયમાં તે વખતે દિગંબર સાધુઓ જેમ કરતા હશે. ' તેને ઉદ્દેશીને લખ્યું છે, ખરી રીતે તે ચર્ચા કરવા કરતાં પરમાર્થ દ્રષ્ટિએ જેનારા બંને પક્ષના સાધુઓ રાગદ્વેષ રહીત બની જે ભવિષ્યમાં અને વર્તમાનમાં વધારે લાભદાયી થાય તેવાં ધર્મોપકરણ વાપરી સંયમને નિર્વાહ કરે અને સમ્યજ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરે.)
અથવા ઉપરની ચર્ચા બાધ મતના મેદગલિ તથા સ્વાતિ પુત્ર એ બંનેથી બાદ્ધ મતનું જે મંતવ્ય છે. તેને આશ્રયી કહ્યું છે.
તેજ પ્રમાણે ધર્મોપકરણનું કઈ ખંડન કરતે હોય. તે તેમને પણ તે પ્રમાણે સમજાવવા.
કારણ કે જિનેશ્વરે પરે પકારના માટે રાગદ્વેષ રહીત થઈને જે કહ્યું છે. તેના બહુ માનના માટે આટલું લખવું પડયું. અને તેટલા માટે જ આ જિનેશ્વરના કહેલા માર્ગમાંજ ઉત્તમ સાધુએ ઉદ્યમવાલા થવું, તેજ સૂત્રમાં કહે છે કે આ કર્મ ભૂમી છે. જેમાં મેક્ષના ઝાડના બીજ સમાન બધી (સમ્યકત્વ) તથા સર્વ સંવર રૂપ ચારિત્ર પામીને કર્મમાં જેમ લેપ ન થાય, નવાં કર્મ ન બંધાય તેમ આ ઉત્તમ માર્ગમાં વર્તવું, તે વિદિત વૈદ્ય (પંડિત ) જાણ, જે તે માર્ગ ઉલંધીને બતાવેલાં ધર્મ અનુષ્ઠાન ન કરે તે કર્મને બંધ. થાય. તેથી આ સતપુરૂને માર્ગ છે તેથી પિતે ચારિત્ર
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૨૦)
લેતાં પ્રથમ સવ જીવને સમાધિ આપવા રૂપ પ્રતિજ્ઞા કરી છે, તે છેવટના ઉચ્છવાસ લેતાં સુધી પાળવી જોઇએ. કહ્યુ છે કે
" लज्जां गुणौधजननी जननीमिवार्या; मत्यन्त शुद्ध हृदयामनु वर्तमानाः तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति; सत्य स्थिति व्यसनिनो न पुनः प्रतिज्ञाम् ""
ગુણુના સમૂહની માતા તથા અત્યંત શુદ્ધ હૃદેય બનાવનારી જે લજજા છે, તેને શ્રેષ્ઠ માતા માક માનીને તેની પાછળ ચાલનારા તેજસ્વી પુરૂષા ( સાધુઓ ) સુ કરીને પેાતાના પ્રાણ પણ ત્યજે છે, પર`તુ સત્ય સ્થિતિને ચાહનારા તેઓ પોતાની પ્રતિજ્ઞાના ભંગ કરતા નથી. આ પ્રમાણે સુધર્માંસ્વામી જજીસ્વામીને કહે છે કેઃ—મે... ઉપર પ્રમાણે જે કહ્યું; તે મહાવીર પ્રભુનાં ચરણસેવન કરતાં સાંભળ્યુ છે, તે તને કહ્યુ છે. માટે પરિગ્રહથી આત્માને દુર કર; એવુ' જે કહ્યુ છે, તે સ*સારી-વાસનાના ઉચ્છેદ વિના ન થાય; અને તે સ‘સારી-વાસના પાંચ પ્રકારના ઇંદ્રિયાના વિષચરસને અનુસરનારા અભિલાષા છે, અને તે તજવા મુશ્કેલ છે. તેથી કહે છે કેઃ—
-
कामा दुरतिकमा, जीवियं दुप्पडिवूहगं, ।
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૧) काम कामी खलु अयं पुरिसे, से सोयइ जूरह
तिप्पड परितप्पड़ ॥ (सूत्र ९२)
કામ કહે છે.. કામના બે ભેદ છે. (૧) ઈચ્છાકામ, (૨) મદનકામ. તેમાં, મેહનીય કર્મના ભેદ હાસ્ય (હાંસી.) રતિથી ઉત્પન્ન થયેલ ઈચ્છાકામ છે, અને મોહનીયકર્મના વેદના ઉદયથી મદનકામ છે. તે બંને પ્રકારના કામનું મૂળ મોહનીયકર્મ છે, તેના સદ્ભાવમાં કામને ઉછેદ કરે મુશ્કેલ છે, એટલે તેને વિનાશ કરે દુર્લભ છે, તેથી મુનિને એમ સમજાવ્યું કે, તારે પ્રમાદ ન કર, આ કામમાં પ્રમાદ ન કરે; પણ છવિતમાં પ્રમાદ ન કર. કારણકે, ક્ષણ ક્ષણ જે ઓછી થાય છે, તે વૃદ્ધિ પામવાની નથી, અથવા સંયમ–જીવિતને સંસારીવાસનામાં પડતાં દુઃખકરીને નિર્વાહ થાય છે. અર્થાત સંયમ પાળવે મુશ્કેલ થાય છે. કહ્યું કે – “બror insa, mહિસાવદર (તા बाहाहिं चेव गंभीरो, तरिअब्बो महोअही ॥१॥
આકાશમાં ગંગા નદીને પ્રવાહ છે, તેને સામે જઈને તરવું મુશ્કેલ છે અથવા મહાસાગર હાથવડે તર મુશ્કેલ છે बालुगा कवलो चेव, निरासाए हु संजमो। जवा लोह मया चेव, चावेयव्या सूदुकरं ॥२॥"
Page #244
--------------------------------------------------------------------------
________________
(૨) - વેળુ (રેતી)ના કેળીઆ મુશ્કેલ છે. તે જ પ્રમાણે ઈદ્રિએને કઈપણ જાતને સ્વાદ જેમાં નથી, તેવું સંયમ પાળવું ઘણું મુશ્કેલ છે, અથવા લેઢાના બનાવેલ જવ ચાવવા મુશ્કેલ છે. તેવું સંયમ પાળવું મુશ્કેલ છે.
આ અભિપ્રાય પ્રમાણે અભિલાષ તવા મુશ્કેલ છે, તે બતાવ્યા છતાં, વધારે ખુલાસા માટે કહે છે. કામકામી .. એટલે, ઈદ્રિય-વિષયરસને લાલચુ જીવ જે છે, તે શરીર, અને મન સંબંધી ઘણું દુને ભોગવશે તે બતાવે છે.
એટલે ઈચ્છીત વસ્તુ ન મળતાં, અથવા તેને વિયેગ થતાં તેને શોક કરીને જેમ, તાવ ચઢેલે ઘેલે માણસ બકે છે, તેમ પિતે પિક મૂકીને રડે છે. "गते प्रेमाबन्धे प्रणयबहुमाने च गलिते, निवृत्ते सद्भावे जन इव जने गच्छति पुरः । तमुत्प्रेक्ष्योत्प्रेक्ष्य प्रियसखि ? गतांस्तांश्च दिवसान, न जाने को हेतुर्दलति शतधा यन्न हृदयम् ? ॥१॥"
પ્રેમનું બંધન નાશ પામતાં, અથવા પ્રણય (વહાલા ) નું બહુ માન ઓછું થતાં, અથવા સદભાવ ઓછો થતાં જતે રહેતાં પ્રેમ, માણસમાં માણસની માફક આગળ જાય છે, તેને જોઈ જોઈને કેઈ સ્ત્રી પિતાની સખીને કહે છે કે – હે સખી ! તે ગયેલા દિવસેને જ્યારે યાદ કરું છું, ત્યારે હું નથી જાણતી કે જે હેતુ મને એ પ્રકારે દુઃખ આપે
Page #245
--------------------------------------------------------------------------
________________
(૨૨૩)
છે? પણ તે મારું હૃદય ભેદ નથી. (આ વિલાપ પ્રેમી સ્ત્રીપુરૂષેના વિયાગમાં અથવા, બંનેને કંઈપણ કારણે ભેદ પડતાં, વીરહી બનેલાં પિતાનાં હેતસ્વી આગળ પૂર્વનાં સુખે યાદ કરીને કહે છે):
તેજ પ્રમાણે પિતે હૃદયથી ઝરે છે. ' "प्रथम तरमथेदं चिन्तनीयं तवासी, दहुजनयि तेन प्रेम कृत्वा जनेन । હત દરર ! નિરાશ જીવ ? સંતરે ?િ, નહિ તો એવધ ચિત્ત શા
હે હ્રદય (પહેલું આ તારે ચિતવવું જોઈએ કે, તારે પ્રેમીજન પ્રેમ કરીને છુટા પડી ગયું છે ! હે હૃદય ! હે આશારહિત ! હે નjષક ! તું હવે શામાટે ખેદ કરે છે! પાણી ગયા પછી પાળ બાંધવી નકામી છે. (પિત પિતાનાં હૃદયને ઠપકે આપે છે. કે, તારાં વહાલાં સંબંધીને જવા કેમ દીધે? અને હવે, ગયા પછી રોયે શું થાય? પાણી
જ્યારે જોઈતું હતું, ત્યારે પાળ બાંધીને કાં રેકીન લીધું ) તથા જેના ઘરમાં મેતિ થાય; તે પિત મર્યાદાથી ભ્રષ્ટ થાય છે. એટલે શરીર, અને મનનાં દુઃખોથી પીડાય છે. તથા તેજ પ્રમાણે, ઘણું વહાલું સગું ગુજરી ગયું હોય તે કેટલાંક લેકે પશ્ચાતાપ કરે છે કે – હે વહાલા પુત્ર! હે વહાલી સી! તું મને મુકીને કેમ જતી રહી? ઈત્યાદિ.
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૨૪)
અથવા કોઇ જગ્યાએ કાપ કરીને ગયેલા હોય. અર્થાત
.
નાશી ગયેલા હોય; અને ખનેના વિયાગ થાય તે પછીથી, કહે કે—મે તારૂ કહેવુ* ગુસ્સામાં ન માન્યું; તેથી તુ રીસાઈને ચાલ્યાગયા. ઇત્યાદિ વ્યર્થ દુઃખા ભાગવે છે.
આ બધાં દુઃખા શાક વિગેરે જે કહ્યાં છે, તે બધાંએ જે મનુષ્ય વિષય-વિષના આશ્રયમાં અ'તઃકરણને રાખે છે, તેમની દુઃખની અવસ્થા સૂચવે છે. ( કેટલીક સ્ત્રીસ્ટ રી રડીને આંધળી થાય છે, ઢાઇ છાતી કુટીને પોતાનાં નાનાં બાળકાને અથવા, પેાતાના ગર્ભાશયને અથવા, ગર્ભમાં રહેલાં બાળકને દુઃખ આપે છે, કેટલીક અજ્ઞાન સ્ત્રીએ માથાં કુટીને પીડાય છે.) અથવા શાક કરે છે. એટલે ચાનન, ધન, મંદ વિગેરેના માહથી ઘેરાયલા મનવાળા વિરૂદ્ધ કૃત્ય કરીને જ્યારે મુઠ્ઠાિ થાય; ત્યારે, માતને સમય આવતાં મેહ દુર થતાં પસ્તાય છે. કે, મે' દુર્ભાગીએ પૂર્વમાં બધા શ્રેષ્ઠ પુરૂષોએ આચરેલા સુગતિમાં જવાના એક હેતુરૂપ અને દુર્ગતિદ્વાર ભટકાવનાને બારણાંની પાછલી ભુંગળસમાન ધમ ન કર્યાં. કહ્યું છે કેઃ - "भवित्रीं भूतानां परिणति मनालोच्य नियतां, पुरा यत् किञ्चिद्विहितमशुभं यौवनमदात् । पुनः प्रत्यासन्ने महति परलोकैक गमने, तदेवैकं पुंसां व्यथयति जरा जीर्णवपुषाम् ॥ १ ॥”
with
નિશ્ચય કરીને જીવાને ભવિષ્યમાં થનારી અવસ્થાને
•
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૫) વિચાર્યા વિના મેં જુવાનીમાં જે જે અશુદ્ધ કૃત્ય કર્યા છે, તે પરકમાં જવાના વખતે બુટ્ટાપાથી જીર્ણ થયેલા શરીરવાળા પુરૂષને ખેદ પમાડે છે. (કે, મેં ધર્મ ન કર્યો. હવે, મારી શી દશા થશે! તથા હવે પસ્તાયે શું લાભ?) તથા તેજ પ્રમાણે કડવાં ફળ અહીં જોગવતાં, પાપીએ પણ ઝરે છે, વિગેરે ઉપર બતાવ્યા માફક લંપટને દુઃખ પડે છે, તે બુદ્ધિમાન વાંચકે વિચારી લેવું. કહ્યું છે કે – "सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्ते,.. र्भवति हृदयदाही शल्य तुल्यो विपाकः ॥१॥"
ગુણવાનું કે અવગુણવાનું કાર્ય કરતાં પહેલાં બુદ્ધિમાને પ્રયાસથી વિચારવું કે એનું પરિણામ શું આવશે. કારણ કે ઉતાવળમાં કરેલા કાર્યનું ફળ ભેગવતાં તે સમયે હદયને બળના શલ્ય સમાન પશ્ચાતાપ વિપત્તિના માટે થાય છેઆવું કેણુ ન શોચે તે બતાવે છે. કહ્યું છે કે
आययचक्खू लोगविपस्सी लोमस्स. अहो भागं जाणइ उर्दू भागं जाणा, तिरियं भागं जाणा गड़िए लोए अणुपरियमाणे संधि विदत्ता इह मचिएहिं, एस वीरे पससिए जे घड़े पडिमोयए
૧૫
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૨૬) जहा अंतो तहा पाहिं जहा बाहिं तहा अंतो अंतो अंतो पूह देहं तराणि पासइ, पुढोवि सवंताइपंडिए પહેલા II (દૂ. ૧૨) * જેને આ લેક અને પરલેકના પરિણામનાં દુઃખ જોવામાં ( વિચારવામાં) વિશાળ દષ્ટિ (જ્ઞાન) છે તે વિશાળ ચક્ષવાળ બને છે. તે ઉપર કહેલા ભેગોને ઘણા અનર્થોનું મૂળ સમજીને તેને છેડીને “શમ સુખ (વીતરાગ દશા) ને અનુભવે છે. તથા સંસારી લેકે જે વિષય રસમાં પડતાં અતિશય દુખી થએલા છે. (એટલે કુમાર્ગે જતાં ગુપ્ત ઇદ્રિ સડતાં વિસટિકને રેગ થતાં કે ક્ષયથી મરતાં જોઈને) પિતે તેવા કુમાર્ગને ઈચ્છતું નથી. તેથી પ્રશમ સુખને અનેક પ્રકારે જુએ છે. તેથી તે લેકવિદશી છે. અથવા લેક એટલે ઉદ્ધ અધર તથા તિર્યફ (વર્ગ પાતાળ અને મૃત્યુ) એ ત્રણ લેકમાં ચાર ગતિમાં થતાં દુખે સુખના કારણેને તથા ત્યાં ગવાતા આયુષ્ય વિગેરે ને જુએ છે. તે બતાવે છે. - લેકના અધ ભાગમાં શું છે તે જાણે છે. એટલે ધર્મ અધર્મ અસ્તિકાયથી વ્યાપ્ત આકાશ ખંડને નીચલે ભાગ જાણે છે. તેને સાર એ છે કે છે જે કર્મો વડે ત્યાં ઉત્પન્ન થાય છે. તથા ત્યાં સુખ દુઃખને વિપાક કે છે. તેને જાણે છે. (નારકિના છને થતું દુખ પિતે જાણે છે. તથા ભૂવનપતિ વંતરના દેવેનું સુખ પણ જાણે છે).
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૨૭) તેજ પ્રમાણે ઉદ્ધ તથા તિક લેકને પણ જાણે છે. (કઠું લેકમાં વિમાનીક દેવ તથા મેક્ષિનું સુખ છે. તે જાણે છે. તથા તિર્યક લેકમાં તિશના દેવતાનું સુખ તથા ધમી મનુષ્યનું સુખ તથા પાપી તથા તિર્યંચ પ્રાણુનું દુઃખ જાણે છે.) અથવા લેક વિદર્શી તે કામ મેળવવા પસે પેદા કરવા -એક ધ્યાન રાખનારા પુન્ય પાપને ભૂલી ગએલા અન્ય લેકને પિતે જુએ છે. તે બતાવે છે. જે કામ વિગેરેમાં અથવા તેને પ્રાપ્ત કરવાના ઉપાયમાં લાગેલી છે. તેને વારંવાર આચરવાથી બંધાતા તથા અશુભ કર્મ વડે સંસાર ચક્રમાં ભમતા જોઈને પિતે વિશાળ ચક્ષુવાળે કમના અભિલાષથી દૂર થવા કેમ સમર્થ ન થાય? (અર્થાત્ ડાહ્યો માણસ દુઃખ વિચારી પાપથી દૂર ભાગે) - ગુરૂ શિષ્યને કહે છે–હે શિષ્ય ! સંસારના ભાગમાં શચતા અને તેથી દુખી થતા ને તું જે, વળી આ મનુષ્ય લેકમાં જે જ્ઞાનાદિક ભાવ સંધિ છે. તે મનુષ્ય લેકમાંજ સંપુર્ણ પ્રાપ્ત થાય છે, કેવળજ્ઞાન ચાખ્યાત ચારિત્ર જે મોક્ષના હેતુઓ છે, તે મનુષ્યને જ છે. માટે મર્ચ લેકને લીધે છે) અને જે કહે છે તે પિતે ઉપર બતાવેલ તત્વને સમજીને વિષય કષાય વિગેરેને છોડે છે, તેજ વીર પુરૂષ છે. તે સૂત્રકાર બતાવે છે એટલે જે આયત ચમુવાલે છે. તથા લેકના વિભાગના સ્વભાવને યથાવસ્થિત
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૮) પણે જાણે છે. તે ભાવ સંધિને જાણે છે, અને વિષય તણાને છોડનાર છે. તે વીર પુરુષ કર્મને વિદારણ કરવાથી વખાણાય છે. અર્થાત્ તત્વ જાણનારા પુરૂએ તેની પ્રશંસા કરી છે. - તે આ પ્રમાણે તત્વજ્ઞાની બનીને બીજું શું કરે છે તે
જે વ” એટલે દ્રવ્ય ભાવ બંધન વડે બંધાએલા છે. તેમને પિતે મુક્ત બની બીજાને મુકાવનાર છે. તેજ દિવ્ય ભાવ બંધને વિમોક્ષક (મુક્તિ અપાવનાર) છે. તે વાચાની યુક્તિ વડે બતાવે છે. જેવી રીતે પતિ અજયંતરથી મુકાએલે છે, તેવી રીતે બહારથી પણ મુક્ત છે, એટલે અંદર આઠ પ્રકારની કમની બેડી છે, તે છેડાવે છે. તથા પુત્ર, સી, વિગેરેને પણ છેડાવે છે, એટલે જેમ આઠ પ્રકારની કર્મની બેડી છે. તેમ બહારનું સગાંનું બંધન છે, તે બને મિક્ષ ગમનમાં વિનું કારણ છે, તે બનેથી સુકાવે છે–
અથવા આ કેવી રીતે મુકાવે છે. તે કહે છે. પિતે પિતાના વિશાળ જ્ઞાન વડે તત્વને પ્રકાશ કરી બોધ આપવા વડે મુકાવે છે. - ધ આપતાં પિતે કહે છે કે આ કાયા, વિષ્ટા, પિશાબ, માંસ, લોહી, પરૂ, વિગેરે ગરી વસ્તુથી ભરેલી
Page #251
--------------------------------------------------------------------------
________________
અસાર છે. એટલે વિષ્ટાનું ભરેલું માટલું અંદર પણ ગંદુ છે. અને બહારથી પણ તેવું જ છે. તે પ્રમાણે આ કાયો, અંદરથી ગરી છે અને બહારથી લગાડેલા સારા પદાર્થને પણ ગંદા બનાવે છે. કહ્યું છે કે"यदि मामास्य कायस्य यदन्तस्तबहिर्मवेत् । दण्डमादाय लोकोऽयं, शुनः काकांश्च वारयेत् ॥
આ કાયાની જેવી અંદરની ગંદકી છે, તેવી સાક્ષાત બહાર જણાતી હતી તે લોકે હાથમાં દંડ લઈને કુતરાને અને કાગડાને વારતા હેત (બહારથી માંસના લેચા જોઈને કાગડા ચુંથત, અને વિષ્ટાને જોઈને કુતરા બાઝત, તેથી લાકડી લઈને હાંકવા પડત).
આ પ્રમાણે જેમ મહાર અસારતા છે. (પરસેવાની ગંધ બહાર દેખાય છે. તે અનુમાને) અંદર પણે કાયા ગંદી છે, તે જાણે છે. વલી જેમ જેમ શરીરમાં ઉંડાણમાં તપાસે તેમ તેમ વિશેષ ગંદી એટલે માંસ રૂધિર મેદ મજયા વિગેર જણાય છે. તથા કોઢ રકતપીત વિગેરે ગા આવતાં ઉપર કહેલી બધીએ મલીનતા સાથે પ્રત્યક્ષ દેખાય છે,
અથવા શરીરનાં નવે દ્વારેથી ઝરતી ગંદકી છે,કાનને મેલ આંખના પીયા બળખે લાલ પિશાબ કે વિદ્યારે છે. તે સીવાય બીજી વ્યાધિથી ગુમડાં પાતાં લેહી, ૫૨ તથા રસીવાળા પદાર્થો વિગેરેથી ગંદકી છે
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૩૦)
આ પ્રમાણે બધું જોઈને પંડિત પુરૂષ વિચારે છે કે દ્વારે વહે છે, મુમડાં રેમે રેમે પીડા કરે છે. તે તત્વ સમજનારે તેનું સ્વરૂપ જાણે તેજ કહે છે– "मंसहि, रुहिरण्हारुवणद्धऽकलम लयमेव मज्जासु। પુ િથાય છે તુ મરથમ iણા”
માંસ, હાડકાં, લેહી, નાયુ, વિગેરેથી બંધાએલા તથા મલીન મેદ મજ્યા વિગેરેથી ભરેલા અને અસુચિથી બીભત્સ એવા દુર્ગધીવાલા ચામડાના કેઘળા રૂપે કાયામાં. संचारिमजंत गलत वञ्चमुत्तं तसे अपुष्णमि । देहे हुज्जा किं रागकारणं असुइहेउम्मि ? ॥२॥
તથા વિષ્ટા પિશાબ ઝરનારાં યંત્રવાળા પરસેવાથી ભરેલર. શરીરમાં જ્યાં જ્યાં અશુચિને હેતુ છે. તેમાં રાગનું કારણ કેવી રીતે થાય? આ પ્રમાણે દેહની અંદરની ગંદકી જાણીને તથા બહાર પણ ઝરતું છે, તે જોઈને ડાહ્યા માણસે શું કરવું તે કહે છે.
से महमं परिनाय मा य हु लालं पञ्चासी, मा तेसु तिरिच्छमप्पा मावायए, कासंकासे खलु अयं पुरिसे, बहुमाई कडेण मूढे, पुणो तं करे लोहं वेरे षड्डइ अप्पणो, जमिणं परिकहिज्जइ इमस्स
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૩૧) चेव पडि.वूहणयाए, अमरा य महासडी अमेयं तु पिहाए अपरिणाए कंदह । (सु. ९४) ।
પૂર્વે કહેલે બુદ્ધિમાન સાધુ જેની સિદ્ધાંત ભણવાથી સંસ્કારવાલી બુદ્ધિ થએલી છે, તે દેહના સ્વરૂપને તથા કામના સ્વરૂપને બે પ્રકારની પ્રતિજ્ઞા વડે શું કરે તે કહે છે
હે સાધુ-તું “લાળ ઝરતા અને બળખા વારંવાર પડતા મેંઢાને અભિલાષિ ન થઈશ. એટલે જેમ બાળક પિતાની પડતી લાળને વિવેકના અભાવે ચાટે છે. તેમ તું તાજેલા ભેગેને પાછા સ્વીકારતે નહી અર્થાત્ ભેગે તજીને પાછા ન ભાગવતે.
• વલી તે સંસારમાં ભ્રમણ કરાવનાર અજ્ઞાન અવિરતિ મિથ્યા દર્શન વિગેરેને તિરસ્ક્રીન (તિરછિ ગતિ) અથવા પ્રતિકુળ ઉપાય વડે, ઉલંઘી જા, અને નિર્વાણુના ઝરણરૂપ જ્ઞાન દર્શન વિગેરેમાં તું અનુકુળતા કર, એટલે તું અજ્ઞાન વિગેરેમાં આત્માને ડુબાવીશ નહી, અને જ્ઞાનાદિ કાર્યમાં પ્રતિકુળતા ન કરીશ તેથી સાવચેત રહેવું. - જે પ્રમાદી છે, તે અહીં પણ શાંતિ નથી પામતે
એટલે, જે જ્ઞાનથી વિમુખ થઈને ભેગને અભિલાષિ થઈને તિરછી ગતિમાં પડે છે, તે પુરુષ કર્તવ્યતામાં મૂઢ બનેલે છે. તે માને છે કે, આ મેં એમ કર્યું અને હવે એમ કરીશ; એવી ભેગના અભિવાષની તૃષ્ણામાં વ્યાકુળ બને
Page #254
--------------------------------------------------------------------------
________________
(૩૨) ચિત્તની શાંતિને નિશ્ચ ભોગવતું નથી. સૂત્રમાં ભૂત ભવિષ્ય લીધે પણ વર્તમાનકાળ અતિ સૂક્ષમ હેવાથી ન લેતાં, અતીત અનાગત ભૂત ભવિષ્ય લીધા છે.)
આ પ્રમાણે મેં કર્યું અને કરીશ; એમ વિચારનારા -- કામાતુરને શાંતિ નથી થતી. કહ્યું છે કે –
"इदं तावत् करोम्यद्य, श्वः कर्ताऽस्मीति चापरम् । વિસરાત્રિ શાળ, ઈ નાથપુuતે કે આ હમણાં કરું છું. અને બીજું સવારમાં કરીશ; એમ કાર્યને વિચારતાં તેને, અહીં પલેકને માટે કંઈ ધર્મ કૃત્ય સૂઝતું નથી. - અહીં દહીંના ઘડાવાળા ભીખારીનું દૃષ્ટાંત કહે છે. કેઈ રકને કઈ જગ્યાએ ભેંસને ચારતાં દુધ મળેલું; તેનું દહી કરીને વિચારવા લાગ્યું કે, આનું ઘી બનાવી, અને તેથી, પિસા પેદા કરી, વેપાર કરીને બૈરી પરણીશ; અને પુત્ર ઉત્પન્ન થઈને મેટ થતાં, ખાવા બોલાવવા આવશે, ત્યારે લાત મારીશ. વિગેરે તરંગમાંજ પગ અફાળતાં, માથું ધુણાવતાં દહીને ઘડે પડે અને ઘડે કુટી ગયે; તેથી બધા રંગ દુર થયા. ન ખાધું ન કેઈને પુન્ય માટે આપ્યું. એ પ્રમાણે બીજા પણ છે કરવા કરાવવાના સંસારી-કર્તવ્યમાં મૂઢ બનીને પિતાને આરંભ નિષ્ફળ કરે છે.
અથવા જેમાં કષાય તે “કાસ”. સંસાર છે. તેને
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૩)
કસે, એટલે સન્મુખ જાય તે જ્ઞાન વિગેરેમાં પ્રમોદ કરનાર છે. તે કહે છે. એટલે, સંસારભ્રમણ કષાયથી છે, એટલે તેમાં માયા લીધી; એટલે જે બહુમાયી છે, તે ક્રોધી માની અને લેભી પણ જાણ; અને અશુભકૃત્ય કરવાથી મૂહ બનેલે સુખ વાતે છતાં દુઃખજ ભગવે છે. કહ્યું છે
લોકપોલકા માળા જ ચોરો એક જ શrો સમજી જા થg Dરા?
જે સ્વાર્થી છે, તે રાતના સુવાનું, અને દિવસમાં નાવાની વખતે, ખાવાનું તથા જમવા વખતે, જમવાનું. તે સુખેથી કરી શક્તા નથી. આના સંબંધમાં મમ્મણ શેઠનું દષ્ટાંત પૂર્વે કહેલું છે, તેના જે કાસકષ એટલે, બહુ કપટી. તેણે કરેલાં કપટથી બનેલે મૂઢ, જે જે કરે, તેના વડે વૈરને પ્રસંગ થાય; તે કહે છે તે કપટ બીજાને ઠગવા લેભનું કૃત્ય કરે છે, જેથી વેર વધે છે, અથવા લેભ કરીને નવાં કર્મ બાંધીને, સેંકડે નવો ભવ કરે છે, અને નવા વેર વધે છે. તે કહે છે – "दुःखातः सेवते कामान्, सेवितास्ते च दुःखदाः। यदि ते न प्रियं दुःखं, प्रसङ्गस्तेष्ठु म क्षमः ॥१॥"
દુખથી પીડાયેલ કામ ભોગને સેવે છે, અને પરિ ણામે તે દુખ આપે છે, તેથી શિષ્યને કહે છે-હે
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૩૪)
સુનિ ! તને જો, દુઃખ પ્રિય ન લાગતુ હોય; તો, તે ભાગાના સ્વાદ છેડ
પ્રશ્નઃ—જીવ, એવાં શું કૃત્ય કરે છે કે, પેાતાને વેર વધે છે ? ઉત્તરઃ નાશવ ́ત શરીરની પુષ્ટિ માટે જીવહિં‘સા વિગેરે પાપક્રિયાઓ કરે છે, તે ક્રિયામાં હણાયલા સેકડે પ્રાણીએ નાશ પામે છે, તેથી મરેલા જીવા સાથે વેર અધાય છે. જે ઉપર કહી ગયા કે, ભવભ્રમણમાં કપટ કરવાથી વેર વધે છે, અથવા ગુરુ કહે છેઃ વાર
----
વાર હું જે ઉપદેશ આપું છું, તેનું કારણ એ છે કે, સસારમાં વેર વધે છે, તેથી સ`યમનીજ પુષ્ટિ કરવી તે સારૂં છે.
હવે બીજી' કહે છે. જે દેવતા નહી' છતાં, દેવતા માફક દ્રવ્ય-જીવાની સ્વામીપણુ, સુંદર રૂપ, વિગેરેથી યુક્ત હાયઃ તે મનુષ્ય અમર ( દેવતા ) માક આચરે તે અમરાય ( દેવતાઇ )-પુરુષ કહેવાય; તે મહાશ્રી એટલે, જેને ભાગમાં, અને તેને મેળવવાના ઉપાયમાં ઘણી લાલસા ( શ્રદ્ધા ) હાય; તે, મહાશ્રી ( પાપાર’ભી ) છે, તેનુ દૃષ્ટાંત કહે છેઃ——રાજગૃહ-નગરમાં મગધસેના નામના ગણિકા ( વેશ્યા ) રહેતી હતી. તેજ નગરમાં ધનશેઠ નામના સાથ વાહ હતા. તે કોઈ વખતે ઘણું ધન આપીને, તે વેશ્યાનાં ઘરમાં પેઠા. તેના રૂપયાવનગુણાને
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૩૫) સમૂહ, દ્રવ્ય વિગેરેની લાલચથી વેશ્યાએ તેને સ્વીકાર્યો, પણ તે શેઠનું આવક, ખર્ચના હિસાબની જ જાળમાં મન રોકાયાથી તે વખતે, વેશ્યાને નજરે પણ જોઈ શકે નહીં. (મતલબ કે, વેપારની ધુનમાં, વેશ્યા સાથે વાત પણ કરી નહીં.) આ વેશ્યા પિતાને રૂપવન-સુંદરતાના અહેકારથી દુઃખી થઈ. તેને અતિ દુઃખી જોઈને જરાસંઘ રાજાએ કહેવડાવ્યું કે, તારું દુઃખનું કારણ શું છે? અથવા તે કેની સાથે રહે છે! વેશ્યાએ કહ્યું કે હું અમર સાથે રહું છું, રાજાએ પૂછયું કે કેવી રીતે ? તેણે કહ્યું કે મને રાખનાર શેઠ આ પ્રમાણે પિસાદાર છે, અને ભગના અભિલાષીએ. ધનમાં આસક્ત બનેલા દેવતા માફક ક્રિયામાં વતે છે, ખાવા પીવામાં તથા બીજી ક્રિયામાં દેવતા માફક વિલાસ. ભગવે છે, પણ કામને અભિલાષ શરીર અને મનની પીડામાં પીડાએલો બહારથી સુખી અને અંદરથી દુઃખી ભેગની ઈચ્છાવા છતાં ભવિષ્યના વેપારની ચિન્તામાં પલે મને તે પણ નથી, તેથી મારાં બધાંએ સુખ એક સુખ વિના રદ છે, તેથી ગુરૂ શિષ્યને કહે છે, સંસારી કામી છનાં દુઃખ જોઈને તેમને સુખી ન માનતાં ભેગોની. ઈચ્છા ન કરવી.
વલી સંસારી ભેગ વાંચ્છકનું સ્વરૂપ કહે છે. તે કામના સ્વરૂપને અથવા તેના કડવા વિપાકને ન જાણીને
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨૩૬) તેમાં ચિત્ત રાખેલે બીજાની સુંદર સ્ત્રીઓ જોઈને તે ન મળવાથી અથવા પિતાની વહાલી પ્રિયા મરી જવાથી તેની આકાંક્ષામાં રાત દિવસ શેક કરે છે; કહ્યું છે કે – "चिन्ता गते भवति साध्व समन्ति कस्थे, मुक्ते तु तृप्तिरंधिका, रमितेऽप्य तृप्तिः । द्वेषोऽन्यभाजि वश वर्तिनि दग्धमानः प्राप्तिः सुखस्य दयिते न कथाश्चिदस्ति ॥१॥"
નાશ પામે તે ચિન્તા થાય, પાસે હોય તે તેના ધાકથી ગભરામણ થાય, ત્યાગ કરે તે તેની ઈચ્છા થાય, ભેગવતાં અતૃપ્તિ થાય, અથવા પતિ કે પત્ની બીજા સાથે સંબંધ કરે, તે દ્વેષ થાય, વશ કરે તે પતિ બળેલા જે થાય, તેથી કરીને સુખની પ્રાપ્તિ પતિથી સ્ત્રીને કદાપી પણ નથી, આ પ્રમાણે ધન વિગેરેમાં પણ સમજવું કે કેઈપણ પ્રકારે કામ વિપાકમાં સુખ નથી, પણ પરિણામે દુઃખજ છે, એવું બતાવીને સમાપ્ત કરવા કહે છે.
से तं जाणह जमहं बेमि, ते इच्छं पंडिए पव यमाणे से हत्ता, छित्ता भित्ता लुपहत्ता, विलुपइत्ता उद्दवइत्ता, अकडं करिस्सामिति मन्नमाणे, जस्सवि यण करेह, अलं बालस्स संगणं, जे वा से कारह बाले, न एवं अणगारस्स-जायद (सू. ९५) तिबेमि।
Page #259
--------------------------------------------------------------------------
________________
(ર૩૭) જેથી કામના અભિલાષ દુઃખનાજ હેતુ છે. તેવું તમે જાણે તેથી હું કહું છું, મારે ઉપદેશ ચિત્તમાં રાખવા માટે કાનેથી સાંભળે અને ખેતી વાસનાને છેડી દે.
શંક-અહી કામવાસનાને નિગ્રહ બતાવ્યું, તે બીજા ઉપદેશથી પણ કાર્ય સિદ્ધિ થાત તેથી આચાર્ય કહે છે. “તે ” કામ ચિકિત્સામાં પણ પતિ અભિમાની પિતે તેવા વચન બોલતે અથવા વ્યાધિની ચિકિત્સાને ઉપદેશ કરતાં અન્ય દર્શનીસાધુ જીવના ઉપમદનમાં વર્તે છે. એટલે જે ભવિષ્યના કડવા વિપાકને ભૂલે છે, તે બીજાને સંસાર ભેગવવાના (કેકશા) ગ્રંથને ઉપદેશ કરે છે, જેના વડે અજ્ઞાની છ વિષય સુખ લેવા શરીર શક્તિ વધારવા અનેક પાપ કરે છે, તેનું મૂળ કારણે તેવા ઉપદેશને કહેવાથી બીજા ને લાકડી વિશેરેથી મારનાર તથા શળ વિગેરેથી કાન વિગેરેને ભેદનારે, તથા ગાંઠ છોડવી, વિગેરેથી ધન ચેરનાર, તથા લૂટ કે ખાતર પાડીને ધન લેનારે તથા જીવ લેનાર બને છે.
કારણ કે કામ ચિકિત્સા કે શરીરની પુષ્ટિ, કે રેગનું નિવારણ તત્વ દષ્ટિથી વિમુખ પુરૂષને જીવ હિંસા સિવાય થતું નથી. વલી કેટલાક પંડિત માની પુરૂષે એમ ગર્વ કરે છે કે તેણે કામ ચિકિત્સા વિગેરે ન કરી પણ હું તે
Page #260
--------------------------------------------------------------------------
________________
(૩૮) કરીશજ! એમ માનીને પોતે હણવા વિગેરેની ક્યિા કરે છે, તેથી કર્મ બંધ થાય છે, તેથી જે કુવાસના અથવા જીવ હિંસાના ઔષનાં શાસ્ત્ર બનાવે છે તે પરિણામે દુર્ગતિને આપનાર શાસા હેવાથી તે અકાર્ય છે. - વલી કહે છે કે, જે પિતે ચિકિત્સા કરે છે. તે કરનાર અને કરાવનાર બંને પાપ ક્વિાઓના ભાગી છે, તેથી તેવી દુર્ગતિમાં જનારા અજ્ઞાની જીવની સંગત પણ ન કરવી, કારણ કે તેથી કર્મ બંધ થાય છે, અને જીવ હિંસાથી આષધ કરાવે, તેની પણ સેબત ન કરવી. - ઉત્તમ સાધુઓને ઉપર કહેલ પ્રાણુઓની હિંસાવા કામ વાસનાનું અથવા વૈદક શાસ્ત્રનું ભણવ ભણાવવાનું હિાય નહીં. એટલે જેમ બાળ છ કરે, તેમ સાધુઓને કરવું કલ્પે નહીં, તેઓનું વચન પણ સાધુઓએ સાંભળવું નહીં, આવું સુધર્માસ્વામી જબુસ્વામીને કહે છે, પાંચમો * ઉદેશે સમાપ્ત થયો. '
હવે છઠે ઉદેશે કહે છે પાંચમા સાથે છઠ્ઠા ઉદ્દેશાને આ સંબંધ છે, કે સંયમ દેહના નિર્વાહ માટે લેકે માં જવું, પણ તેમની સાથે પ્રેમ ન બાંધવે એવું કહ્યું તે હવે સિદ્ધ કરે છે. ' - આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે સંબંધ કહે છે. એટલે,
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૩૯) ૯૫ મા” સૂત્રની છેવટે કહ્યું કે –ઉત્તમ સાધુને ચિકિત્સા વિગેરે ન હેય. અહીંયાં “” સૂત્રમાં પણ તેજ કહે છે. . से तं सं बुज्झमाणे आयाणीयं समुठ्ठाय तम्हा Fા ને જુગાર રાગી (ફૂ. ૨) . '
જેને ચિકિત્સા નહેાય; તે અનગાર કહેવાય અને જે જીવેને દુઃખ આપનાર ચિકિત્સાને ઊપદેશ આપ અથવા તેવું કૃત્ય કરવું તે પાપ છે, એમ જાણીત ( ગીતાર્થ) સાધુ જ્ઞ–પરિજ્ઞાવડે તથા, પ્રત્યાખ્યાન પરિસાવડે જાણીને તથા, પાપ છેવને આદાનીય (ગ્રહણ કરવા ગ્ય) પરમાથેથી ભાવ આદાનીય જ્ઞાનદર્શન–ચારિત્ર છે, તેને ગ્રહણ કરીને પાપકર્મ કેઈપણ વખતે ન કરે તેમ ન કરાવે, અને કરનારને અનુમોદના પણ ન આપે. " અથવા, તે સાધુ જ્ઞાન વિગેરે, મેક્ષનું સાચું કારણું છે, એમ જાણુંને, સંયમ-અનુષ્ઠાનમાં સાવધ થઈને સર્વ સાવદ્ય (પાપનાં) કૃત્ય મારે ન કરવાં; એવી પ્રતિજ્ઞારૂપપર્વત ઉપર ચઢને શું કરે છે ? તે કહે છે –
આ સાવધના આરંભની નિવૃત્તિરૂપ-સંયમ લીધું છે. તેથી, મુનિએ પાપકર્મની ક્રિયા ન કરવી. મનથી પણ ઈચ્છવી નહીં; પિતે બીજા પાસે પણ કરાવવી નહીં; એટલે,
કર વિગેરેને પાપકર્મમાં પ્રેરવાં નહ; તથા, “૧૮” પ્રકારનું પાપજીવ-હિંસા, જુઠું, ચેરી, કુચાલ, પ્રરિગ્રહ
*/
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૪)
મમતા, કેધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કજી, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ અરતિ, પનિંદા, માયા મૃષાવાદ, (કપટનું જુઠ,) મિથ્યાદર્શન-શલ્યને પિતે ન કરે તેમ, ન બીજા પાસે ન કરાવે; તથા, પાપ કરનારી પ્રશંસા ન કરે, એમ, મન, વચન, કાયાથી ત્યાગ કરે.
પ્રશ્ન-એક પાપ કરે તેને બીજા પાપ લાગે કે નહીં? ઉત્તર-શાસકાર બતાવે છે. .
सिया तत्थ एगयरं विप्परामुसइ छसु अन्नय. रमि कप्पइ सुबद्दी लालपपमाणे, सएण दुक्खण मूढे विप्परिया समुवेई, सएण, विपमारण पुढो वयं, पकुव्वइ, जसिमे पाणा पव्वहिंया पडिलेहाए नो निकरणयाए, एस परिन्ना पवुच्चह कम्मो वसंती।
કે પાપઆરંભમાં પૃથ્વીકાય વિગેરેને સમારંભ કરે છે, તે એક પ્રકારનું આશ્રયદ્વાર પ્રારંભે છે, તે છ કાયના આરંભમાં વતે છે, તે જાણવું. જોકે, પોતે એકને હણવાને વિચાર કરે છે, છતાં સંબંધને લીધે સર્વ હણાય છે.
પ્રશ્નજ્યારે કેઈપણ એકાયને હણવા આરંભ કરે ત્યારે બીજી કાયના સમારંભનું પાપ અથવા સર્વ પાપમાં વર્તે છે તેવું કેમ મનાય?
ઉતર–કુંભારની શાળામાં પાણીને અડકવાને દષ્ટાંત વડે જાણવું એટલે પાણીને અડકતાં પાણી સાથે રહેલી
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૪) માટીને સ્પર્શ થાય તેથી બીજી પૃથ્વીકાયનો આરંભ થયો અને પાણીમાં રહેલી વનસ્પતિને આરંભ થયે, તે હાલતાં વાય સમારંભ થાય, ત્યાં રહેલી અગ્ની પ્રદીપ્ત થાય. એ પ્રમાણે અગ્નિ બળતાં ત્રસ જીવેને આરંભ થાય. ( માટે સાધુએ દરેક જગ્યાએ વિચારીને પગ મૂકવે ) અથવા પ્રાણાતિપાત આશ્રદ્વારમાં વર્તવાથી, અથવા એક જીવન અતિપાત ( હિંસા ) અથવા એક કાયાના આરંભથી બીજી જીવેને પણ ઘાતક સમજ, તથા પ્રતિજ્ઞા લેપવાથી તે બીજું પાપ બાંધે છે. કારણ કે જીવ હિંસાની આજ્ઞા
નેશ્વરે આપી નથી, તથા પ્રાણીઓના પ્રાણ લેવાની આજ્ઞા પ્રાણીઓ આપતા નથી. માટે ચારીને દેષ છે, તથા સાવઇના ગ્રહણ કરવાથી પરિગ્રહવાળો પણ છે, અને પસ્નેિહમાં મૈથુન તથા રાત્રી ભોજન પણ આવે, કારણ કે ગ્રહ કાર્ય વિના શ્રી ભગવાય નહીં. એથી એકના આરંભમાં બધી કાયાને આરંભ છે, અથવા ચાર આશ્રદ્વારને રેયા વિના ચાર મહાવ્રતમાં તથા તથા છઠ્ઠા રાત્રી ભોજન વિરમણવ્રત કેવી રીતે થાય? એથી બધાને આરંભ લાગે અથવા એક પાપ આરંભ કરે, તે અકર્તવ્યમાં પ્રવર્તવાથી છએ કાયના આરંભને દેષિત છે, અથવા જે એક પણ પાપ કરે તે આઠ પ્રકારના કર્મને ગ્રહણ કરી વારંવાર તેમાં પ્રવર્તે છે.
પ્રશ્ન—શા માટે તે પાપ કરે છે?
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૪૨) ઉત્તર–સુખને અર્થિ તે વારંવાર અયુક્ત બોલે છે, અને કાયાથી દડવા-કુદવાની ક્રિયા કરે છે, અને પૈસે પદા કરવા ઉપાયેને મનથી ચિંતવે છે, તે કહે છે. ખેતી વિગેરે કરીને પૃથ્વીને આરંભ કરે છે, સ્નાન માટે પાણીને, તાપવા માટે અગ્નિને, ગરમી દૂર કરવા હવાને ( પંખાવડે ) તથા ખાવાને માટે વનસ્પતિ અથવા પશુ હત્યા વિગેરેને આરંભ કરે છે, આ પાપ કરનાર ગૃહસ્થ અથવા વેષધારી સાધુ રસને રસીઓ બનીને સચિત્ત લવણ વનસ્પતિ ફળ વિગેરેને ગ્રહણ કરે છે, તથા બીજી વસ્તુ પણ વાપરે છે, તે સમજી લેવું. - આ પ્રમાણે જે વધારે બેલના હય, તે પાપ કમથી બીજા નવા જન્મના દુઃખ રૂપી ઝાડનું કર્મ બીજ પણ વાવે છે, અને તેથી દુઃખના ઝાડનું કાર્ય પ્રકટ થશે, તે તેણે અહીં કર્યું. માટે આત્મીય (પિતાનું) કર્યું. અને તે પાપ કર્મના વિપાકને ઉદય થતાં મૂઢ માણસ પરમાર્થને ન જાણવાથી, ધર્મ કરવાને બદલે સુખને મેળવવા પ્રાણીને દુખ આપવાનાં કૃત્ય કરે છે, અર્થાત સુખને બદલે ભવિષ્યમાં પણ દુઃખજ પામશે. કહ્યું છે કે – "दुःखद्विद सुखलिप्सु, मोहान्यत्वाद दृष्ट गुणदोषः यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते ॥१॥"
દુખને દ્વેષી, સુખને ચાહક, માહથી આંધળે થવાથી
Page #265
--------------------------------------------------------------------------
________________
(૨૪) - ગુણ દેશને ન જાણનારે જે જે ચેષ્ટાઓ કરે છે, તેનાથી પિતે ખજ પામે છે. અથવા તે મૂઢ હિત મેળવવા,
અહિત છેડવાના વિવેકથી શુન્ય ઉલટે ચાલે છે, એટલે હિતને અહિત માને છે. તથા અહિતને હિત માને છે, તથા કાર્યને અકાય, પથ્યને અપથ્ય વિગેરેમાં પણ સમજવું એટલે એમ બતાવ્યું કે, મોહ તે અજ્ઞાન છે, અથવા મેહનીયને ભેદ છે, તે બંને પ્રકારના માહથી મૂઢ બનેલ અલ્પ સુખના માટે તે તે આરંભ કરે છે કે, જેના વડે શરીરના અને મનના દુખના વ્યસનને પામીને અનંત કાળના સંસાર ભ્રમણની પાત્રતાને પામે છે. વલી મૂઢની બીજી અનર્થની પરંપરા બતાવે છે, એટલે પિતાના આત્મા વડે મધ વિગેરેના પ્રમાદથી એટલે ઇન્દ્રિયને રસ લે, કષા કરવા, વિકથા કરવી, અથવા ઘણી નિદ્રા કરવાથી જુદું જુદું વૃત ( પાપના ચાળા) કરે છે. અથવા વય એટલે પિતાનાં કર્મ વડે જેમાં જીવે ભ્રમણ કરે છે તે વય સંસાર જાણ, એટલે એક એક કાયમાં ઘણે કાળ રહેવાથી તેને અનકાળ દુખમાં વીતે છે.
અથવા કારણમાં કાર્યને ઉપચાર કરીએ તે, પિતાના જુદી જુદી રીતે કરેલા પ્રમાદથી બંધાયેલાં કર્મવેડ વય એટલે, કોઈ પણ અવસ્થા ભેગ; તે એકતિષ વિગેરેમાં જલલ, અબુંદ વિગેરેથી લઈને, એક દિવસના જન્મેલા બાળક
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૪૪)
પણ વિગેરેની અવસ્થામાં વ્યાધિથી પીડાયલા, અથવા દારિદ્ર તથા દુર્ભાગ્ય વિગેરેનાં લાખથી પ્રાપ્ત થયેલ તે પ્રક કરીને બાંધે છે. (એટલે પૂર્વે કર્મ બાંધે; અને પછીથી ભોગવે, તે આશ્રયી વયઃ શબ્દ લીધે છે.
તે સંસારમાં અથવા, ઉપર કહેલી અવસ્થામાં પ્રાણીએ. પીડાય છે તે બતાવે છે. જે તિ છે. એટલે, આ પિતાના કરેલા પ્રમાદના કારણે અશુભકર્મનાં ફળ ભોગવતાં ચારગતિવાળા આ સંસારમાં અથવા, એકે ક્રિયાદિ અવસ્થામાં પ્રાણીઓ દુખેથી પીડાય છે, એવું ગુરૂ શિષ્યને કહે છે કે તું જે.),
તેઓ સુખને માટે આરંભમાં રાચીને માહથી ધર્મને બદલે અધર્મ કરીને ગૃહસ્થો તથા સાધુ વેષધારી તથા પાખંડીઓ પીડાય છે. (જે બ્રહ્મચર્યને બદલે કુશીલ સેવે, તેને ઈદ્રિય સડતાં સંસારમાં જ નરકવાસ ભેગવ પડે. વૈદની ગુલામી કરવી પડે અને વધારે રેગ ન વધે તે માટે, બધી ઈઢિયે વશમાં રાખવી પડે એ કુમાર્ગે ચાલ્યાનું ફળ છે.)
જે, એવી રીતે પ્રાણીઓ પિતાનાં પાપોથી અહીં પીડાતાં દેખાય, તે શું કરવું ? તે કહે છે–આ સંસાર-ભ્રમણમાં પિતાનાં કૃત્યેનું ફળ ભોગવવામાં સમર્થ નું સ્વરૂપ જાણીને અથવા, ગૃહસ્થ વડે માર ખાતાં અથવા, પરસ્પર લઢતાં અથવા ગાદીની પીડાઓ ભેગવતાં તેમનાં કર્મનાં કળ ભોગવતાં જાણીને પંડિત સાધુએ નિશ્ચયથી તેને ત્યાગ
*
*
*
*
* *
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૪૫)
કરે; એટલે, સર્વથા અથવા, નિશ્ચયથી પ્રાણીઓને જુદા જુદા ની અવસ્થા જેમાં થાય; તે “નિકરણ” અથવા
નિકાર” છે, અને તેજ અશુભકર્મ શરીર મનનું દુઃખ ઉત્પાદક છે, તે કર્મને સાધુ ન કરે, એટલે જેથી પ્રાણી
ને પીડા થાય, તેવું કૃત્ય સાધુ ન કરે (સાધુને કઈ પણ જાતને પાયારજ ન કરે) તેથી શું થાય તે કહે છે. - આ જે સાવધ વેપારીની નિવૃત્તિરૂપ-પરિણા છે, તેજ તત્તવથી પ્રકર્ષથી “પરિજ્ઞાન કહેવાય છે, પણ શિલુષ (ઠગની) માફક મેક્ષ ફળ રહિત જ્ઞાન નથી.
આ પ્રમાણે પરિજ્ઞા, તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે પ્રાણને નિકાર ( હિંસા) છેડવાવડે સાધુને મેક્ષ મળે છે, એટલે કર્મો શાન્ત પામે છે, સંપૂર્ણ જોડલાં રાગ દ્વેષ વિગેરેનાં છે, તે બધાં સંસાર ઝાડનાં બીજ રૂપ કર્મ છે, તેને ક્ષય થાય છે, તે જીવ હિંસાની ક્રિયા દૂર કરનારને અય છે.
અને આ કર્મ ક્ષયમાં વિક રૂપ જીવ હિંસાનું મૂળ આત્મામાં વિષય વાસનાનું મમત્વ છે, તે દુર કરવા
जे ममाझ्यमई जहाइ से चयह ममाइयं, से हु दिट्ठपहे मुणी जस्स नस्थि ममाइयं, तं परिन्नाथ मेहावी विहत्ता लोग वंता लोगसन्नं से महमं परि
Page #268
--------------------------------------------------------------------------
________________
(૨૪) कमिजासि तिबेमि ॥ नारई सहई वीरे, धीरे न सहई रतिं । जम्मा अविमेण धीरे, तम्हा वीरे न ર૬ શા (. ૧૮)
સંસારી જડ વસ્તુમાં મારાપણાની મતિ તેને જે સાધુ પરિગ્રહના કડવાં ફળને જાણે છે, તે છેડે છે. તે પરિગ્રહ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે, તે બંને પ્રકારની પરિગ્રહની બુદ્ધિ છોડવાથી અંતરને ભાવ પરિગ્રહ પણ નિષેધ કર્યો, અને પરિગ્રહની બુદ્ધિ વિષયને પ્રતિષેધ કરવાથી બહાર દ્રવ્ય પરિગ્રહ પણ તજવાને કહ્યા અથવા કાકુન્યાયે લઈએ તે એમ અર્થ થાય છે, જે પરિગ્રહના વિચારનું મલિન જ્ઞાન છેડે, તેજ પરમાર્થથી બહાર અને અંદરને પરિગ્રહ છોડે છે, તેને અર્થ આ છે.
સંબંધ માત્રથી ચિત્તના પરિગ્રહની કાળશિને અભાવ છે. જેમ નગરમાં સાધુ રહે, અથવા પૃથવી ઉપર બેસે, છતાં જેમ જનકલ્પી મુનિને નિષ્પરિગ્રહતાજ છે, તેમ સ્થવિર કલ્પીને પણ જાણવું, તેથી શું સમજવું તે કહે છે.
જે મુનિ જાણે છે કે મમાં મુખ્ય વિનને હેત તથા સંસાર ભ્રમણનું કારણ છે, તે પરિગ્રહ મમત્વથી છુટવાના વિચારવાળે છે, તેજ દેખતે છે, તેણે જ મેશને માર્ગ જ્ઞાનાદિક જોયું છે, તે કષ્ટ પથ છે.
અથવા દષ્ટ ભય લઈએ તે સાતે પ્રકારને ભય જે
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૪૭) શરીર વિગેરેના મમત્વથી સાક્ષાત દેખાય છે, અથવા વિચાર રતાં પરંપરાએ જણાય છે, તે સાતે પ્રકારના ભયને જાણ નારો નિશ્ચયથી થાય છે, તેને વધારે ખુલાસે કરે છે.
જેમ મમત્વ ન કરે, પરિગ્રહ ન રાખે, તે દષ્ટ ભય છે, એમ સમજીને પૂર્વે બતાવેલા પરિગ્રહને તે જ્ઞ પરિજ્ઞા વડે જાણને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ગીતાર્થ મુનિ પરિગ્રહના આગ્રહવાળા એ ક્રિયાદિ સંસારી-જીવલેકને દુઃખી જાણીને પિતે પ્રાણીગણની દશ પ્રકારની મમત્વસંજ્ઞા (પરિગ્રહને) ત્યાગે છે, તેજ મુનિ સત્ અસના વિવેકને જાણનારે છે તેને ગુરુ કહે છે. તું સંયમ અનુષ્ઠાનમાં એગ્ય રીતે ઊદ્યમ કર,
અથવા, આઠ પ્રકારનાં કર્મને અથવા, કર્મનું મૂળ રાગદ્વેષાદિ છે રિપુવર્ગ છે, તેને અથવા, વિષયકષાયને જીતવા પરાક્રમ કર એવું હું કહું છું.
" તે મુનિ સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારે પરિગ્રહના આગ્રહને છેડનારે મુનિ કે થાય છે તે કહે છે
(સારાં કામમાં વિદન વધારે આવે તેમ) કદાચ તે સંસારને ઘર, સી, ધન, સોનું વિગેરે પરિગ્રહ છેડનાર અકિચન મુનિને સંયમ અનુષ્ઠાન કરતાં મેહનીયકર્મના ઉદયથી સંયમમાં અરતિ થાય; તેપણું, તે સંયમ સંબંધી અરતિને પતે સહન કરે, (તેમાં શ્રેન ન રાખે) પણ
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૪૮). વધારે વૈરાગ્યથી વીર બનીને આઠ પ્રકારના કર્મશત્રુને પ્રેરણા કરીને તે શક્તિમાન બનેલ વીર અસંયમમાં અથવા, વિષય-પરિગ્રહમાં રતિ ન કરે અને સંયમમાં જે અરતિ થાય અને વિષયમાં રતિ થાય તેથી, વિમન બનીને શબ્દાદિમાં રમણુતા ન કરે એટલે, રતિ અરતિ, એ બંનેને છોડવાથી ખેતી મનવાળે ન થાય; તેમ, રાગ પણ ન કરે તે બતાવે છે.
જેણે રતિ, અને અરતિમાં મન ન લગાડ્યું તે વીર છે, અરે જે વીર છે, તે પાંચ ઇંદ્રિયના વિષયમાં આસકિત . ન કરે ત્યારે શું કરવું? તે કહે છે – - सद्दे फासे अहियासमाणे निलिंगद नंदि इह जीवियस्स । मुणी मोगं समायाय,धुणे कम्म सरी रगं ॥२॥ पंतं लूहं सेवंति वीरा संमत्त दंसिणो ।
एस ओहंतरे मुणी तिने मुत्ते घिरए वियाहिए, ત્તિના (ર. ૧૨)
જેથી રતિ–અરતિને ત્યાગીને મનહર શબ્દ વિગેરેમાં સાધુ રાગ ન કરે, તેમ, ખરાબમાં શ્રેષ પણ ન કરે. તે સ્પર્શ વિગેરેમાં પણ સારી રીતે સહન કરે એટલે, મને શબ્દ સાંભળીને આનંદ ન માને તેમ, ખરાબ સાંભળીને ખેદ ન કરે તે પ્રમાણે શબ્દ, તથા સ્પર્શ લીધાથી બીજી ઈદ્રિયના વિષયમાં પણ જાણવું. કહ્યું છે કે –
Page #271
--------------------------------------------------------------------------
________________
(૨૪) "सहेसु अ भद्दयपावरसु, सोयविसय मुवगए सु । तु?ण व स्टेण व समणण सया न होअव्वं ॥१॥ .
સુંદર કે ખરાબ શબ્દ કાનમાં આવતાં સાધુએ ખુશ અથવા નાખુશ હમેશાં, ( કેઈપણ વખતે) ન થવું. એજ પ્રમાણે રૂપગધ વિગેરેમાં પણ જાણવું, તેથી, શબ્દ વિશેરેમાં પણ મધ્યસ્થતા રાખનારા શું કરે? તે કહે છે
આ ગુરૂની ઊપાસના કરનાર શિષ્ય જે વિનય છે, તેને અથવા, મેક્ષાભિલાષી બીજાને પણ આ ઉપદેશ છે. કે, તું સારી રીતે જાણે છે. ઐશ્વર્ય, વિભવ વિગેરેથી મનની જે પ્રસન્નતા છે, તેને દુર કર. આ મનુષ્ય લેકમાં જે સંયમ વિનાનું છવિત છે, તેને ત્યજી દે અથવા વૈભવ વિગેરેથી કુદરતી જે આનંદ થાય છે, કે મને આ આવી ઉત્તમ સમૃદ્ધિ મી છે, મળે છે. અને મળશે. એ જે વિકલ્પ થાય છે, તે આનંદના વિકલ્પને પણ તું નિદ, વિચારકે આ પાપના કારણ રૂપ અસ્થિર સમૃદ્ધિનડે શું લાભ છે! કહ્યું છે કેविभव इति किं मनस्ते ? च्युतविभवः किं विषाद
ગુવાર? करनिहितकन्दुकसमाः पातोपाता मनुष्याणाम् ॥१॥
અમારે વૈભવ છે, એ તને મદ શું કામ થાય છે! અને વૈભવ જતાં ખેદ કેમ કરે છે? તું જાણતા નથી કે માણસને મળેલી રિદ્ધિ હાથમાં રમવાના દડા માફક પડે છે,
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૫) ને ઉછળે છે! આ પ્રમાણે રૂપ વિગેરેમાં પણ જાણવું. તે સંબંધી સનતકુમારનું દષ્ટાંત જાણવું..
અથવા પાંચ અતિચારને પણ તું જે પૂર્વે કર્યો હોય, તેને નિદ અને થતાને રોક અને અવિતાને અટકાવ, કેવી રીતે? તે કહે છે. ત્રણ કાળને જાણનાર તે મુનિ છે, અને મુનિનું મન તે સંયમ છે, અથવા મુનિને ભાવ તે મન અને વચનનું સંચમ છે, અને તે પ્રમાણે કયા અને મનનું પણ જાણવું તે મન વચન અને કાયાના સંયમને આદરી ને કર્મ શરીર, અથવા દારિક વિગેરે શરીરને આત્માથી જુદુ કર, અર્થાત્ તેને મમત્વ મૂક, તે મમત્વ કેવી રીતે મૂકાય? તે કહે છે. પ્રાન્ત એટલે રસ રહીત તથા ઘી વિગેરેથી રહીત લખું ભજન કર, અથવા દ્રવ્યથી અને ભાવથી પ્રાન્ત એટલે વિગત ધુમ તે ગોચરી કરતાં ઠેષ ન કરે, તથા રૂક્ષ ભાવ એટલે સારી ગોચરીમાં રાગ ન કરે, તે અંગાર દેષ રહીત, વીર સાધુઓ ગોચરી . કરે છે, તે સાધુએ, સમત્વ દર્શી છે. તે રાગદ્વેષ રહીત, છે, અથવા સમ્યકત્વ દશ છે, એટલે પરમાર્થ દષ્ટિવાલા. છે. તેઓ જાણે છે કે આ શરીર કૃતન છે નિરૂપકારી છે. એના માટે પ્રાણીઓ આલેક પરલેકમાં કલેશ કરી દુઃખ ભેગવનારા છે. અને અનેક આ દેશમાં એક આ દેશ છે) તેથી રસ રહીને લખ્યું ખાના તથા સમદશી કમદિ
Page #273
--------------------------------------------------------------------------
________________
(૨૧) શરીર છેડીને ભાવથી ભવ ઓઘને તરે છે. તે ઉત્તમ ક્રિયા કરતાં ભવ એઘને તરે છે. અને જે બાહ્યા અત્યંતર પરિગ્રહથી રહીત છે. તે મુક્ત છે. એટલે જે નિર્મળ ભાવથી શબ્દાદિ વિષયને રાગ ત્યજે તે વિરત છે, અને મુક્તપણે તથા વિરતપણે જે વિખ્યાત છે, તેજ મુનિ ભવ એને તરે છે, અથવા તે તર્યો છે, એમ જાણવું જે મુનિ આ પ્રમાણે મુક્ત અને વિરત પણાથી વિખ્યાત ન થશે, તે કે દુઃખી થશે તે બતાવે છે.
दुव्वसुमुणी अणाणाए, तुच्छए गिलाइ वत्तए, एस वीरे पसंसिए, अच्चइ लोयसंजोगं एस नाए
(ત્ર ૧૦૦) વસુ દ્રવ્ય છે. અને ભાગ્ય અર્થમાં ઉત્પન્ન કર્યું છે. તે મેક્ષ રૂપી ભવ્ય દ્રવ્ય છે. એટલે મુક્તિ ગમન વેશ્ય જે દ્રવ્ય તે વસુ છે, અને ખરાબ માગે વપરાય તે દુર્વસુ છે. એટલે દુરૂપયોગ કરનાર જે મુનિ છે. તે મેક્ષ ગમનને અગ્ય છે. (અર્થાત્ તે સંયમ રૂ૫ વસુને બેટે માર્ગે લે છે, તેથી તેને મિક્ષ ન થાય) આમ શાથી થાય? તે કહે છે. તીર્થકરના ઉપદેશથી શુન્ય બની વેચ્છાચારી બને છે.
પ્રશ્ન-શાથી તે સ્વછંદી બને છે.?
ઉત્તર–પ્રથમ કહેલા ઉદ્દેશામાં બતાવ્યું છે. તે સઘળું અહી જાણવું, તે આ પ્રમાણે છે. મિથ્યાત્વથી મહીત લેક છે. તેમાં તત્વ સમજવું દુર્લભ છે અને વ્રતમાં આત્માને
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૫૨) રેક તે કઠણું છે. અને રતિ અરતિને દાબવી તથા પાંચ ઇદ્રિયના વિષયમાં ઈષ્ટ અનિષ્ટમાં સમભાવ ભાવ તથા પ્રાન્તિ (નિરસ) તથા લુખો આહાર કરે. આવી તીર્થકરની આજ્ઞા તલવારની ધાર ઉપર ચાલવા માફક પાળવી કઠણ છે. તથા અનુકૂળ પ્રતિકૂળ જુદા જુદા ઉપસર્ગો સહેવા કઠણ છે. અને તે ન સહેવાનું કારણ અનાદિ અતીત કાળ સુખની ભાવના જીવને છે. તે સ્વભાવથી દુઃખમાં બીકણું અને સુખને પ્રિય બનીને વિતરાગની આજ્ઞાને પાળતે નથી. તેમાં દુઃખ માને છે. કારણ કે આજ્ઞા સહન કરવાની છે. સુખ કે દુઃખમાં સમભાવ રાખવાને, છે, તે ભૂલી પરવશ બની તુચ્છ એટલે, પાપના ઉદયથી, દ્રવ્યથી, નિધન અથવા, ઘટ અથવા જળ વિગેરેથી રહિત બને છે. (પીવાનું પાણી પણ મળતું નથી.) તથા ભાવથી રિક્ત એટલે જ્ઞાનદર્શનચારિત્ર તેને મળતું નથી, એટલે, તે મૂર્ખ સાધુને કેઈએ પ્રશ્ન કરતાં જવાબ આપવામાં અશક્ત હોવાથી બોલવાને શરમ આવે છે, અથવા, જ્ઞાનવાળા છતાં, ચારિત્રભ્રષ્ટ હેવાથી, ખરું બેલતાં પિતાની પૂજા નહીં થાય, માટે શુદ્ધ માર્ગ કહેવાના અવસરે બેલતાં શરમાય છે. પિત પરિગ્રહ રાખે; ત્યારે કોઈ પૂછે કે, સાધુને ધન રાખવું કલ્પે? ત્યારે પિતે કહે કે ધન રાખવામાં દેષ નથી, એવું હું પણ છે. જે કષાચક્ષી–મહાવિષને
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૫૩)
ટાળનાર ભગવાનની આજ્ઞા પાળનાર તે ‘ સુવસુ ’મુનિ છે, તે જ્ઞાનથી ભરેલા પ્રભુના કહેલા માર્ગને બતાવનારા કર્મને વિદ્યાવાથી વીર ખનેલે ઉત્તમ પુરૂષાએ પ્રશસેલે છે. ( જે આજ્ઞા પાળે; તે પ્રશંસા તથા સદ્ગતિને પામે; અને જે આજ્ઞા ન પાળે; તે અપમાન અને દુર્ગતિ પામે. )
વળી “ અચૈઇ ” ભગવાનની આજ્ઞાને અનુસરનારા વીરપુરૂષ અસયત લાકથી જે મમત્વ થાય તેને ત્યજે છે, તે લાક બે પ્રકારના છે. એટલે, માહ્ય, ધન, સોનુ, માતાપિતા વિગેરેમાં મમત્વ થાય છે, તે તથા હ્રદયમાં સદ્વેષ વિગેરે અથવા તેનાથી ખવાતાં આઠ પ્રકારનાં કમ, તે અત્યંતર લાક ( મમત્વ છે તેના સચીંગ ઉધે છે. અર્થાત્ મમત્વ ત્યાગે છે.
જો, એમ છે તે, શુ કરવુ ? તે કહે છેઃ—જે આ લેકના મમત્વનુ ઊદ્યું ધન છે, તે સારી માગ એટલે, મેક્ષાભિલાષિઓના આચાર છે, તે કહે છેઃ અથવા ‘ પર” તે આત્મા છે, તેને મેક્ષમાં લઇ જાય છે, તે “ નાથ મ (માગધી સૂત્ર પ્રમાણે) છેતેના અર્થ આ છે, કે જે, લોકના સંયોગ ત્યજે; તેજ શ્રેષ્ઠ આત્માના મેક્ષનો ન્યાય છે. સ ઉપદેશથી મેાક્ષ મેળવનારા' કહેવાચ છે.
એમ હા; પણ, તે ઊપદેશ કેવા છે તે કહે છેઃजं दुक्खं पवेइयं इह माणवाणं, तस्स दुक्खस्स
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૫૪)
कुसला परिन्नमु दाहरंति, इइ कम्मं परिनाय, सब्वमो जेअणन्न दंसी, से अणन्ना रामे, जे अणण्णारामे, से अणन्नदंसि, जहा पुण्णस्स कथइ तहा तुच्छस्स कत्थई, जहा तुच्छस्स कत्था तहा पुण्णस्स कत्थई (પત્ર. ૧૦૧)
જે દુઃખ અથવા દુઃખનું કારણ અથવા, લેકના મમવથી બંધાતું કર્મ તીર્થંકરએ બતાવ્યું છે કે, આ સંસારમાં જીવેને આવાં આવાં દુખે છે, તે દુઃખને અથવા તેનાં કર્મને ધર્મ કથાની લબ્ધિ પ્રાપ્ત કરેલા જૈન તથા જૈનેતર મતના જાણું ગીતા ચ વિહાર કરનારા બે લે તેવું પાળનારા, નિદ્રા જીતેલા ઈ વશ રાખનારા દેશકાળ, વિગેરેનું સ્વરૂપ જાણનારા, ઉત્તમ ગુણવાળા સાધુઓ વિગેરે આવી પરિણા બતાવે છે કે, દુખનું મૂળ કારણ તથા તેનું શેકાવાનું કારણ આ પ્રમાણે છે. તે જાણીને જ્ઞ-પરિજ્ઞાવડે પ્રત્યાખ્યાન પરૂિ સાવડે પાપને ત્યાગે છે. વળી, ઉપર દુઃખ થવાને વિચાર વિગેરે મનુષ્ય તથા, બીજા નું કહ્યું તે દુઃખ જાણવાની તથા, દુઃખનું મૂળ પાપ ત્યાગવાની બે પ્રકારની પરિજ્ઞા ગીતાર્થ સાધુઓએ બતાવી તે પરિજ્ઞા કરીને તથા, પાપનાં મૂળ આશદ્વાર જાણીને છેડવાં તે કહે છે – " જ્ઞાનનું શત્રુપણું (ભણનારને વિન કરવું) વિગેરે કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તેમ આ કર્મ
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૫૫) સંબંધી જાણીને પ્રત્યાખ્યાન પરિણા વડે પાપ છોડીને તેના આશ્રદ્વારમાં મન-વચન-કાયાથી-કરવા-કરાવવા તથા અનુ
દવા વડે પિતે ન વે, અથવા સર્વથા જાણને કહે છે. સવેથા “પરિજ્ઞાન તે કેવળીને ગણધરને અથવા ચૌદ પૂવે સાધુને છે.
અથવા સર્વથા કહે છેએટલે આક્ષેપણિ વિગેરે ચાર પ્રકારની ધર્મ કથા છે તે ટપણમાં નીચે મુજબ છે. स्थाप्यते हेतु दृष्टान्तैः स्वमतं यत्र पण्डितैः। स्याबाद ध्वनिसंयुक्तं सा कथाऽऽक्षेपणी मता ॥१॥
હતુ અને દષ્ટાંત વડે પંડિતે જેમાં સ્યાદવાદ વાદને અનુસરી જે વચન બેલે, તે વચન યુક્ત જે કથા તે આક્ષેપણ છે. मिथ्या दशां मतं यत्र, पूर्वा परविरोधकृत् ।। तन्निराक्रियते सद्भिः सा च विक्षेपणीमता ॥२॥
મિથ્યા દષ્ટિઓના મતને તેમને પૂર્વ અપર વિરોધ બતાવી ઉત્તમ પુરૂષે તેને નિષેધ કરે, તે કથા વિક્ષેપણ છે. ' यस्याः श्रवण मात्रेण, भवेन्मो क्षाभिलाषिता॥ भव्यानां सा च विद्वद्भिः प्रोक्ता संवेदनी कथा ॥२॥ - જેના સાંભળવા માત્રથી ભવ્ય પુરૂષને મોક્ષની અભિ
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૫૬) લાષા થાય, તેવી વિદ્વાનની કહેલી કથાને સંવેદની કથા કહે છે. पत्र संसारभोमाङ्ग, स्थितिलक्षणवर्णनम् । वैराग्य कारणं भव्यैः सोक्ता निवेदनी कथा ॥४॥ " જે સંસાર ભગના અગોની સ્થિતિના લક્ષણોનું વર્ણન છે અને વૈરાગ્યનું કારણ છે તેવી કથાને ભાગ્ય પુરૂ કહે છે તે નિર્વેદની કથા જાણવી
કથા કેવી છે. તે કહે છે બીજું એટલે જૈન સિવાયનું જે તત્વ તેને માને તે અન્યદશી તથા ના અન્યદર્શી તે યથા યોગ્ય પદાર્થ જાણનાર સમ્યફ દષ્ટિ જિન વચન માનનારે ગીતાર્થ સાધુ છે તે મેલ સીવાય બીજા માર્ગમાં રમત નથી.
હેતુ અને હેતુવાળા-ભાવવડે સૂત્રને જોડવા કહે છે કે જે ભગવાનના ઉપદેશથી અન્ય સ્થાનમાં રમણતા ન કરનારે. તે અનન્ય દશ છે અને જે અનન્ય દશી છે તે બીજે રમે નહી કહ્યું છે કે – " शिवमस्तु कुशास्राणां वैशेषिकषष्टि तंत्र बौडा
येषां दुर्विहितत्वाद्भगवत्यनुरज्यते चेतः ॥१॥"
કુશાસ્ત્રો જે, “વૈશેષિક્ષણિતંત્ર” તથા, બૈદ્ધનાં રચેલાં
Page #279
--------------------------------------------------------------------------
________________
(પ) છે, તેમનું પણ ભલું થાઓ; કારણકે તેમનામાં વિસંવાદ જોઈને જિનેશ્વરના વચનમાં અમારું મન રંજીત થાય છે,
આ પ્રમાણે સમ્યફવતું સ્વરૂપ કહેલ છે, તે કહેનાર રાગદ્વેષ દૂર કરનારે થાય છે તે બતાવે છે.
ના . વિગેરે. આ તીર્થકર, ગણધર, આચાર્ય વિગેરે જે પ્રકારે ઇદ્ર ચકવતી માંડલીક રાજા વિગેરે પુન્યવાન-જીવને ઉપદેશ કરે છે. તે જ પ્રમાણે કઠીયારા વિગેરે તુચ્છ જીને પણ ઉપદેશ કરે છે. (બંનેમાં તેમને સમભાવ છે,) અથવા પૂર્ણ તે જાતિ, કુળ, રૂપ, વિગેરેથી પુણ્યવાન છે, અને નીચ જાતિ કુરૂપવાળે તે તુચ્છ છે, અથવા, વિજ્ઞાનવાળે પૂર્ણ તથા અન્ય સામાન્ય બુદ્ધિવાળે તુચ્છ છે, તે દરેકને ઉત્તમ પુરૂષ સમાનભાવે ઉપદેશ કરે છે. કહ્યું છે કે - "ज्ञानेश्वर्यधनोपतो, जात्यन्वय बलान्वितः। तेजस्वी मतिमान् ख्यातः पूर्णस्तुच्छो विपर्ययात् ॥१॥
જ્ઞાન, ઐશ્વર્ય અને ઘનવાળે, તથા જાતિવંશ, તથા બળવા, તેજસ્વી, બુદ્ધિમાન પ્રખ્યાત એ ગુણવાળે પૂર્ણ કહેવાય; અને તેથી રહિત તે તુચ્છ કહેવાય. આને પરમાથે આ છે કે, સાધુઓ, ભીક્ષુક વિગેરેને તેના કલ્યાણ માટે સ્વાર્થ રાખ્યા વિના ઊપદેશ કરે છે. તે જ પ્રમાણે ચકવર્તી વિગેરેને પણ ઊપદેશ કરે છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૫૮) અથવા ચક્રવર્તી વિગેરેને સંસારથી પાર ઊતારવાના હેતુને જેવા આદરથી કહે છે, તે જ પ્રમાણે ભીક્ષુકને પણ કહે છે. આ વાક્યથી સાધુમાં “નિરીહતા” (નિસ્પૃહતા) બતાવી,
પણ એ નિયમ નથી કે, બધાને એક સરખી રીતે કહેવું; પણ જેમ જેને બેધ લાગે તેમ તેને કહેવું; એટલે, બુદ્ધિમાનને સમજાવવું હોય તે, સૂક્ષમ વાત કહેવી, અને સામાન્ય બુદ્ધિગાળાને સાદી વાત કહેવી, તથા રાજાને કહેતાં તેના અભિપ્રાયને અનુસરીને કહેવું; એટલે, ઉપદેશને વિચારવું કે, આ રાજા અન્ય દર્શનના આગ્રહવાળા છે કે, મધ્યસ્થ બુધ્ધિવાળે છે કે સંશયવાળે છે કે, સંશયરહિત છે? તથા આગ્રહવાળ છતાં, કુથીથિઓએ કદાગ્રહવાળે બનાવ્યું છે કે, પિતે કદાગ્રહી છે? જે, એવે હેય, તે, તેને આ પ્રમાણે કહેતે ક્રોધ થાય. જેમકે – "दशसूना समश्चक्री, दशक्रिसमो ध्वजः दशध्व जासमो वेश्या, दशवेश्या समो नृपः ॥१॥" - દશસૂના ( ) સમાન ચકી છે, અને દશશિકી સમાન ધ્વજ છે. ( ) છે, અને દશધ્વજ સમાન વેશ્યા છે. અને દશ વેશ્યા જે એક રાજા છે. માટે (આટે આવું ન બોલવું.) તેની ભક્તિ ફક, વિગેરે દેવતા ઉપર હોય છે, તેનું ચરિત્ર કહેતાં તેને તેના પાપના
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૫૯) ઊદયથી સત્ય કહેતાં પણ, મેહ ઉત્પન્ન થતાં શ્રેષી થાય. અને દ્વેષી થઈને શું કરે તે પણ કહે છે___ अवि' य हणे अणायमाणे, इत्थंपि जाण सेयंति नस्थि, केयं पुरिसे कं च नए ? एस वीरे पसंसिए, जे बढे पडियमोयए, उड़े अहं तिरिय दिसासु से सव्वओ सच परिन्नाचारी, न लिप्पई छण पएण वीरे से मेहावी अणुग्घायण खे यन्ने जे य बन्ध पमुक्ख मन्नेसी कुसले पण नो बद्धो नो મુI (હૃ. ૨૦૨) - કે ધાયમાન થયેલે રાજા વાચાથી અપમાન કરે અને તેનું ગાયું ન ગાવાથી વખતે મારવા પણ તૈયાર થાય; એટલે, લાકડ-ચાબકાથી સાધુને મારે કહ્યું છે કે – "तत्ये वय निढवणं बंधण निच्छुभण कडगमद्दो षा। निविसयं व नरिंदो। करेज संघ पि सो कुडो ॥१॥" ફોધમાન થયેલે નિષ્ઠાપન (
) કરે બંધન કરે, દેશનીકાલ કરે સેના પાસે માર મરાવે; અથવા પિતાનાં રાજ્યમાં આવતાં બંધ કરે અથવા સંઘને પણ દુઃખ આપે, તે પ્રમાણે, તઍનિક ( ને) ઉપાસક-નંદબળની કથાથી એટલે, બુદ્ધની ઉત્પત્તિના કથાનકથી ભાગવત મતને ભલિલચાહનાં દષ્ટાંતથી રદ્ર
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૬) મતને પેઢાલને પુત્ર સત્યકી ઊમાના દુદતને સાંભળવાથી કેવી થાય છે. (બીજા મતના ગુણે ન જોતાં ઈષરૂપકથાઓ જોડી કાઢેલ છે, તેવી કથા કહેતાં બીજા મતવાળાને
ધ થાય છે. માટે, બને ત્યાંસુધી ગુણપ્રાપ્તિની જ કથા કેવી;) અથવા ભીખારી કાણાકુંટ (હાથપગની એડવાળ) તેને ઉદેશીને ધર્મફળના ઊપદેશરૂપ-કથા કહેતાં તેને શોધ થાય, આ પ્રમાણે, વિધિ ન જાણનારે કથા કહે છે, તેને આધા (પીડા) થાય છે, તથા તેમાં પરલેકને પણ કંઈ લાભ નથી વિગેરે જાણવું. જોકે, સુમુક્ષુને ધમકેથાપરના હીત માટે કહેતાં પુન્ય છે, પણ જે, કહેનાર સભાને ન ઓળખે, અને દ્વેષનું વચન બેલે, તે, તેને શાસકારે પુન્ય બતાવ્યું નથી.
અથવા રાજાનું અપમાન થતાં ધર્મકથા કહેનાર સાધુને હણે એટલે, રાજા પશુધને યજ્ઞ કરે તથા, શ્રાદ્ધ, હેમ, વિગેરે કરે, તેમાં, ધર્મ માનતે હોય તે સમયે ધર્મકથા કહેનાર સાધુ રાજાના સાંભળતાં કહે કે –તેમાં ધર્મ નથી; , રાજા કોપી થઈને દુખ આપે.
અથવા, જે જે અવિધિએ કહે, તેમાં પણ સાધુને શ્રેય નથી. તે બતાવે છે " " સાક્ષર પંડિતની સભામાં પક્ષહેતુ છાત વિગેરે છોડીને પ્રાકૃત ભાષામાં કહેવું તે અનુચિત છે, તથા મૂખની સભામાં
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૬૧)
તત્ત્વ સમજાવવા જવુ; તે પણ અનુચિત છે. એજ પ્રમાણે કઇપણ અનુચિત કાર્ય કરતા સાધુ જૈનધમની હીલનાજ કરે છે, અને તેને પાપનેજ બંધ છે, તેનુ કલ્યાણું થવાનુ નથી; માટે, તેવા વિધિ ન જાણનારા પુરૂષે માન ધારણ કરવું વધારે સારૂ છે. ( કે ખીજાને ક્રોધ ઉત્પન્ન કરી અશુભકર્મ પાતે ન બાંધે.) કંહ્યુ છે કે " सावज्जणवज्जाणं, वयणाणं जो न याणइ विसेसं । વિશેના वुत्तुंपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ॥ १ ॥”
જેને સાવદ્ય, અને નિધ વચનનુ. જાણપણુ નથી; તેને ઓલવાના પણ ઋધિકાર નથી. તા, તેને ઊપદેશ આપન વાને અધિકાર ક્યાંથી હોય ? આ પ્રમાણે છે. તેા, ધનકથા કેવીરીતે કરવી તે કહે છેઃ—જે, પેાતાની ઇંદ્રિયાને વશમાં રાખનારા છે, વિષય વિષના વેરી છે, સ`સારથી ઊદ્વેગ મનવાળા છે, અને વૈરાગ્યથી જેતુ હૃદય ખેંચાયલુ' છે, તેવા માણસ ધર્મને પૂછે; તેા, તે સમયે આચાય વિગેરે ધર્મ કથા કહેનારે વિચારવુ કે, આ પુરૂષ કેવા છે ? મિથ્યાન દૃષ્ટિ છે કે ભદ્રક છે ? અથવા, કેવા આશયથી પૂછે છે ? એના ઇષ્ટદેવ કર્યો છે? એણે કયા મત માન્યા છે ? વિગેરે વિચારીને ચેાગ્ય ઉત્તર સમય ઊચિત કહેવા તે ખતાવે છે.
એના સાર આ છે કે ધમ કથાની વિધિ જાણનારે પોતે આત્મામાં પરિપુર્ણ હોય તે સાંભળનારને વિચાર કરે.
Page #284
--------------------------------------------------------------------------
________________
કે દ્રવ્યથી તે કેવું છે. તથા આક્ષેત્ર કેવું છે જેમાં તનિક ( C) ભાગવત અથવા બીજા મત વાલે અથવા પતિત સાધુએ અથવા ઉત્કૃષ્ટ સાધુઓએ આ ક્ષેત્રને કેવા રૂપમાં બનાવ્યું છે. અને કાળ તે સુકાળ છે કે દુકાળ છે. અથવા વસ્તુ મળે તેમ છે કે નહીં. અને ભાવથી જેવું કે પૂછનાર માણસ મધ્યસ્થ ભાવવાળો છે. કે રાગી પી છે, વિગેરે વિચારીને જેમ તે બોધ પામે, તેવી ધર્મ કથા કરવી. ઉપરના ગુણવાળો માણસ ઘર્મ કથા : કરવાને યોગ્ય છે. બીજાને અધિકાર નથી. કહ્યું છે કે "जो हेउवायपक्खंमि, हेउओआगमम्मि आगमिओ। सो ससमयपण्णवओ सिद्धत विराहओ अण्णो॥१॥"
જે હેતુવાદ પક્ષમાં હેતુને બતાવનાર છે. આગમમાં આગમ બતાવનાર છે. તે સ્વસમયને પ્રજ્ઞાપક ઉન્નતિ કરનાર) અને બીજો સિદ્ધાંતને વિરાધક છે. (જો પૂછનાર હેતુ માગે તે હેતુ બતાવે અને યુકિતથી સિદ્ધ કરે અને આગમ પ્રમાણ માગે તે આગમ બતાવે તે બંનેને જાણનારે બીજાને ધર્મ કથા કહે તે એગ્ય છે.)
જે ઉપર પ્રમાણે ધર્મ કથાની વિધિને જાણનારો છે. તે પ્રશસ્ત છે, અને જે પુન્યવાન અને પુન્યહિનને ધર્મ કથામાં સમદષ્ટિની વિધિએ જાણે છે. તથા સાંભળનારને વિવેક કરી શકે. તેવા ગુણવાળે કર્મને વિદારણ કરનાર
Page #285
--------------------------------------------------------------------------
________________
(૨૬૩) વીર સાધુ, ઉત્તમ પુરૂષથી વખાણુએ છે. વળી તેનું વર્ણન કરે છે.
વિગેરે તે આઠ પ્રકારના કર્મ વડે અથવા સ્નેહ રૂપ સાંકળ વિગેરેથી બંધાએલે પ્રાણીઓને ધર્મ કથા સંભળાવવા, . વિગેરેથી મુકાવનારે થાય તેજ તીર્થકર ગણધર અથવા આચાર્ય વિગેરે ઉપર કહેલી ધર્મ કથાની વિધિ જાણનારે છે.
તે કયે સ્થાને રહેલા જીવેને સુકાવે છે ? તે કહે છે. ઉચે રહેલા તિષી વિગેરેને તથા નીચે ભવન પતિ વિગેરેને તથા તિર્યંચ તથા મનુષ્યને બેધ આપે છે દેવતાના જ સમ્યફવ પામે અને તિર્યંચ પચંદ્રિય ચારિત્રને છેડે ભાગ અને મનુષ્ય પુર્ણ ચારિત્ર પણ પામે.) . વળી તે વીર પુરૂષ બીજાને મુકાવનારા હમેશાં બંને પરિણાએ પિતે ચાલે છે, એટલે, સર્વોત્તમ જ્ઞાને યુક્ત છે, અને સર્વ સંવર ચારિત્ર પાળનાર છે, તે પિતે જે ગુણેને મેળવે છે તે કહે છે –
પિતે હિંસાથી થતાં પાપે લેપતે નથી, (એટલે કોઈની હિંસા કરતું નથી.) (ક્ષણને અર્થ હિંસા કર્યો છે,) તે મેધાવી : બુદ્ધિમાન) પણું છે, એટલે, જેનાવડે જી ચાર ગતિમાં ભમે તે અણ (કર્મ) છે, તેને ઘાત કરે; તે ખેદને જાણનારે નિપુણ મુનિ છે. એટલે, તે કર્મ
Page #286
--------------------------------------------------------------------------
________________
(૨૪) ક્ષય કરવાને ઊદ્યમ કરનારા મેક્ષાભિલાષીઓને કર્મ ક્ષય કરવાની વિધિ બતાવનાર પણ છે, તે મેઘાવી, કુશળ, વીર મુનિ છે, તથા જે પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ. એમ ચાર પ્રકારનાં બનેથી મેક્ષ કરાવે, અથવા તેને ઉપાય બતાવે; તે શાયિ પણ છે, તે પુર્વનાં વાય સાથે જોડવું;) એટલે, જે જીવ હત્યાને દુર કરે છેદને જાણે તે મૂળ ઉત્તર પ્રકૃતિના ભેદેવડે ભિન્ન, તથા ગનિમિત્તે આવતી કર્મપ્રકૃતિ, તથા, કષાય-સ્થિતિવાળી કર્મની બંધાતી આવ
સ્થાને જાણે છે. બાંધવું; સ્પર્શ કરે; નિધન કરવું નિકાચિત કરવું. આ કર્મ પરિણામને આશ્રયી બંધાય છે, અને સારા ભાવથી તેને નાશ થાય છે, એ બંનેને તે જાણે છે.
પ્રસ—આ ફરીથી કેમ કહ્યું?
ઉત્તર-પુનરૂક્ત દોષ લાગતો નથી; કારણકે, એનાવડે કર્મ છોડવાનું બતાવ્યું છે.
પ્રશ્નઉપર બતાવેલા ગુણોવાળે સાધુ છમસ્થ કહે કે, કેવળી કહે?
ઉત્તર–ઉપરનાં વિશેષણ કેવળી સાધુને ન ઘટે, માટે, છમસ્થ કે, તે કેવળની શી વાત.
પ્રશ્ન-કુશલ સાધુના કેવા ગુણે હવા જોઈએ? A ઉત્તર–કુશળ એટલે, જેણે ઘાતિકને સંપૂર્ણ ય કર્યો છે, તે તીર્થકર અથવા, સામાન્ય કેવળી છે. .
Page #287
--------------------------------------------------------------------------
________________
અને છમસ્થ-ઘાતિકમથી બંધાયેલ મેક્ષાર્થિ, તથા, તેના ઉપાયને શોધનારા છે, અને કેવળી પાતે ઘાતિકર્મને ક્ષય થવાથી પિતે કર્મથી બંધાયેલ નથી, પણ અઘાતિ ચાર કર્મ જે ભવ ઊપગ્રહીક છે, તે તેને લેવાથી પિતે મુક્ત પણ નથી; અથવા, તેવા ગુણને છમજ કહીએ કહીએ છીએ. કે, “કુશળ” તે, જેણે જ્ઞાનદર્શનચારિત્ર મેળવેલું છે, તથા મિથ્યાત્વ, અને બાર કષાયોને ઉપશમ કરેલ હોવાથી તેને ઊદયમાં ન હોવાથી તે “બંધ ન કહેવાય. આ પ્રમાણે, ગુણવાન સાધુ કુશળ હોય; પછી, તે કેવળી હોય કે, છમસ્થ હોય; પણ, તેં સાધુના આચારને પાળતેં હવે જોઈએ. જેમ, સાધુ માટે કહ્યું તેમ, બીજા મોક્ષાભિલાષીએ પણ વર્તવું તે બતાવે છે. . से जंच आरभे जं नारभे, अणारद्धं च न आरभे, छणं छणं परिणाय लोगसन्नं च सव्यसो (ઉં. ૨૦૩)
જે સંયમ અનુષ્ઠાનને સંપુર્ણ કર્મક્ષય માટે આદરે તે મિથ્યાત્વ અવિરતિ વિગેરે સંસારનાં કારણને ન આરજે, એટલે, સાધુ પણું આરાધેઅને સંસારીપણું છોડે, એટલે, અઢારે પ્રકારનાં પાપ વિગેરે જે એકાંતથી દુર કરવાનાં છે, તેવાં પાપે છેને સંયમ અનુષ્ઠાન કરી ને મેક્ષ પામે, અને કેવળી, અથવા, ઉત્તમ સાધુઓએ જેને અનાચીણું કહ્યું,
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૬)
તે પિતે ન કરે અને મેક્ષ અનુષ્ઠાન કરે. વળી, જિનેશ્વર જે ત્યાગવા ગ્ય કહ્યું તેમાં મુખ્યત્વે હિંસા છે. તે હિંસાનાં કારણને જાણીને સાધુ તેને છેડે. જ્ઞ-પરિણાએ જાણે, અને પ્રત્યાખ્યાન પરિણાએ ત્યાગે; અથવા, ક્ષણને અર્થ હિંસાને બદલે સમય લઈએ; તે, સમયને જાણીને તે કાળે તે કામ કરે.
વળી લેક જે ગૃહસ્થ છે, તેમને સુખની અભિલાષા છે, અથવા, તે કારણે તેને પરિગ્રહની સંજ્ઞા છે, તેવી સંસારી-વાસનાને સાધુ છેડે, તે મન, વચન, કાયાથી પિત ન કરે, ન કરાવે, ન અનુદે તેથી કહ્યું કે-ઉપરના ગુણવાળે ધર્મકથા-વિધિ જાણનારે, બંધાયલ ને સુકાવનારે કમને છેવામાં કુશળ, અને બંધ-મોક્ષની ખેળ કરનારે સુમાર્ગે ચાલનારે, કુમાર્ગને સમજી અઢાર પાપને કિનારે, સંસારી-લેકની સ્થિતિ જાણનારે જે મુનિ છે, તેને શું થાય તે બતાવે છે. __ उद्धे सो पासगस्त नस्थि, बाले पुणे निहे कामसमणुन्ने असमिय दुक्खे दुक्खी, दुक्खाणमेव आवर्ट अणुपरियइ, (सू. १०४) सिवोमि लोक विजया
જે પરમાર્થથી જેનારે છે, તેને ત્રીજા ઉદેશાથી લઈને આ ઊદેશાના છેડા સુધી જે દેષ બતાવ્યા જેનાથી નારકાદિ ગતિ ભોગવવી પડે તે ઉદ્દેશ છે, તે ગીતાર્થ સાધુને ન હોય,
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૬૭)
તથા બાળ (મૂM) સંસાર પ્રેમી હોય તે સ્નેહ કરીને કામની ઈચ્છાથી દુઃખના આવર્તમાંજ વારંવાર વિરે છે. એવું હું કહું છું. (ટીકાના ક ૨૫૦૦ છે.) છ ઉદેશ સમાપ્ત થયો. સૂત્ર અનુગમ તથા સૂત્રા લાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્રને સ્પર્શ કરનારી નિતિ સહીત પૂરે થયે, નનું વર્ણન બીજે સ્થળે કહ્યું છે. અહીં સંક્ષેપમાં જ્ઞાન દિનાનું પ્રધાનપણું જાણવું. તેમાં પણ પિતે જ્ઞાનવાળો જ્ઞાનને એકાંત ખેંચે અને ક્રિયા ઉડાવે અથવા કિયાવાળ ક્રિયાને પકડી રાખે તે તે મિથ્યાત્વી છે. શિષ્યને એમ કહ્યું કે તમારે બંનેને અપેક્ષા પૂર્વક સમજીને બંનેને આરાધવ # શાંતિ. લેક વિજય નામનું બીજું અધ્યયન સમાપ્ત થયું.
આ સૂત્રને ત્રીજો ભાગ તૈચર થાય છે–
સમાપ્ત.
*
,
Page #290
--------------------------------------------------------------------------
_