SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૨) अन्नाणकम्मलोभा, इएहिं अज्झत्थ दोसेंहिं ॥ १९७॥ ( પહેલા ઉદ્દેશામાં નિયુ†ક્તિની ગાથા ઘણી કહી; અને આ ઉદ્દેશામાં આ એકજ છે, તેથી મંદબુદ્ધિવાળા શિષ્યને આરેકા ( શંકા ) થાય કે, આ એક પણ પહેલા ઉદ્દેશાની હશે; તે શંકા દુર કરવા ખીજે ઉદ્દેશ એવુ ગાથામાં લખવુ પડયું છે. ) ખીજા ઉદ્દેશામાં ખતાવ્યુ` કે, કોઇ કડરીક જેવા સાધુને ૧૭ પ્રકારના સંયમમાં મહુનીયના ઉદ્દયથી અતિ થાય; અને તેથી સ'યમમાં ઢીલાપણ' થાય; અને તે માહના ઉડ્ડય મનમાં રહેલા જે દોષો છે, તેનાથી થાય છે, તે દોષ અજ્ઞાન, લેાભ, વિગેરે છે. એટલે અદિ શબ્દથી ઇચ્છા મદન કામ વિગેરે પણ લેવા તે અજ્ઞાન લેાભ કામ વિગેરેથી સાધુને અરતિ થાય છે. તે બતાવ્યુ. શંકા-અરતિવાલા બુધ્ધિવાનને આ ૭૨ મા સૂત્રવડે ઉપદેશ અપાય છે કે સયમમાં અતિ થાય તે મુધ્ધિવાન સાધુએ અરતિદૂર કરવી પર`તુ સંસારના સ્વભાવ જાણેલા આવું કહેવાથી તે રિતવાલા થાય નહી અને જો અતિવાલા થાય તે સ’કારનું સ્વરૂપ જાણનારા વિદ્વાન ન કહેવાય આબેને ડમ્પર વિરેધ હોવાથી જેમ એક જગ્યાએ છાયા અને તડકા ન રહે તે અહીં તે બુધ્ધિમાન ન કહેવે અથવા અતિવાદ્યો ન કહેવા. કહ્યુ` છે કે, तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy