________________
(૨૪)
અભ્યાસગુણ.
ભાજન વિગેરે સંબ ́ધી છે. જેમકે, તે દિવસે જન્મેલે મળક પણ તે પૂર્વભવના અભ્યાસથી માતાનું સ્તન વિગેરે પેાતાના મોઢામાં લે છે, અને રોતા બાંધ થાય છે, અથવા અભ્યાસના વશથી અંધારૂ હોય; તેપણ કાળી મેઢામાંજ મુકે છે, તથા આકુળ ચિત્તવાળા પણુ દુ:ખવાળી જગ્યાયેજ શરીરને પ‘પાળે છે વિગેરે ઇં
ગણુ અગુણ.
ગુણુજ કાઈને અગુણપણે પરિણમે છે. જેમકે, ટાઇ માણસના સરળગુણુ, કપટીને અવગુણુ કરનારા થાય છે. शाठ्यं ह्रीमति गण्यते व्रतरूचौ, दम्भः शुचौ के
(
તન્ शूरे निर्घृणता ऋजौ विमतिता, दैन्यं प्रियाभाषिणि ॥ तेजस्विन्यवलित्पता मुखरता, वक्तर्यशक्तिः स्थिरे । तत्को नाम गुणो भवेत् सविदुषां योदुर्जनैर्नाङ्किनः
॥ ? | ** લજ્જાવાળી બુદ્ધિ હાય; તે શઠપણામાં માને. વ્રતની રૂચી દ.ભપણે માને; પવિત્રતાને કેતવ ( મશ્કરીપણું ) માને; શૂને નિર્દયતા, સરળતાને ઘેલાપણું, મીઠું ખેલૉ દીનતા માને, તેજસ્વીને અહંકારી, સારૂં ખેલનારને, મુખરતા