SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) કસે, એટલે સન્મુખ જાય તે જ્ઞાન વિગેરેમાં પ્રમોદ કરનાર છે. તે કહે છે. એટલે, સંસારભ્રમણ કષાયથી છે, એટલે તેમાં માયા લીધી; એટલે જે બહુમાયી છે, તે ક્રોધી માની અને લેભી પણ જાણ; અને અશુભકૃત્ય કરવાથી મૂહ બનેલે સુખ વાતે છતાં દુઃખજ ભગવે છે. કહ્યું છે લોકપોલકા માળા જ ચોરો એક જ શrો સમજી જા થg Dરા? જે સ્વાર્થી છે, તે રાતના સુવાનું, અને દિવસમાં નાવાની વખતે, ખાવાનું તથા જમવા વખતે, જમવાનું. તે સુખેથી કરી શક્તા નથી. આના સંબંધમાં મમ્મણ શેઠનું દષ્ટાંત પૂર્વે કહેલું છે, તેના જે કાસકષ એટલે, બહુ કપટી. તેણે કરેલાં કપટથી બનેલે મૂઢ, જે જે કરે, તેના વડે વૈરને પ્રસંગ થાય; તે કહે છે તે કપટ બીજાને ઠગવા લેભનું કૃત્ય કરે છે, જેથી વેર વધે છે, અથવા લેભ કરીને નવાં કર્મ બાંધીને, સેંકડે નવો ભવ કરે છે, અને નવા વેર વધે છે. તે કહે છે – "दुःखातः सेवते कामान्, सेवितास्ते च दुःखदाः। यदि ते न प्रियं दुःखं, प्रसङ्गस्तेष्ठु म क्षमः ॥१॥" દુખથી પીડાયેલ કામ ભોગને સેવે છે, અને પરિ ણામે તે દુખ આપે છે, તેથી શિષ્યને કહે છે-હે
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy