________________
(૧૧૩) દીક્ષા લેવા પણ તૈયાર થયે હતા તેવામાં સાધુના ગયા બાદ બીજા લેકેએ તેમજ નોકરેએ તેને કહ્યું કે શ્રી વિના બુટ્ટાપામાં છોકરાની વહઓ ચાકરી કરે એ વાત અશક્ય છે. એવા બોધથી તેણે પૈસા ખર્ચી ફરીથી લગ્ન કર્યું અને જ્યારે સ્ત્રી ઘેર આવી ત્યારે પિતાની શક્તિ જોઈ રસાયણ ખાધું. તેમાં કહ્યા મુજબ પરેજી નહી પાળવાથી ખાધેલી દવા આખા શરીર ઉપરપુટી નીકળી. અને છ માસ સુધી ઘણી વખત પીઠના ગુમડામાં નાસ્તર મુકાવ્યું છતાં સારું ન થયું અને નરકની વેદના ભેગવી બુરા હાલે મરી ગયે ચે માસા પહેલાં તેના શરીગ્ની જે સુંદરતા હતી તેની મરણ વખતે એવી અવદશા બનેલી કે તેને જોઈ ગમે તેવા માણસને આંખમાં આંસુ આવે અને સ્ત્રી પુત્ર ધન હવેલી વિગેરે કંઈ પણ તેને કામ ન લાગ્યું બુદ્દાઓ ધર્મ સાધન ન કરતાં જેઓ બાલકીઓને પરણે છે. તેઓને આ દષ્ટાંત ખાસ લક્ષમાં લેવાયેગ્ય છે. અપ્રશસ્ત મૂળ સ્થાને કહ્યું હવે પ્રશસ્ત. મૂળ સ્થાન કહે છે.
इचेवं समुट्ठिए अहो विहाराए अंतरं च खलु इमं सपेहाए धीरे मुहुत्तमवि, णो पमायए व ओ અતિ જોવાં ર. (સૂત્ર, ૨૧)
અથવા જે કારણથી તે વહાલાંઓ સંસાર સમુદ્રથી તારવા કે બીજાના ભયથી રક્ષણ આપવા સમર્થ નથી એવું