________________
(१४६)
महे किल वयं सततं सुखानि; इत्याशया धनविमो. हितमानसानां, कालः प्रयाति मरणावधिरेव पुंसाम
સજાને પ્રસન્ન કરીને તેની પાસેથી ધન મેળવીશું અને પછી અમે રોજ સુખ ભેગવીશું. આવી આશાથી ધનથી મેહ પામેલા મનવાલા માણસને આખી જીંદગી સુધીકાળ વીતી જાય છે. (પણ તેઓ ધર્મ આરાધી શકતા નથી.) एहि गच्छ पतोत्तिष्ठ, वर मौनं समाचर। इत्याद्याशाग्रहग्रस्तैः, क्रीडन्ति धनिनोऽर्थिभिः ॥२॥
આવ જા, પડ, ઉઠ, બેલ, ચુપ રહે આ પ્રમાણે બેલનારા ધનવાળા છે. તે ધનની ઈચ્છાવાલા ગરીબેને વારંવાર રમાડે છે. આ પ્રમાણે સાશ સાધુએ સમજીને શું કરવું તે શાસ્ત્રકાર કહે છે.
तं परिणाय मेहावी नेव संयं एएहिं कजेहिं दंड समारंभिजा, नेव अन्नं एएहिं कजेहिं दंड समारंभा विजा, एएहिं कजेहिं दंडं समारंभं तपि अन्नं न समणु जाणिना, एस मग्गे आरिएहिं पवे. इए, जहेत्य कुसले नो वलिं पिजासि, तिमि, ॥ सू. ७६ ।। लोगविजयस्स बितिओ उद्देसो ॥२॥
પહેલા અધ્યયનમાં પરિજ્ઞા બતાવેલી છે. તેમાં બે પ્રકારનાં