SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) સંધાન સ્થાન. તે બે પ્રકારે છે. દ્રવ્યથી. અને ભાવથી છે. દ્રવ્યથી છિન્ન અને અછિન્ન એમ બે ભેદે છે. તે સ્ત્રીની કાંચળી વિગેરેના ટુકડા કરીને સાંધવાનું છે. અને અછિન સંધાનમાં પક્ષમ ઉપદ્યમાન તતુ વિગેરેનું જોડાણ છે. (તાણે વા કપડામાં ડાય છે.) ભાવ સંધાન પ્રશસ્ત અને અપ્રશરત એમ બે ભેદે છે તેમાં પ્રશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ ક્ષેપક શ્રેણિએ ચઢતા. મનુષ્યને અપૂર્વ સંયમસ્થાન એક સરખાંજ હોય છે. પણ વચમાં તુટક પડતી નથી. અથવા શ્રેણિ સીવાય. પ્રવર્ધમાન કંડકનાં લેવાં. છિન્ન પ્રશસ્ત ભાવસંધાન ભાવથી આદયિક વિગેરે બીજા ભાવમાં જઈને પાછા શુધ્ધ પરિણામ વાલા થઈને ત્યાં આવતાં થાય છે. ' અપ્રશસ્ત અછિન્ન ભાવ સંધાન ઉપશમ શ્રેણિ એથી પડતાં અવિશુધ્ધમાન પરિણમવાલા મનુષ્યને અનંતાનુ-બંધિ મિથ્યાત્વના ઉદય સુધી જાણવું ––અથવા ઉપશમ શ્રેણિ સીવાય. કષાયને વશથી બંધ અધ્યવસાય સ્થાને ને ચઢતાં ચઢતાં અવગાહ માન કરનારા ને હોય છે. - અમશત છિન્નભાવ સંધાન તે દયિક ભાવથી આપશમિક વિગેરે બીજા ભાવમાં જઈને પાછા ત્યાંજ દયિક ભારતમાં આવે તે છે. આ દ્વારનું જોડકું સાથે જ કહ્યું એટલે
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy