SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ * * (૧૫) જાય છે. અને હિત-અહિતને વિસારે છે. તેમજ ઉચિત વાતને ગણતું નથી. તે તત્વને ભુલેલે મૂઢ બનેલ હોય તેજ ઉંચ ગેત્ર વિગેરેમાં અહંકાર કરે છે. તેજ કહે છે – से अबुझमाणे हओ वहए जाइ मरणं अणुपरियहमाणे, जीविय पुढो पियं 'इह' मेगेसिं माणचाणं, खित्तवत्थुममाय 'माणाणं' आरत्तं विरतं मणिकुंडलं सह हिरण्णण इत्थियाओ परिगिज्मति, तत्थे वरत्ता, न इत्य तवो वा दमो वा नियमो वा दिस्सइ, संपुण्णं पाले जीविउकाम लालप्पमाण જિક કુરિદા (લે. ૨) પૂર્વ કહેલાં ઊચત્રને અભિભાની અથવા આંધળાં, શહેરા વિગેરેનાં દુઃખને ભગવતે; અથવા કર્મવિપાકને ન જાણતા હતા ઉપહત છે એટલે, જુદી જુદી જાતના રોગથી શારીરે પીડાતાં હણાય છે, તથા બધા લેકમાં પરાભવ થાયવાથી ઉપહત છે, અથવા ઊંચશેત્રના અહંકારથી ઊચિત કાર્યને છોડવાથી વિદ્વાન પુરૂષોના મુખથી, તેને અપયશ પડઘા પડવાથી તે હણાયેલે છે, તથા અભિમાન કરવાથી અનેક ભવમાં અશુભકર્મ બાંધીને, નીચગેત્રના ઉદયને અનુભવતે ઉપહત છે, અને તે દુઃખથી મૂઢ બને છે, તે ક જગ્યાએ જોડવું. - ૧
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy