SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) "सहेसु अ भद्दयपावरसु, सोयविसय मुवगए सु । तु?ण व स्टेण व समणण सया न होअव्वं ॥१॥ . સુંદર કે ખરાબ શબ્દ કાનમાં આવતાં સાધુએ ખુશ અથવા નાખુશ હમેશાં, ( કેઈપણ વખતે) ન થવું. એજ પ્રમાણે રૂપગધ વિગેરેમાં પણ જાણવું, તેથી, શબ્દ વિશેરેમાં પણ મધ્યસ્થતા રાખનારા શું કરે? તે કહે છે આ ગુરૂની ઊપાસના કરનાર શિષ્ય જે વિનય છે, તેને અથવા, મેક્ષાભિલાષી બીજાને પણ આ ઉપદેશ છે. કે, તું સારી રીતે જાણે છે. ઐશ્વર્ય, વિભવ વિગેરેથી મનની જે પ્રસન્નતા છે, તેને દુર કર. આ મનુષ્ય લેકમાં જે સંયમ વિનાનું છવિત છે, તેને ત્યજી દે અથવા વૈભવ વિગેરેથી કુદરતી જે આનંદ થાય છે, કે મને આ આવી ઉત્તમ સમૃદ્ધિ મી છે, મળે છે. અને મળશે. એ જે વિકલ્પ થાય છે, તે આનંદના વિકલ્પને પણ તું નિદ, વિચારકે આ પાપના કારણ રૂપ અસ્થિર સમૃદ્ધિનડે શું લાભ છે! કહ્યું છે કેविभव इति किं मनस्ते ? च्युतविभवः किं विषाद ગુવાર? करनिहितकन्दुकसमाः पातोपाता मनुष्याणाम् ॥१॥ અમારે વૈભવ છે, એ તને મદ શું કામ થાય છે! અને વૈભવ જતાં ખેદ કેમ કરે છે? તું જાણતા નથી કે માણસને મળેલી રિદ્ધિ હાથમાં રમવાના દડા માફક પડે છે,
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy