________________
(૨૧૫)
તથા વસ્તુ મળતાં મને વસ્ત્ર-આહારના લાભ થયા. હું લબ્ધિમાન છુ', એવા અહંકાર ન કરે; તેમ યાચવા છતાં મળે તેા, દીન પણ મને; એટલે વસ્તુ ન મળતાં ખેદ ન કરે કે, મને ધિક્કાર છે! હું મંદભાગી છું! કે, સને સર્વ વસ્તુ આપનાર દાતાર હાવા છતાં, મને નથી મળતું. તેથી સાધુએ લાભઅ-લાભમાં મધ્યસ્થપણું રાખવું. કહ્યુ` છે કેઃ— " लभ्यते लभ्यते साधु साधुरेव न लभ्यते । अलब्धे तपसो वृद्धि, लब्धे तु प्राणधारणम् ॥१॥" મળે તે સારૂં, અને ન મળે તેપણ સારૂં. કારણકે, ન મળે તેા, ન ભોગવવાથી તપસ્યાને લાભ થશે; અને મળવાથી પ્રાણનું ધારણ થશે.
ન
આ પ્રમાણે પિંડપાત્ર, વસ્ત્રાની એષણા બતાવી છે. હવે વધારે ન સઘરે તે કહે છે.
ઘણું મળે તેા મેહ ન કરે; અને વધારે લઈને રાખી ન મુકે; એટલે થાડા પણ સ`ગ્રઢ ન કરે. જેમ આહાર વધારે ન લે, તેમ સયમ ઊપકરણ કરતાં વધારે વજ્રપાત્ર વિગેરે ન લે, તે સૂત્રમાં કહ્યુ` છે કેઃ——— પરિગ્રહ કહે છે.
ધર્મ ઊપકરણથી જેટલું વધારે ઊપકરણ લેવું, તે પરિ ગ્રહું છે. માટે વધારે મળતુ' ન લે, અથવા કરણમાં પણ મૂર્છા કરવાથી પરિગ્રહ છે. કહ્યુ
સંયમ ઊપ છે કે:
:-m