________________
(૯૨)
જ્યમાં, તથા મરણ માથે ભમતુ હોવાથી ભેગની ઈચ્છાએ વ્યથ પાપ કરે છે. કારણકે, હાલના કાળમાં મેટામાં મેહુ આયુષ્ય નિશ્ચયથી સો વરસની આસપાસ છે, અને નાનુ આયુષ્ય ક્ષુલ્લક ( નાના ) ભવ આશ્રયી અંતર્મુહુર્ત્ત માત્ર છે, અને વધારેમાં વધારે ત્રણ પત્યેાપમનુ છે, તેમાં પણ સયજીવિત ( સાધુપણુ અલ્પકાળ છે, તથા અંતમૃહુતથી લઈને થાડુ' આછું એવું કરોડ નુ આયુષ્ય છે. જેમાં સાધુપણુ' ઉદય આવે; તે અપેક્ષાએ તે પણ થાડુ છે, એટલે ગમેતેટલુ મનુષ્યનું આયુષ્ય હોય; તેપણ તે એક અતમૂહુર્ત છોડીને બાકીનુ અપવન ( અર્કાળ મેાત ) થાય છે. તેથી કહ્યું છે કેઃ— “અનાલોનુને, વૈધિન્નામો મૂમિજીનું મુખ્યપ્પનાવિયું, વન્નરૂત્તુકાંટારોનું શા ’
ઉત્કૃષ્ટ ચાગમાં અધના અથ્યવસાય સ્થાનમાં આયુષ્યની જે 'ધ કાળ છે. તે ઉત્કૃષ્ટો કાળ આંધીને જે જીવ દેવ ગુરૂ વિગેરે ભાગ ભૂમીમાં યુગલિક તરીકે જન્મે છે. તેનુ જલ્દીથી અધુ આયુષ્ય છેડીને તિર્યંચ અને મનુષ્યનું’ અપવન થાય છે, અને તે અપર્યાપ્ત અંતર્મુહુર્ત્તનું અતર જાણવુ', ત્યારપછી અપવત્તન થાય છે, (જે આયુષ્ય ત્રણ પલ્ચાપમનુ' છે, તે પણ કારણ વિશેષથી આ થવા સ'ભવ છે. )