SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૩) સામાન્યથી આયુષ્ય સાક્રમ જીવાને સાપક્રમ છે, અને નિરૂપક્રમ આયુષ્ય વાલાને નિરૂપક્રમ છે, તે બતાવે છે. જ્યારે જીવને પોતાનું આયુષ્ય ત્રીજે ભાગે બાકી રહેછે. અથવા ત્રીજાના ત્રીજો( ?) નવમે ભાગ બાકી રહે અથવા જઘન્યથી એક એ અથવા ઉત્કૃષ્ટથી સાત આઠ વર્ષ અથવા અંતકાળે કાળે અંતર્મુહુર્ત્ત, કાળના પ્રમાણથી જીવ પાતે પેાતાના આત્મ પ્રદેશને નાડિકાના અંતરમાં રહેલા અયુષ્ય ક વણાના પુદગળાને પ્રયત્ન વિશેષથી રચના કરે છે. તે વખતે નિરૂપક્રમ આયુષ્યવાલો થાય છે, અને બીજી વખતે આયુષ્ય બાંધે તેા ઉપક્રમ આયુષ્ય થાય છે. ઉપક્રમ તે ઉપક્રમણના કારણથી થાય છે. તે કારણેા નીચે બતાવ્યાં છે. "दंडकससत्थरज्जू, अग्गी उद्गपडणं विसं वाला । सीई अरइ भयं, खुदा पिवासा य वाही य ॥ १ ॥ ૪ડ, ચાબખા, શસ્ત્ર, દેરી, અગ્નિ, પાણી, પડી જવુ, ઝેર, સાપ, અતી ઠંડ, અતી ગરમી, અરિત, ભય, ભૂખ, તરસ, અને રાગ (આ ઘણા પ્રમાણમાં થાય. એટલે 'ડ વિગેરેથી માર પડે તે લાંબુ આયુષ્ચ પણ ટુકા વખતમાં સમાપ્ત થાય, જેને લેાકમાં અકાળ માત્ત કહે છે, જેનાથી માત થાય તે ઉપક્રમ અને જેનુ માત થયું તે સેપક્રમ મૃત્યુ કહેવાય છે. અને તેનું જીવિત પણ પૂરું ન થવાથી સાપક્રમ આયુષ્ય કહેવાય.
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy