________________
(૬૨) બધે, અને તેનાથી ઉલટ એટલે જીવ હિંસા કરનાર વિગેરે દુર્ગણવાળે જીવ અસાતા વેદનીય કર્મ બાંધે. अरहंतसिद्धरेइयतव, सुअर पाधु संघ पडिगीओ बंधइदमण मोहं, अणंतसंसारो जेणं ॥३॥ | તીર્થકર સિદ્ધ ચિત્ય, તપકૃત, ગુરૂ, સાધુ, સંધ આજે ધર્મના પિષકે છે તેમને પ્રત્યેનીક શત્રુ) થાય તે તે પાપવડે દર્શન મેહનીય કર્મ અને અનંત સંસાર ભ્રમ
નું કર્મ બાંધે. तिव्वकसाओ बहुमोह, परिणतो रागदोससंजुत्तो। ચંપા રિમો, વિપિ રાણાë rr-૪ - તીવ્ર કસાયવાલે (ઘણે ઊંધી વિગેરે) બહુ મેહવાલે રાગ દ્વેષથી ભરેલે તે જીવ અને પ્રકારને ચારિત્ર મેહ જે ચારિત્ર ગુણને ઘાતક છે તેને બાંધે છે. मिच्छद्दिडी महारंभपरिग्गहो तिव्वलोभणिस्लीलो। निराइयं निबंधइ, पावमति रोद्दपरिणामो गा-५॥ - મિથ્યા દષ્ટિ. મહાન આરભ પરિગ્રહવાળે, ઘણે ભીનિશીલ, (દુરાચા.) જીવ પાપની બુદ્ધિવાળા હોવાથી તથા મનમાં રેંદ્ર ( દુષ્ટ) પરિણામવાળો હેવાથી નરકનું આયુષ્ય બાંધે છેउम्मग्गदेसओ मग्ग णासो गूढहियय माइल्लो। सदसीलो अ ससल्लो, तिरिमाउं बंधह जीवो ॥३॥