________________
(૬૩) ઉનમાર્ગ (કુમાગ) માં દોરનાર સુમાર્ગને નાશક ગૂઢ હૃદયવાલે, કપટી શઠતા કરનારે, શલ્યવાળે તે જીવ તિ: ચનું અાયુષ્ય બાંધે છે. पगती रणु मसाओ, दाणरओसीलमंजमविहूणो। मज्झिनाणेहिं जुत्तो, मणुयाउं बन्धई जीवो ॥७॥ | સ્વભાવથીજ કે ધાદિ એછા હોય, દાનમાં રક્ત હોય, શીલ સંયમમાં ઓછાશવાળે હૈય, મધ્યમ ગુણે કરીને યુક્ત છે, તે જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. अणुव्वधमहयएहि य, बालतवोऽकामनिज्जराए य । देवाउयं णिबंधह, सम्मदिहो उ जो जीवो ॥८॥
અણુવ્રત, મહાવ્રત, પાળે. તથા બાળ તપ કરે–અકામ નિર્ભર કરે અને સમ્યક્ દષ્ટિ હોય, તે જીવ દેવનું આયુ
થે બાંધે છેमणायकायको, माइल्लो गारवेहिं पडिबद्धो। असु बंधइ नामं, तप्पडिपक्वहिं सुमनाम ॥९॥ | મન વચન કાયાથી વક હોય, અહંકારમાં ચઢેલે હોય. "આ ગુણોથી અશુભ નામ કર્મ બાંધે છે, અને તેનાથી ઉલટે એટલે મન વચન કાયાથી સરળ હોય, નિષ્કપટ હાથ; એવા સલ્લુણવાળો શુભનામ કમ બાંધે છે. अरिहंतादिसु भत्तो, सुत्तरूई पयांमाण गुणपेही। बन्धह उच्चागोयं, विवरीए पंधई इयरं ॥१०॥