________________
(૨૩૫) સમૂહ, દ્રવ્ય વિગેરેની લાલચથી વેશ્યાએ તેને સ્વીકાર્યો, પણ તે શેઠનું આવક, ખર્ચના હિસાબની જ જાળમાં મન રોકાયાથી તે વખતે, વેશ્યાને નજરે પણ જોઈ શકે નહીં. (મતલબ કે, વેપારની ધુનમાં, વેશ્યા સાથે વાત પણ કરી નહીં.) આ વેશ્યા પિતાને રૂપવન-સુંદરતાના અહેકારથી દુઃખી થઈ. તેને અતિ દુઃખી જોઈને જરાસંઘ રાજાએ કહેવડાવ્યું કે, તારું દુઃખનું કારણ શું છે? અથવા તે કેની સાથે રહે છે! વેશ્યાએ કહ્યું કે હું અમર સાથે રહું છું, રાજાએ પૂછયું કે કેવી રીતે ? તેણે કહ્યું કે મને રાખનાર શેઠ આ પ્રમાણે પિસાદાર છે, અને ભગના અભિલાષીએ. ધનમાં આસક્ત બનેલા દેવતા માફક ક્રિયામાં વતે છે, ખાવા પીવામાં તથા બીજી ક્રિયામાં દેવતા માફક વિલાસ. ભગવે છે, પણ કામને અભિલાષ શરીર અને મનની પીડામાં પીડાએલો બહારથી સુખી અને અંદરથી દુઃખી ભેગની ઈચ્છાવા છતાં ભવિષ્યના વેપારની ચિન્તામાં પલે મને તે પણ નથી, તેથી મારાં બધાંએ સુખ એક સુખ વિના રદ છે, તેથી ગુરૂ શિષ્યને કહે છે, સંસારી કામી છનાં દુઃખ જોઈને તેમને સુખી ન માનતાં ભેગોની. ઈચ્છા ન કરવી.
વલી સંસારી ભેગ વાંચ્છકનું સ્વરૂપ કહે છે. તે કામના સ્વરૂપને અથવા તેના કડવા વિપાકને ન જાણીને