SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) વિષયને સાધે છે. તથા આચાર્ય કહે છે કે -- તમારા કાનમાં આવ્યું નથી. 'बलवानिन्द्रियग्रामः, पण्डितोऽप्यन्त्र मुह्यतीति' ઇંદ્રિયસમૂહ બળવાન છે, અને તેમાં પંડિત પણ મુંઝાય છે એથી તમારું કહેવું કઈ વિસાતમાં નથી. અથવા જેને અરતિ પ્રાપ્ત ન થઈ હોય તેને જ એમ કહેવાય છે, પણ આ ઉપદેશ સંયમ-વિષયમાં બુદ્ધિમાન પુરુષને કહેવાય કે, સંયમમાં અરતિ ન કરવી; તથા સંયમમાંથી અરતિ દુર કરનારને કેવા ગુણ મળે તે કહે છે – રવ સિ મુ વિગેરે બારીક કાળને ક્ષણ કહે છે. તે ક્ષણ, જુની સાલ. (વસ્ત્રને). ફાડતાં જેટલી વાર લાગે; તેથી પણ બારીક કાળ સમય છે. આવા સૂમ સંયમમાં પણ કર્મ જે આઠ પ્રકારનાં છે, અથવા સંસારબંધન છે તે બંધન નથી. ભારત મહારાજા માફક મેહ મૂકી દે, તે તેનું કલ્યાણ થઈ જાય. (કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જાય;) અને જેઓ ઉપદેશ ન માને, તેઓ કંડરીક મુનિ માફક ચાર ગતિમાં ભ્રમણ કરે છે, અને દુખસાગરમાં ડુબે છે, તેજ કહે છે : अणाणाय पुट्ठावि एगे नियति, मंदा मोहेण पाउडा, अपरिग्गहा भविस्सामो, समुट्ठाय लद्धे
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy