Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 285
________________ (૨૬૩) વીર સાધુ, ઉત્તમ પુરૂષથી વખાણુએ છે. વળી તેનું વર્ણન કરે છે. વિગેરે તે આઠ પ્રકારના કર્મ વડે અથવા સ્નેહ રૂપ સાંકળ વિગેરેથી બંધાએલે પ્રાણીઓને ધર્મ કથા સંભળાવવા, . વિગેરેથી મુકાવનારે થાય તેજ તીર્થકર ગણધર અથવા આચાર્ય વિગેરે ઉપર કહેલી ધર્મ કથાની વિધિ જાણનારે છે. તે કયે સ્થાને રહેલા જીવેને સુકાવે છે ? તે કહે છે. ઉચે રહેલા તિષી વિગેરેને તથા નીચે ભવન પતિ વિગેરેને તથા તિર્યંચ તથા મનુષ્યને બેધ આપે છે દેવતાના જ સમ્યફવ પામે અને તિર્યંચ પચંદ્રિય ચારિત્રને છેડે ભાગ અને મનુષ્ય પુર્ણ ચારિત્ર પણ પામે.) . વળી તે વીર પુરૂષ બીજાને મુકાવનારા હમેશાં બંને પરિણાએ પિતે ચાલે છે, એટલે, સર્વોત્તમ જ્ઞાને યુક્ત છે, અને સર્વ સંવર ચારિત્ર પાળનાર છે, તે પિતે જે ગુણેને મેળવે છે તે કહે છે – પિતે હિંસાથી થતાં પાપે લેપતે નથી, (એટલે કોઈની હિંસા કરતું નથી.) (ક્ષણને અર્થ હિંસા કર્યો છે,) તે મેધાવી : બુદ્ધિમાન) પણું છે, એટલે, જેનાવડે જી ચાર ગતિમાં ભમે તે અણ (કર્મ) છે, તેને ઘાત કરે; તે ખેદને જાણનારે નિપુણ મુનિ છે. એટલે, તે કર્મ

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290