________________
(૨૫૯) ઊદયથી સત્ય કહેતાં પણ, મેહ ઉત્પન્ન થતાં શ્રેષી થાય. અને દ્વેષી થઈને શું કરે તે પણ કહે છે___ अवि' य हणे अणायमाणे, इत्थंपि जाण सेयंति नस्थि, केयं पुरिसे कं च नए ? एस वीरे पसंसिए, जे बढे पडियमोयए, उड़े अहं तिरिय दिसासु से सव्वओ सच परिन्नाचारी, न लिप्पई छण पएण वीरे से मेहावी अणुग्घायण खे यन्ने जे य बन्ध पमुक्ख मन्नेसी कुसले पण नो बद्धो नो મુI (હૃ. ૨૦૨) - કે ધાયમાન થયેલે રાજા વાચાથી અપમાન કરે અને તેનું ગાયું ન ગાવાથી વખતે મારવા પણ તૈયાર થાય; એટલે, લાકડ-ચાબકાથી સાધુને મારે કહ્યું છે કે – "तत्ये वय निढवणं बंधण निच्छुभण कडगमद्दो षा। निविसयं व नरिंदो। करेज संघ पि सो कुडो ॥१॥" ફોધમાન થયેલે નિષ્ઠાપન (
) કરે બંધન કરે, દેશનીકાલ કરે સેના પાસે માર મરાવે; અથવા પિતાનાં રાજ્યમાં આવતાં બંધ કરે અથવા સંઘને પણ દુઃખ આપે, તે પ્રમાણે, તઍનિક ( ને) ઉપાસક-નંદબળની કથાથી એટલે, બુદ્ધની ઉત્પત્તિના કથાનકથી ભાગવત મતને ભલિલચાહનાં દષ્ટાંતથી રદ્ર