________________
(૨૫૨) રેક તે કઠણું છે. અને રતિ અરતિને દાબવી તથા પાંચ ઇદ્રિયના વિષયમાં ઈષ્ટ અનિષ્ટમાં સમભાવ ભાવ તથા પ્રાન્તિ (નિરસ) તથા લુખો આહાર કરે. આવી તીર્થકરની આજ્ઞા તલવારની ધાર ઉપર ચાલવા માફક પાળવી કઠણ છે. તથા અનુકૂળ પ્રતિકૂળ જુદા જુદા ઉપસર્ગો સહેવા કઠણ છે. અને તે ન સહેવાનું કારણ અનાદિ અતીત કાળ સુખની ભાવના જીવને છે. તે સ્વભાવથી દુઃખમાં બીકણું અને સુખને પ્રિય બનીને વિતરાગની આજ્ઞાને પાળતે નથી. તેમાં દુઃખ માને છે. કારણ કે આજ્ઞા સહન કરવાની છે. સુખ કે દુઃખમાં સમભાવ રાખવાને, છે, તે ભૂલી પરવશ બની તુચ્છ એટલે, પાપના ઉદયથી, દ્રવ્યથી, નિધન અથવા, ઘટ અથવા જળ વિગેરેથી રહિત બને છે. (પીવાનું પાણી પણ મળતું નથી.) તથા ભાવથી રિક્ત એટલે જ્ઞાનદર્શનચારિત્ર તેને મળતું નથી, એટલે, તે મૂર્ખ સાધુને કેઈએ પ્રશ્ન કરતાં જવાબ આપવામાં અશક્ત હોવાથી બોલવાને શરમ આવે છે, અથવા, જ્ઞાનવાળા છતાં, ચારિત્રભ્રષ્ટ હેવાથી, ખરું બેલતાં પિતાની પૂજા નહીં થાય, માટે શુદ્ધ માર્ગ કહેવાના અવસરે બેલતાં શરમાય છે. પિત પરિગ્રહ રાખે; ત્યારે કોઈ પૂછે કે, સાધુને ધન રાખવું કલ્પે? ત્યારે પિતે કહે કે ધન રાખવામાં દેષ નથી, એવું હું પણ છે. જે કષાચક્ષી–મહાવિષને