Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 269
________________ (૨૪૭) શરીર વિગેરેના મમત્વથી સાક્ષાત દેખાય છે, અથવા વિચાર રતાં પરંપરાએ જણાય છે, તે સાતે પ્રકારના ભયને જાણ નારો નિશ્ચયથી થાય છે, તેને વધારે ખુલાસે કરે છે. જેમ મમત્વ ન કરે, પરિગ્રહ ન રાખે, તે દષ્ટ ભય છે, એમ સમજીને પૂર્વે બતાવેલા પરિગ્રહને તે જ્ઞ પરિજ્ઞા વડે જાણને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ગીતાર્થ મુનિ પરિગ્રહના આગ્રહવાળા એ ક્રિયાદિ સંસારી-જીવલેકને દુઃખી જાણીને પિતે પ્રાણીગણની દશ પ્રકારની મમત્વસંજ્ઞા (પરિગ્રહને) ત્યાગે છે, તેજ મુનિ સત્ અસના વિવેકને જાણનારે છે તેને ગુરુ કહે છે. તું સંયમ અનુષ્ઠાનમાં એગ્ય રીતે ઊદ્યમ કર, અથવા, આઠ પ્રકારનાં કર્મને અથવા, કર્મનું મૂળ રાગદ્વેષાદિ છે રિપુવર્ગ છે, તેને અથવા, વિષયકષાયને જીતવા પરાક્રમ કર એવું હું કહું છું. " તે મુનિ સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારે પરિગ્રહના આગ્રહને છેડનારે મુનિ કે થાય છે તે કહે છે (સારાં કામમાં વિદન વધારે આવે તેમ) કદાચ તે સંસારને ઘર, સી, ધન, સોનું વિગેરે પરિગ્રહ છેડનાર અકિચન મુનિને સંયમ અનુષ્ઠાન કરતાં મેહનીયકર્મના ઉદયથી સંયમમાં અરતિ થાય; તેપણું, તે સંયમ સંબંધી અરતિને પતે સહન કરે, (તેમાં શ્રેન ન રાખે) પણ

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290