________________
(૧૮૩)
(રાવા) વડે જીતાએલે અર્થાત્ કરેલાં પાપાથી દુર્ગતિમાં જવાની તૈયારી કરી રહેલા. છતાં મહા માહના ઉયથી સુંદર ભાગાની ઇચ્છાવાળા પાસે બેઠેલી ભાર્યો જે પાતે પતિના દુઃખની ભચંકર વેઢનાથી પીડાઈને આંખમાંથી આંસુ પાડતી રાતી આંખેાવાલી સામે બેઠેલી છે. તેને કહે છે કે હું કુરૂતિ હે ક્રુતિ એમ વારંવાર પેકારવા છતાં (તે સ્રીના દેખતાંજ) પેાતે સાતમી નાકિએ ગયા.
ત્યાં પણ અતીશય વેદના ભોગવતા છતાં વેદનાને ન ગણકારતા તે કુરૂતિને ખેલાવે છે. આ પ્રમાણે ભાગાના પ્રેમ કોઈક જીવને બીજી ગતિમાં પણ તજવા દુર્લભ છે. પણ જે ઉદાર સત્યવાલા મહાન પુરૂષ છે. તેમને તે નથી, જેમકે જેણે આત્માથી શરીર જુદુ જાણ્યુ છે. એવા સનત કુમાર જેવા તત્વ પ્રેમીઓને તેવા ભયકર રોગ આવવા છતાં પણ (હાયપીટ કરવાને બદલે) મેં વે પાપ કર્યો’ છે. તે હું ભાગવું છું. એવા નિશ્ચય કરીને કમ સમૂહને છેદવા તૈયાર થએલાને (શરીર દુઃખ છતાં પણ) મનમાં કલેશ થતા નથી. કહ્યું છે કે—
*t
“ उप्तो यः स्वत एव मोह सलिलो जन्मालवालोऽशुभो, रागद्वेष कषायसन्तति महानिर्विघ्न बीजस्वया । करितो विपत् कुसुमितः कर्मद्रुमः साम्प्रतं ।