________________
(૧૯)
जमिण विरुवरुवेहिं, सत्थेहिं लोगस्स 'कम्म समारंभा' कज्जंति, तं जहा अपणो से पुत्ताणं, धूयाणं सुण्हाणं नाईणं, घाईनं राईणं दासाणं दासीणं कम्म करणं कम्म करीणं आएसाए पुढो पहेणाए सीमासाए पायरासाए, संनिहि संनिचओ “ગર, હમે જ્ઞપ્તિ ‘માળવાળ' મોથળા(સૂત્ર, }
તત્વને જાણનારા પુરૂષ સુખ મેળવવા દુઃખ છેડવા માટે જુદાં જુદાં શસ્ત્રો જે પ્રાણીઓને દુઃખ આપનારાં છે, તે દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનાં મતાન્યાં છે, તેના વડે પેાતાનુ શરીર પુત્ર દીકરી છે.કરાની વહુ ન્યાતી વગેરેના નિર્વાહુ માટે કર્મોના સમારંભો કરે છે, તે ખતાવે છે.
સુખ મેળવવું, દુઃખ છેડવું, તેના માટે કાયાથી, અધિ કરણ વડે, અથવા દ્વેષથી, પરિતાપ ઉપજાવવા વડે, અથવા જીવથી શરીર દૂર કરવાવાલી પાંચ પાપની ક્રિયા છે. અથવા ખેતીવાડી વ્યાપાર વિગેરે કમ ના સમારા છે, તે લોકા કરે છે.
આ સમારભ શબ્દ લેવાથી “સરભ” તથા આરભ પણ જાણી લેવા એટલે શરીર અને સ્ત્રી માટે લોકો સર‘ભ સમારભ અને આરભા કરે છે.