Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 261
________________ (૨૩૯) ૯૫ મા” સૂત્રની છેવટે કહ્યું કે –ઉત્તમ સાધુને ચિકિત્સા વિગેરે ન હેય. અહીંયાં “” સૂત્રમાં પણ તેજ કહે છે. . से तं सं बुज्झमाणे आयाणीयं समुठ्ठाय तम्हा Fા ને જુગાર રાગી (ફૂ. ૨) . ' જેને ચિકિત્સા નહેાય; તે અનગાર કહેવાય અને જે જીવેને દુઃખ આપનાર ચિકિત્સાને ઊપદેશ આપ અથવા તેવું કૃત્ય કરવું તે પાપ છે, એમ જાણીત ( ગીતાર્થ) સાધુ જ્ઞ–પરિજ્ઞાવડે તથા, પ્રત્યાખ્યાન પરિસાવડે જાણીને તથા, પાપ છેવને આદાનીય (ગ્રહણ કરવા ગ્ય) પરમાથેથી ભાવ આદાનીય જ્ઞાનદર્શન–ચારિત્ર છે, તેને ગ્રહણ કરીને પાપકર્મ કેઈપણ વખતે ન કરે તેમ ન કરાવે, અને કરનારને અનુમોદના પણ ન આપે. " અથવા, તે સાધુ જ્ઞાન વિગેરે, મેક્ષનું સાચું કારણું છે, એમ જાણુંને, સંયમ-અનુષ્ઠાનમાં સાવધ થઈને સર્વ સાવદ્ય (પાપનાં) કૃત્ય મારે ન કરવાં; એવી પ્રતિજ્ઞારૂપપર્વત ઉપર ચઢને શું કરે છે ? તે કહે છે – આ સાવધના આરંભની નિવૃત્તિરૂપ-સંયમ લીધું છે. તેથી, મુનિએ પાપકર્મની ક્રિયા ન કરવી. મનથી પણ ઈચ્છવી નહીં; પિતે બીજા પાસે પણ કરાવવી નહીં; એટલે, કર વિગેરેને પાપકર્મમાં પ્રેરવાં નહ; તથા, “૧૮” પ્રકારનું પાપજીવ-હિંસા, જુઠું, ચેરી, કુચાલ, પ્રરિગ્રહ */

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290