________________
(ર૩૭) જેથી કામના અભિલાષ દુઃખનાજ હેતુ છે. તેવું તમે જાણે તેથી હું કહું છું, મારે ઉપદેશ ચિત્તમાં રાખવા માટે કાનેથી સાંભળે અને ખેતી વાસનાને છેડી દે.
શંક-અહી કામવાસનાને નિગ્રહ બતાવ્યું, તે બીજા ઉપદેશથી પણ કાર્ય સિદ્ધિ થાત તેથી આચાર્ય કહે છે. “તે ” કામ ચિકિત્સામાં પણ પતિ અભિમાની પિતે તેવા વચન બોલતે અથવા વ્યાધિની ચિકિત્સાને ઉપદેશ કરતાં અન્ય દર્શનીસાધુ જીવના ઉપમદનમાં વર્તે છે. એટલે જે ભવિષ્યના કડવા વિપાકને ભૂલે છે, તે બીજાને સંસાર ભેગવવાના (કેકશા) ગ્રંથને ઉપદેશ કરે છે, જેના વડે અજ્ઞાની છ વિષય સુખ લેવા શરીર શક્તિ વધારવા અનેક પાપ કરે છે, તેનું મૂળ કારણે તેવા ઉપદેશને કહેવાથી બીજા ને લાકડી વિશેરેથી મારનાર તથા શળ વિગેરેથી કાન વિગેરેને ભેદનારે, તથા ગાંઠ છોડવી, વિગેરેથી ધન ચેરનાર, તથા લૂટ કે ખાતર પાડીને ધન લેનારે તથા જીવ લેનાર બને છે.
કારણ કે કામ ચિકિત્સા કે શરીરની પુષ્ટિ, કે રેગનું નિવારણ તત્વ દષ્ટિથી વિમુખ પુરૂષને જીવ હિંસા સિવાય થતું નથી. વલી કેટલાક પંડિત માની પુરૂષે એમ ગર્વ કરે છે કે તેણે કામ ચિકિત્સા વિગેરે ન કરી પણ હું તે