________________
(૨૩૦)
આ પ્રમાણે બધું જોઈને પંડિત પુરૂષ વિચારે છે કે દ્વારે વહે છે, મુમડાં રેમે રેમે પીડા કરે છે. તે તત્વ સમજનારે તેનું સ્વરૂપ જાણે તેજ કહે છે– "मंसहि, रुहिरण्हारुवणद्धऽकलम लयमेव मज्जासु। પુ િથાય છે તુ મરથમ iણા”
માંસ, હાડકાં, લેહી, નાયુ, વિગેરેથી બંધાએલા તથા મલીન મેદ મજ્યા વિગેરેથી ભરેલા અને અસુચિથી બીભત્સ એવા દુર્ગધીવાલા ચામડાના કેઘળા રૂપે કાયામાં. संचारिमजंत गलत वञ्चमुत्तं तसे अपुष्णमि । देहे हुज्जा किं रागकारणं असुइहेउम्मि ? ॥२॥
તથા વિષ્ટા પિશાબ ઝરનારાં યંત્રવાળા પરસેવાથી ભરેલર. શરીરમાં જ્યાં જ્યાં અશુચિને હેતુ છે. તેમાં રાગનું કારણ કેવી રીતે થાય? આ પ્રમાણે દેહની અંદરની ગંદકી જાણીને તથા બહાર પણ ઝરતું છે, તે જોઈને ડાહ્યા માણસે શું કરવું તે કહે છે.
से महमं परिनाय मा य हु लालं पञ्चासी, मा तेसु तिरिच्छमप्पा मावायए, कासंकासे खलु अयं पुरिसे, बहुमाई कडेण मूढे, पुणो तं करे लोहं वेरे षड्डइ अप्पणो, जमिणं परिकहिज्जइ इमस्स