________________
(૨૩૪)
સુનિ ! તને જો, દુઃખ પ્રિય ન લાગતુ હોય; તો, તે ભાગાના સ્વાદ છેડ
પ્રશ્નઃ—જીવ, એવાં શું કૃત્ય કરે છે કે, પેાતાને વેર વધે છે ? ઉત્તરઃ નાશવ ́ત શરીરની પુષ્ટિ માટે જીવહિં‘સા વિગેરે પાપક્રિયાઓ કરે છે, તે ક્રિયામાં હણાયલા સેકડે પ્રાણીએ નાશ પામે છે, તેથી મરેલા જીવા સાથે વેર અધાય છે. જે ઉપર કહી ગયા કે, ભવભ્રમણમાં કપટ કરવાથી વેર વધે છે, અથવા ગુરુ કહે છેઃ વાર
----
વાર હું જે ઉપદેશ આપું છું, તેનું કારણ એ છે કે, સસારમાં વેર વધે છે, તેથી સ`યમનીજ પુષ્ટિ કરવી તે સારૂં છે.
હવે બીજી' કહે છે. જે દેવતા નહી' છતાં, દેવતા માફક દ્રવ્ય-જીવાની સ્વામીપણુ, સુંદર રૂપ, વિગેરેથી યુક્ત હાયઃ તે મનુષ્ય અમર ( દેવતા ) માક આચરે તે અમરાય ( દેવતાઇ )-પુરુષ કહેવાય; તે મહાશ્રી એટલે, જેને ભાગમાં, અને તેને મેળવવાના ઉપાયમાં ઘણી લાલસા ( શ્રદ્ધા ) હાય; તે, મહાશ્રી ( પાપાર’ભી ) છે, તેનુ દૃષ્ટાંત કહે છેઃ——રાજગૃહ-નગરમાં મગધસેના નામના ગણિકા ( વેશ્યા ) રહેતી હતી. તેજ નગરમાં ધનશેઠ નામના સાથ વાહ હતા. તે કોઈ વખતે ઘણું ધન આપીને, તે વેશ્યાનાં ઘરમાં પેઠા. તેના રૂપયાવનગુણાને