________________
(૨૨૭) તેજ પ્રમાણે ઉદ્ધ તથા તિક લેકને પણ જાણે છે. (કઠું લેકમાં વિમાનીક દેવ તથા મેક્ષિનું સુખ છે. તે જાણે છે. તથા તિર્યક લેકમાં તિશના દેવતાનું સુખ તથા ધમી મનુષ્યનું સુખ તથા પાપી તથા તિર્યંચ પ્રાણુનું દુઃખ જાણે છે.) અથવા લેક વિદર્શી તે કામ મેળવવા પસે પેદા કરવા -એક ધ્યાન રાખનારા પુન્ય પાપને ભૂલી ગએલા અન્ય લેકને પિતે જુએ છે. તે બતાવે છે. જે કામ વિગેરેમાં અથવા તેને પ્રાપ્ત કરવાના ઉપાયમાં લાગેલી છે. તેને વારંવાર આચરવાથી બંધાતા તથા અશુભ કર્મ વડે સંસાર ચક્રમાં ભમતા જોઈને પિતે વિશાળ ચક્ષુવાળે કમના અભિલાષથી દૂર થવા કેમ સમર્થ ન થાય? (અર્થાત્ ડાહ્યો માણસ દુઃખ વિચારી પાપથી દૂર ભાગે) - ગુરૂ શિષ્યને કહે છે–હે શિષ્ય ! સંસારના ભાગમાં શચતા અને તેથી દુખી થતા ને તું જે, વળી આ મનુષ્ય લેકમાં જે જ્ઞાનાદિક ભાવ સંધિ છે. તે મનુષ્ય લેકમાંજ સંપુર્ણ પ્રાપ્ત થાય છે, કેવળજ્ઞાન ચાખ્યાત ચારિત્ર જે મોક્ષના હેતુઓ છે, તે મનુષ્યને જ છે. માટે મર્ચ લેકને લીધે છે) અને જે કહે છે તે પિતે ઉપર બતાવેલ તત્વને સમજીને વિષય કષાય વિગેરેને છોડે છે, તેજ વીર પુરૂષ છે. તે સૂત્રકાર બતાવે છે એટલે જે આયત ચમુવાલે છે. તથા લેકના વિભાગના સ્વભાવને યથાવસ્થિત