________________
(૨૦)
કરનાર છે. જ્યારે જે કરવું હોય તે પ્રમાણે કરે છે. કપડાં જેવાં ધ્યાન રાખવું; સિદ્ધાંત ભણવે; ગોચરી જવું, પ્રતિક્રમણ કરવું. વિગેરે દરેક કિયા એકબીજાને “બાપા” વિના સમયે સમયે કરે છે, તે જ પરમાર્થને જેનારે જાણ. - તથા તે મુનિ “અદકખુ” છે, એટલે જે આર્ય છે,
આર્યબુદ્ધિવાળે છે આર્થદશી છે, કાળને જાણનારે છે, તેજ પરમાર્થને જાણનારે જાણ. બીજી પ્રતિમાં સૂત્રપાઠમાં ભેદ છે, તે,
ગઈ મg છે– * તેને અર્થ કહે છેઃ – પૂર્વે બતાવેલાં ઉત્તમ વિશેષણ વાળ સાધુ કdવ્યકાળને જાણે છે, એટલે જે પરસ્પર હિત-અહિત, મેળવવું, છોડવું વિગેરે ક્રિયાને બાધા ન કરતાં પ્રથમ અવસરને જાણે છે, અને તે પ્રમાણે કરે છે, તે પરમાર્થને જાણનારે છે.
ભાવસંધિ જ્ઞાન દર્શન અને ચારિત્ર તેની વૃદ્ધિ શરીર વિના ન થાય, અને શરીરને નિર્વાહ આધારના કારણ વિના ન થાય, અને તેમાં પણ સાવદ્ય ત્યાગ કરવાને છે. તેથી તે ભિક્ષુક જે ઉત્તમ સાધુ છે, તે તે દોષિત આહારને ગ્રહણ ન કરે તેમ બીજા પાસે લેવડાવે નહીં, અથવા કેઈ લે તે હોય તેને અનુમોદે નહીં, અથવા ઈંગાલ દેષ, અથવા ધુમ