________________
(૨૨૩)
છે? પણ તે મારું હૃદય ભેદ નથી. (આ વિલાપ પ્રેમી સ્ત્રીપુરૂષેના વિયાગમાં અથવા, બંનેને કંઈપણ કારણે ભેદ પડતાં, વીરહી બનેલાં પિતાનાં હેતસ્વી આગળ પૂર્વનાં સુખે યાદ કરીને કહે છે):
તેજ પ્રમાણે પિતે હૃદયથી ઝરે છે. ' "प्रथम तरमथेदं चिन्तनीयं तवासी, दहुजनयि तेन प्रेम कृत्वा जनेन । હત દરર ! નિરાશ જીવ ? સંતરે ?િ, નહિ તો એવધ ચિત્ત શા
હે હ્રદય (પહેલું આ તારે ચિતવવું જોઈએ કે, તારે પ્રેમીજન પ્રેમ કરીને છુટા પડી ગયું છે ! હે હૃદય ! હે આશારહિત ! હે નjષક ! તું હવે શામાટે ખેદ કરે છે! પાણી ગયા પછી પાળ બાંધવી નકામી છે. (પિત પિતાનાં હૃદયને ઠપકે આપે છે. કે, તારાં વહાલાં સંબંધીને જવા કેમ દીધે? અને હવે, ગયા પછી રોયે શું થાય? પાણી
જ્યારે જોઈતું હતું, ત્યારે પાળ બાંધીને કાં રેકીન લીધું ) તથા જેના ઘરમાં મેતિ થાય; તે પિત મર્યાદાથી ભ્રષ્ટ થાય છે. એટલે શરીર, અને મનનાં દુઃખોથી પીડાય છે. તથા તેજ પ્રમાણે, ઘણું વહાલું સગું ગુજરી ગયું હોય તે કેટલાંક લેકે પશ્ચાતાપ કરે છે કે – હે વહાલા પુત્ર! હે વહાલી સી! તું મને મુકીને કેમ જતી રહી? ઈત્યાદિ.